________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· सूत्रकृताङ्गो नादि संपादितं चतुर्विधमपि कर्मबन्धकारकं न भवतीति मन्यन्ते, अतस्ते कर्मचिन्ता प्रनष्टा इति कथ्यते । . ___ अयं भावः यथा तथा कृतं. कर्म स्वल्पमधिकं वा, फलं शुभमशुभं वा ददात्येव, न तु बन्धजनकत्वाऽभावः कदापि कर्मणां भवति । कर्मणां बन्धकत्वाऽभावइति वदतां तद्, वस्तुतः संसारस्यैव जनकं भवतीति ॥२४॥
क्रियावादिनो यथा कर्मचिन्ता रहिताः सन्ति तथा प्रदर्शयितुमाह'जाणं' इत्यादि ।
३ ५ ६ ९ १० २-८.४ जाणं कारणऽणाकुट्टी, अबुहो जं च हिंसइ ।
.
मूलम्
पुट्ठो संवेएइ परं, अवियत्तं खु सावज ॥२५॥
छायाजानन् कायेनाऽनाकुट्टी, अबुधो यच्च हिनस्ति ।
स्पृष्टः संवेदयति परम्, अव्यक्तं खलु (एव) सावधम् ॥२५॥ बौद्ध भिक्षु, अज्ञान आदि से सम्पादित चार प्रकार के कर्म को बन्धजनक नहीं मानते हैं । अतएव वे कर्म चिन्ताग्रणष्ट अर्थात् कर्मचिन्ता से रहित कहलाते है। ___आशय यह है- किसी भी रूप में किया गया. कर्म, चाहे वह स्वल्प हो या अधिक, शुभ या अशुभ फल प्रदान करता ही है। ऐसा कदापि नहीं हो सकता कि कर्म बन्धजनक न हो । जो लोग कर्म को वन्धजनक नहीं कहते, उनका कथन वास्तव में संसार का ही जनक होता है ।। २४ ।। ___क्रियावादी जिस प्रकार कर्मचिन्ता से रहित हैं वह दिखलाने के लिए कहते हैं-"जाणं" इत्यादि । બૌદ્ધ ભિક્ષુઓ અજ્ઞાન આદિ દ્વારા સંપાદિત ચાર પ્રકારના કર્મોને બન્યજનક માનતા. નથી. તેથી તેમને કર્મચિન્તાપ્રણષ્ટ (કર્મ ચિન્તાથી રહિત) માનવામાં આવે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે કઈ પણ પ્રકારે કરાયેલું કર્મ, પછી ભલે તે સ્વલ્પ હોય કે અધિક હોય, પરંતુ શુભ અશુભ ફળ અવશ્ય આપે જ છે. એવું કદી સંભવી શકતું નથી કે કર્મ બન્યજનક ન હોય. જે લેકે કમને બધેજનક કહેતા નથી, તેમનું કથન ખરી રીતે સંસારનું જ જનક હોય છે. - કિયાવાદી ક્યા પ્રકારે ચિન્તાથી રહિત છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે"जाणं" त्याहि
For Private And Personal Use Only