________________
Shri Mahavir Jain Aradhana Kendra
१४०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतान
कंपिसयोगो मूलावच्छेदेन कपिसंयोगाभावो विद्यमानो ने क्षतिमहर्ति retr होतोः १. अवच्छेदेकभेदाते तथैव प्रकृते अस्मिन्यपि अवच्छेदकमेवमाश्रिस्वं विरुद्धयोरपिं नित्यत्वानित्यत्वयोः समावेशे कः प्रद्वेषो भवताम् अन्यत्र स्वप पातसि तस्मात् स्यादनित्यः स्यान्नित्यश्च स्यादिति कृतं विस्तरेण । यद्यप्यत्र वहु वसव्यं मस्ति तथापि प्रकरणे एव विस्तरविचार: शोभते अवसरपठिता वणीति न्यायात् ॥ पंचभूत समुत्पन्न आत्मा चैतन्यवान्स्वतः । मात्रमिदं जगत् ॥ १॥
न स्वर्गो नापवर्गी वा
होता है, अथवा जैसे एक ही वृक्ष में शाखा की अपेक्षा से कपि संयोग ( वैदर के साथ संयोग) और मूल की अपेक्षा से संयोगाभाव रहता है और उसमें कोई बाधा नहीं आती। ऐसा क्यों होता है ? अवच्छेदक के मैदे से 1 इसी प्रकार प्रकृत आत्मा में भी अवच्छेदक के भेद से परस्पर विरुद्ध भी नित्यता और अनित्यता का समावेश मानने में आपको क्या द्वेष है ? पक्षपति के सिवाय और कोई कारण नहीं है । अतएव आत्मा कथंचित् अनित्य है । और कथंचित् नित्य है । अब अधिक विस्तार नहीं करते । यद्यपि इस विषय में बहुत कुछ वक्तव्य है, तथापि प्रकरण में ही विस्तार से विचार करना शोभा देता है । " अवसरपठिता वाणी" ऐसा न्याय है ।
आत्मा पाँच भूतों से स्वतः ही उत्पन्न हो जाने वाला तथा चैतन्यवान् है । न स्वर्ग हैं, न मोक्ष है । यह जगत् इतना ही जितना दिखाई देता है, || १||
જેવી રીતે એક જ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ કર્પિસ યોગ (વાનાની સાથે સંગ) અને મૂળની અપેક્ષાએ પિસ ચાગાભાવ રહી શકે છે, અને તેમાં કોઇ મુશ્કેલી નડતી નથી, એજ પ્રમાણે આત્મામાં પણ નિત્યતા અને અનિત્યતા માનવમાં શી મુશ્કેલી છે?
ઘડા અને વૃક્ષમાં અવચ્છેદ્યકના ભેદને લીધે એવું સભવી શકે છે, એજ પ્રમાણે પ્રસ્તુત આત્મામાં પણ અવચ્છેદકના ભેદની અપેક્ષાએ પરપર વિરૂદ્ધ એવી નીર્ત્યતા અને અનિત્યતાને સમાવેશ માનવામાં આપને શી મુશ્કેલી લાગે છે? પક્ષપાત સિવાય બીજું કોઇ પણ કારણ હોઇ શકે નહીં. તેથી આત્માને નિત્યાનિવ ાનવા એજ ઉચિત છે, એ કે આ વિષયને અનુલક્ષીને ઘણુ કહી શકાય તેમ છે, પરન્તુ ગ્રન્થવિસ્તારના ભયથી તથા વિષાન્તર થવાના ભયથી અહીં વધુ વિસ્તાર થી વિચારવા ઠીક લાગતા નથી. આ વિષયને લગતા પ્રકરણમાં જ આ વિષયની વિસ્તૃત વિચારણા રોભી શકે, કારણ કે "अपसरा ता "वाणी" येवो सिद्धांत छे. ચાર્વાક મતનુ શૅરૂપ પ્રકટ કરતાં બે શ્લોકોના ભાવાથ –
” આત્મા પાંચ મહાભૂતમાંથી સ્વતઃ ઉપન્ન થઇ જનારા અને ચૈતન્યમુક્ત છે. स्वर्ण पशु नथी अने भो पण नथी.
तो
वाथ छे
For Private And Personal Use Only