________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८४
सूत्रकृताङ्गसूत्रे बन्धनयोग्यस्य (अहे) अधः अधोदेशे (वर) व्रजेत् गच्छेत् तदा (पयपासाओ) पदपाशात् पदबन्धनात् (मुच्चेज) मुच्येत-मुक्तो भवेत् परन्तु (मंदः मन्दः विवेक-विकलो मृगः (न देहए) न पश्यति एवं न विजानातीत्यर्थः ।।८।।
टीका- भावगम्या, स भावश्चायम्-स मृगो यदि बन्धनमुत्प्लुत्य तद्वन्धनं लंघयेत अथवा बन्धकपाशादिभ्योऽधोदेशेन निःसरेत, तदापि पाद पाशात् पृथग भवितुं शक्नुयात् किन्तु ज्ञानरहितो मूखों मृग एवं न जानति अतस्तस्माब्दन्धनान्नातिक्रान्तो भवतीति भावः । बन्धनाकारतया व्यवस्थितमपि पाशादिकं युक्त्या उत्प्लवेत पाशाऽधोदेशेन वा गमनादिकं कुर्यात् तदा पाशजनितताडनमारणादिकं न प्रामुयात् न तु स तथा करोति प्रत्युत विपर्ययेण
-
- --अन्वयार्थ--- कदाचित् वह मृग उस बन्धन के स्थान को अर्थात् जाल को लांघ जाय अथवा उस जाल के नीचे से निकल जावे तो चरण के बन्ध से बच जाए । परन्तु वह अज्ञानी यह बात नहीं जानता है ॥८॥
-टीकार्थ--- भाव यह है अगर वह मृग उछल कर बन्धन (जाल) को लांघ जाय अथवा बन्धनरूप पाश के नीचे होकर निकल जाए तो उसके पैर बन्धन में फसने से बच जाए । किन्तु ज्ञानरहित अज्ञानी मृग यह समझता नहीं । इस कारण बन्धन से बच नहीं पाता है । तात्पर्य यह है कि बन्धन के रूपमें रहे हुए पाश आदि को युक्ति से उल्लंघन कर जाए या उसके नीचे
___-:मन्वयार्थ :કદાચ તે મૃગ તે બન્ધનના સ્થાનને (જાળને) ઉલંઘી જાય અથવા તે જાળની નીચેથી નીકળી જાય, તે, પગના બંધનમાં થી બચી જાય. પરંતુ તે અજ્ઞાની મૃગને એવી સમજણ જ હતી નથી. પ૮
-टीઉપર્યુક્ત કથનનો ભાવાર્થ એ છેકે- તે મૃગ કૂદીને બન્શન (જાળ) માંથી બહાર નીકળી જાય, તે તેના પગ બન્શનમા ફસાતાં બચી જાય છે. પરંતુ તે જ્ઞાનરહિત અજ્ઞાની મૃગ તે વાતને સમજતું નથી. તે કારણે તે બન્યમાંથી મુક્ત થઈ શકતું નથી. તાત્પર્ય એ છે કે બન્ધનના રૂપમાં રહેલા પાશ આદિમાંથી મુક્તિ પૂર્વક બહાર નીકળી જાય, તે પાશજનિત મૃત્યુ આદિ પીડા માંથી ઉગરી જાય છે. પરંતુ તે એવું કરતુ નથી
For Private And Personal Use Only