________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयाथे बोधिनी टीका प्र श्रु अ. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम्
२७
जन्मजरामरण रोगशोकादि विविधदुःखकारण विरहितोऽस्तीत्येवं स्वीकरोति स तादृशमात्मानं श्रवणमनननिदिध्वासनमार्गेण ज्ञात्वा साक्षात्कृत्य प्रकृतिविरचितसमस्तदुःखकारणात्संसाराद्विमुच्यते । मदीयदर्शनमाश्रित्य ताशदर्शनप्रतिपादितात्मानं विज्ञाय जन्मजरामरणगर्भपरम्पराऽनेकवाककायमानसातितीवतराऽ सातोदयरूपेभ्यो दुःखेभ्यो विमुच्यते । सकलद्वन्दविरहितं मोक्षमाश्रित्य केवलः स्वस्थः स्वरूपमाश्रितो भवतीति भावः । तत्र नाश्रमविचारो वा तदुक्तम्
पञ्चविंशतितत्व यत्र तत्राश्रमे वसे ।
जटी मुण्डी शिखी वापि, मुच्यते नात्र संशयः " || १ || इत्यादि सांख्यमतम् ।
"
भोक्ता, कूटस्थनित्य तथा जन्म, जरा, मरण, रोग शोक आदि विविध प्रकार के दुःख के कारणों से रहित माना गया है, वह पुरुष, श्रवण, मनन और निदिध्यासन के द्वारा आत्मा के इस प्रकार के स्वरूप को जान कर प्रकृति के संयोग से उत्पन्न होने वाले समस्त दुःखों के कारणभूत संसार से मुक्त हो जाता है । हमारे दर्शन का आश्रय लेकर और इस दर्शन में प्रतिपादित आत्मा के स्वरूप को जान कर जन्म, जरा, मरण गर्भ परम्परा, अनेक वाचक कायिक और मानसिक तीव्रतर असातोदय रूप दुःखों से मुक्त हो जाता है । वह समस्त द्वन्द्वो से रहित मोक्ष को प्राप्त करके शुद्ध स्वस्थ और अपने स्वरूप में आश्रित हो जाता है । इस विषय में आश्रम वय या वर्ण आदि का कोई विचार नहीं हैं । कहा भी है "पंचविंशतितत्त्वज्ञो " इत्यादि ।
जो पच्चीस तत्त्वों का ज्ञाता है, वह चाहे किसी भी आश्रम में रहे
આ પ્રકારના સ્વરૂપને (આત્મા અકત્તાં, અભાતાં અદ્રષ્ટા, સાક્ષીભોક્તા, ફૂટસ્થ નિત્ય તથા જન્મ, જરા, મરણ, રાગ, શાક આદિ વિવિધ પ્રકારના દુઃખનાં કારણાથી રહિત છે. ) જાણીને પ્રકૃત્તિના સંચાગથી ઉત્પન્ન થનારા સમસ્તદુઃખાના કારણભૂત સંસારથી મુક્ત થઈ જાય છે. અમારા દર્શનના (સાંખ્ય દર્શનના) આશ્રય લઇને, અને તેમાં પ્રતિપાદિત આત્માના સ્વરૂપને જાણીને જન્મ, જરા, મરણુ ગ પરપરા અને માનસિક તીવ્રતર અસાતાઉદય રૂપ દુઃખોથી મુક્ત થઈ જાય છે. તે સમસ્ત દ્વન્દ્વોથી રહિત મેાક્ષને પ્રાપ્ત કરીને શુદ્ધ સ્વસ્થ અને નિજ સ્વરૂપમાં આશ્રિત થઈ જાય છે- આ વિષયમાં આશ્રમ, वय व महिना अर्थ प्रश्न ४ रहेता नथी. उधुं पए छे से " पचविंशतितत्वज्ञ” इत्यादि
For Private And Personal Use Only
"
જે પચીશ તત્ત્વાના જ્ઞાતા છે, તે ભલે આશ્રમમાં રહે, અથવા ભલે જટા વધારે અથવા ભલે શિરમુંડન કરાવે, અથવા ભલે શિખા વધારે, પરન્તુ તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે