________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समर्थ बोधिनी टीका प्र. थु. अ. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम्
नहि सर्वथोदासीनस्य सर्वप्रपंचविरहितस्य कर्तृत्वं भोक्तृत्वं वा संभवति ।
. केषांचिन्मते " आत्मैव नास्ति, तन्मते उपभोक्तुरेवाऽ भावत् कथं फलोपभोगः संभवेत् । केषांचिन्मते सर्वे भावाः क्षणिका इति सर्वे पदार्थान्तर्गत आत्मापि क्षणिक एवेति कार्यक्षणाऽव्यवहितोत्तरकाले एव आत्मनो विनाशात् कर्मफलेन कालान्तर देशान्तरभाविना कथं क्षणविनष्टस्याऽऽत्मनः संबन्धः स्यादिति सर्वेऽपि पूर्वोदिता वादिनोऽफलवादिन एव भवन्ति । एतेषामफलवादिनाम् उत्तरदानाय पूर्व चतुर्दशगाथाटीकायां व्याख्याता निर्युक्तिगाथैव इहापि विज्ञेया । तथाहि " को वेएई " इत्यादि ।
२२७
सुखदुःख के साक्षात्काररूप फलोपभोग का समर्थन कैसे हो सकता है ? जो सर्वथा उदासीन है और सर्वप्रपंच से सर्वथा रहित है, वह कर्त्ता या भोक्ता नहीं हो सकता
किन्ही के मत मे आत्मा ही नहीं है । उनके मत में उपभोक्ता का अभाव होने से फलका उपभोग कैसे संभव हो सकता है ?
किन्हीं के मतानुसार आत्मा क्षणिक है, क्योंकि सभी पदार्थ क्षणिक हैं और आत्मा भी उन्हीं के अन्तर्गत है । कार्यक्षण के पश्चात् दूसरे ही क्षण में आत्मा का विनाश हो जाता है तो कालान्तर में होने वाले कर्मफल के साथ क्षण विनष्ट आत्मा का सम्बन्ध किस प्रकार हो सकता है ?
इस प्रकार पूर्वोक्त सभी वादी अफलवादी ही है । इनको उत्तर देने के लिए चौदहवीं गाथा की टीका में व्याख्यात की गई नियुक्ति की गाथा यहाँ भी जान लेना चाहिए। वह गाथा " को वेएई " इत्यादि है ।
સુખદુ:ખના સાક્ષાત્કાર રૂપ લેાભાગનું સમન કેવી રીતે થઈ શકે? જે સર્વથા ઉદાસીન છે અને સ પ્રપંચથી રહિત છે, તે કત્તાઁ અથવા ભાકતા સંભવી શકે નહીં.
કેટલાક મતવાદીઓ આત્માના અસ્તિત્વના જ સ્વીકાર કરતા નથી. તેમના મતમાં ઉપભોકતાના જ અભાવ હાવાથી ફલના ઉપભેગ કેવી રીતે સ ંભવિત થઈ શકે ?
કેટલાક મતવાદીઓ આત્માને ક્ષણિક માને છે, કારણ કે તેએ એવું પ્રતિપાદન કરે છે કે સઘળા પદાર્થો ક્ષણિક છે, આત્મા પણ એક પટ્ટા રૂપ હોવાથી ક્ષણિક જ છે. તેમને અમે આ પ્રકારને પ્રશ્ન પૂછીએ છીએ કે કાર્ય ક્ષણ પછીની બીજી જ ક્ષણે જો આત્માના નાશ થઇ જતા હાય, તેા કાળાન્તરે અને દેશાન્તરમાં પ્રાપ્ત થનારા કર્મ ફળની સાથે ક્ષણવિનષ્ટ આત્માના સબંધ કયા પ્રકારે સ`ભવી શકે ?
For Private And Personal Use Only
આ પ્રકારના પૂર્વોક્ત સઘળા મતવાદીએ અફલવાદી જ છે. તેમની માન્યતાનુ ૧૪મી ગાથામાં ખ’ડન કરવામાં આવ્યુ છે, તે ૧૪મી ગાથાની ટીકામાં જે પ્રતિપાદન