________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे तदेवं प्रकारेण प्रत्यक्षव्यतिरिक्तप्रमाणमपि सिद्धयति, तादृशप्रमाणेन देहेन्द्रियमनोवाग्विषयादिभिन्नात्मास्तित्वं भविष्यति । किं तत् प्रमाणं येनात्मसद्भावः सिद्धयतीति चेत् परोक्षमेवेतिगृहाण । स्वपरव्यवसायित्वमिति प्रमाणलक्षणम् तद्विविधम् प्रत्यक्षं परोक्षं च तत्र प्रत्यक्षं चाक्षुपादि भेदेनानेकप्रकारकम् परोक्षमपि पूर्वोक्तक्रमेण स्मरणप्रत्यभिज्ञानतर्कानुमानागमभेदात्पंचविधम् , तादृशपरोक्षान्तर्गतानुमानेन देहायतिरिक्तजीवस्य सिद्धिर्भवति, तथाहि (१) आत्मानं स्मरामीत्यादिप्रतीत्या आत्मसिद्धिः, (२) स एवायमात्मा इति प्रतीत्या आत्मास्तित्वं प्रसिद्धयति, (३) यदि आत्मा न स्यात्तदा
इस प्रकारसे प्रत्यक्ष से भिन्न प्रमाण भी सिद्ध होता है । उस प्रमाण से देह, इन्द्रिय, मन, वाक् और विषय आदि से भिन्न आत्मा का अस्तित्व होगा । वह प्रमाण कौन सा है ? जिससे अत्मा का अस्तित्व सिद्ध होता है ? ऐसा पूछते हो तो वह प्रमाण परोक्ष ही समझ लो ।
__ स्व और पर का निश्चय करने वाला ज्ञान प्रमाण कहलाता है। प्रमाण के दो भेद है—प्रत्यक्ष और परोक्ष । इनमें से प्रत्यक्ष चाक्षुप आदि भेदसे अनेक प्रकार का है । परोक्ष स्मरण, प्रत्यभिज्ञान, तर्क अनुमान और आगम के भेद से पाँच प्रकार का है । परोक्ष के अन्तर्गत अनुमान प्रमाण से देह आदि से भिन्न जीव की सिद्धि होती है । वह इस प्रकार है-(१) मैं आत्मा को स्मरण करता हूँ, इत्यादि प्रतीति से आत्मा की सिद्धि होती है । (२) यह वही आत्मा है, इस प्रतीति से आत्मा का अस्तित्व सिद्ध
એજ પ્રમાણે પ્રત્યક્ષ કરતાં ભિન્ન એવા પ્રમાણની પણ સિદ્ધિ થાય છે. તે પ્રમાણ દ્વારા દેહ ઇન્દ્રિય, મન અને વિષય આદિથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થશે તે પ્રમાણ કર્યું છે, કે જેના દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે તે પ્રમાણને પરોક્ષ પ્રમાણ જ અહીં સમજવું. સ્વ અને પરનો નિશ્ચય કરનારા ज्ञानने प्रभा ४९ छे. ते प्रभाएना मे ले - (१) प्रत्यक्ष प्रभा अने. (२) ५२२६ પ્રમાણુ પ્રત્યક્ષ પ્રમાણને ચાક્ષસ આદિ અનેક ભેદી પડે છે. પક્ષપ્રમાણના નીચે પ્રમાણે पांय ४२ - (१) २१२२, (२) प्रत्यभिज्ञान, (3)त, (४) अनुमान गने. (५) मागा. પક્ષ પ્રમાણને એક ભેદ રૂપ અનુમાન પ્રમાણ વડે દેહથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ આ પ્રમાણે સિદ્ધ થાય છે
(१) मासानु स२ ४३ . त्यादि प्रतीति वा आत्मानी सिद्धि यायचे. (૨) આ એજ આત્મા છે, આ પ્રતીતિ દ્વારા અમાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. (૩) જે આત્મા ન હોત, તે તેના જ્ઞાનાદિ ગુણોની ઉપલબ્ધિ ન થાત, પરંતુ જ્ઞાનાદિ ગુણ ઉપ
For Private And Personal Use Only