________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे तस्मिन्नात्मनि सूक्ष्मबादरैकेन्द्रियद्वीन्द्रियत्रिचतुःपंचेन्द्रियपर्याप्तापर्याप्ताद्यवस्था अनेकप्रकाराः संभवन्ति स चात्मा यधेकान्तानित्यः स्यात्तदा केवलज्ञानोत्पादाय श्रवणमनननिदिध्यासनयमनियमप्राणायामध्यानधारणासमाधितपःस्वाध्यायेश्वरप्रणिधानाधलौकिकफलसाधानानां तथा श्रमव्यापारकृषिसेवादि-इहलोकस्थफलक कर्मणां तथा प्रत्यभिज्ञानस्मरणादीनामत्यंतविलोपप्रसंगात् । अयमाशयः सर्वोऽपि प्रेक्षावान् स्वशरीराद्भिनं परलोकानुयायिन कथंचिन्नित्यं स्वात्मानमवगम्य तदनन्तरं पारलौकिकफलसाधने दानादौ प्रवर्तते यदि स प्रेक्षावान् आत्मानमेकान्तानित्यमवगच्छेत्तदा येन शरीरेण यच्छरीरावच्छिन्नेनात्मना कर्म कृतम् स है वह स्वभाव से अमूर्त होकर भी मूर्त कर्मों के साथ सम्बद्ध है। कर्म के सम्बन्ध से आत्मा में सूक्ष्म, बादर, एकेन्द्रिय द्वीन्द्रिय त्रीन्द्रिय, चतुरिन्द्रि पञ्चेन्द्रिय पर्याप्त अपर्याप्त आदि अनेक प्रकार की अवस्थाएँ होती रहती हैं। आत्मा यदि एकान्त रूप से अनित्य हो तो केवलज्ञान की उत्पत्ति के लिए श्रवण मनन, निदिध्यासन, यम नियम, प्राणायम, ध्यान, धारणा, समाधि, तप, स्वाध्याय और ईश्वरप्रणिधान आदि लोकोत्तर फल के साधनों का तथा श्रम व्यापार कृषि सेवा आदि इहलोक सम्बन्धी फल देने वाले कर्मों का तथा प्रत्यभिज्ञान एवं स्मरण आदि का सर्वथा लोप ही हो जाएगा । तात्पर्य यह है कि सभी बुद्धिमान् जन आत्मा को अपने शरीर से भिन्न तथा परलोक में जाने वाला कथंचित् नित्य जान कर ही पारलौकिक फल के साधन दान आदि में प्रवृत्ति करते हैं । अगर वह बुद्धि मान् आत्मा को एकान्त अनित्य समज्ञते तो जिस शरीर के द्वारा, जिस
નથી. તે સ્વભાવથી જ અમૂર્ત હોવા છતાં પણ મૂર્ત કર્મોની સાથે સંબદ્ધ છે. કર્મના સંબંધને લીધે જ આત્મામાં સૂમ, બાદર, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત આદી અનેક પ્રકારની અવસ્થાઓ ને સદૂભાવ રહ્યા જ કરે છે. આત્મા જે એકાન્તતઃ અનિત્ય હેયતે કેવળજ્ઞાનની ઉત્પત્તિને માટે શ્રવણ, મનન, નિદિધ્યાસન (पार वार २२५) यम, नियम, प्राणायाम, ध्यान, पार, समाधि, तप, स्वाध्याय भने ઇશ્વર પ્રણાધાન આદી લકત્તર ફળનાં સાધનને તથા શ્રમ, વ્યાપાર, કૃષિ, સેવા આદિ આલેક સંબંધી ફલ દેનારા કર્મોને તથા પ્રત્યભિજ્ઞાન અને સ્મરણ આદિને સર્વથા લેપ જ થઈ જાત. આ કથનને ભાવાર્થ એ છે કે-સઘળા બુદ્ધિમાન માણસે આત્માને પિતાના શરીરથી ભિન્ન તથા પરલોકમાં જનારે અને નિત્યાનિત્ય માનીને જ પારલૌકિક ફળનાં સાધનમાં (દાનાદીમાં) પ્રવૃત્ત રહે છે. જે તેએ આત્માને એકન્તતઃ અનિત્ય જ માનતા હોત,
For Private And Personal Use Only