________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९६
सूत्रकृताङ्गसूत्रे
,
संभवः ज्ञानस्यावश्यवेद्यतास्वीकारे एवानवस्थायाः संभवादिति वाच्यं ज्ञान - विषयक ज्ञानान्तरानवतारे ज्ञानसत्ताया निर्णेतुमशक्यतया स्वरूपसत्तया व्यवहार इति स्वीकर्तुमशक्यत्वात् न च यदा कदाचिद ज्ञानान्तरसत्ताविषक जिज्ञासोदये सति व्यवहारादिना केनचित्कारणेन तस्या अपि प्रमास्यादिति न तस्या निर्णयः किन्तु निर्णयः स्यादिति न कोपि दोष इति वाच्यम् । घटोऽयं घटविषयक ज्ञानवानहमिति ज्ञानद्वयातिरिक्तज्ञानान्तरस्याननुभवात् यदि ज्ञानप्रवाहो भवेत्तदा भवत्कथनं शोभेतापि न त्वेवम् अननुभूतेनापि पदार्थस्वीकारेऽतिप्रसंगात् । विनापि प्रमाणं यदि सत्तायाः स्वीकारः स्यात्तदा प्रमेयसत्ताया अपि प्रमाण
दूसरे ज्ञान की भी प्रवृत्ति न हो तो ज्ञान की सत्ता का ही निर्णय नहीं हो सकता । ऐसी स्थिति में स्वरूप सत्ता से ज्ञान का व्यवहार स्वीकार करना शक्य नहीं है ।
जब कभी ज्ञानान्तर की सत्ता के विषय में जिज्ञासा उत्पन्न होती है। तो व्यवहार आदि किसी कारण से उसका भी ज्ञान हो जाता है । अतएव उसका निर्णय नहीं किन्तु निर्णय हो जाता हैं । इस कारण कोई दोष नही है । ऐसा कहना ठीक नहीं । "यह घट है" या मैं घट विषयक ज्ञानवान् हूँ इस प्रकार के दो ज्ञानों से भिन्न ज्ञानान्तर का अनुभव नहीं होता । यदि ज्ञान का प्रवाह होता तो आप का कथन शोभा भी देता । मगर ऐसा है नहीं जो अनुभव में नहीं आता, उसके द्वारा भी पदार्थ को स्वीकार किया जाएगा तो अति प्रसंग ( अनिष्टापत्ति) का प्रसंग होगा । यदि प्रमाण के विना ही सत्ता को स्वीकार करते हो तो प्रमेय की सत्ता
46
હાય, તેા જ્ઞાનની સત્તાના (અસ્તિત્વનો) જ નિર્ણય થઇ શકે નહીં. એવી સ્થિતિમાં સ્વરૂપસત્તા દ્વારા જ્ઞાનના વ્યવહાર સ્વીકાર્ય બની શકતા નથી.
"न्यारे ज्ञानान्तर (रमन्य ज्ञान ) नी सत्ता (विद्यमानता ) ना विषयभां निज्ञासा ઉત્પન્ન થાય છે, ત્યારે વ્યવહાર આદિ કોઈ કારણ વડે પણ તેનું જ્ઞાન થઇ જાય છે. તે કારણે તેના અનિર્ણય રહેવાને બદલે નિર્ણય જ થઇ જાય છે, આ કારણે કોઇ દોષ નથી” આ પ્રમાણે કહેવુ તે પણ યોગ્ય નથી. “આ ઘટ (ઘડે) છે” અથવા “ ું ઘટવિષયક જ્ઞાનવાન્ધ્યું. ” આ પ્રકારના બે જ્ઞાનેાથી ભિન્ન જ્ઞાનાન્તરના અનુભવ થતો નથી, જે જ્ઞાનના પ્રવાહ હેાત તેા આપનુ કથન સુંદર લાગત પરન્તુ એવુ છે નહી. જે અનુભવવામાં ન આવે તેના દ્વારા પણ પદાર્થના સ્વીકાર કરવામાં આવે, તે અતિપ્રસગ (અનિાપત્તિ) રૂપ દોષનો સંભવ ઉપસ્થિત થશે. જો પ્રમાણ વિના જ સત્તાના સ્વીકાર કરવામાં આવે, તો પ્રમેયની સત્તાના પણ પ્રમાણના અસ્તિત્વ વિના જ સ્વીકાર કરી શકાશે અને પ્રમાણના
For Private And Personal Use Only