________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०१
समर्थ बोधिनी far प्र शु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम् पक्षदोषः स्यात् नहि अप्रसिद्धस्य वस्तुनः कचित्साधनं दृष्टं न वा प्रथमः पक्षः अनुभूतिव्यवहारस्य कारणीभूतः प्रकाशो यत्र प्रसिद्धस्तदधिकरणेऽनुभूतित्व तोर्विद्यमानत्वे हेतोरन्वयव्यतिरेकित्वं स्याम्नतु केवलव्यतिरेक्यनुमानं स्यादिति केवलव्यतिरेक्यनुमानप्रयोगस्यायोग्यत्वमापतेत् । यत्राधिकरणे साध्यं प्रसिद्धं तत्राधिकरणे हेतोरवृत्तौ सपक्षेऽवर्तमानतयाऽसाधारणानैकान्तिकत्वं हेतोः स्यात् सपक्ष विपक्षव्यावृत्तः पक्षमात्रे वर्तमानोऽसाधारणानेकान्तिक इति असाधारणानैकान्तिकलक्षणस्य प्रकृतौ सद्भावतया शब्दो नित्यः शब्दत्वादित्येतत्स्थलीय हेतुवदसाधकत्वं स्यादनुभूतित्वहेतोः । एतेन अनुभूतिरनुभाव्या न भवत्यनुभूतित्वादित्यादिस्वप्रकाशता साधका हेतवोऽपि परास्ताः एतादृशस्थलेपि अप्रसिद्धविशेषणतादोषस्या निराकरणात् ।
में अनुभूतित्व हेतु के विद्यमान होने से हेतु अन्वय व्यतिरेकी हो जाएगा, केवलव्यतिरेकी हेतु नहीं रहेगा। ऐसी स्थिति में आपका केवलव्यतिरेकी अनुमान का प्रयोग करना अयोग्य हो जाएगा । जिस अधिकरण में साध्य प्रसिद्ध हैं, उसमें हेतु की वृत्ति यदि न मानी जाय तो समक्ष में विद्यमान न होने से हेतु साधार अनैकान्तिक हो जाएगा । जो हेतु सपक्ष और विपक्ष में न रहता हो और सिर्फ पक्ष में ही वर्तमान हो वह असाधरण अकान्ति कहलाता है । असाधारण अनैकान्तिक का वह लक्षण प्रकृत हेतु में विद्यमान होने से " शब्द नित्य है क्योंकि वह शब्द यहां शब्दत्व हेतु के समान यह अनुभूतित्व हेतु भी साध्य का साधक नहीं हो सकता ।
पूर्वोक्त कथन से "अनुभूति अनुभाव्य नहीं है, क्योंकि वह अनुभूति है" इत्यादि स्वप्रकाशता को सिद्ध करने वाले अन्य हेतु भी खण्डित हो जाते हैं, क्योंकि ऐसे स्थलों पर भी अप्रसिद्धविशेषणता दोष का निवारण नहीं किया जा सकता |
થઇ જશે, કેવળ વ્યતિરેકી હેતુ નહીં રહે. એવી પરિસ્થિતિમા આપનુ કેવળ વ્યતિરેકી અનુમાનના પ્રયોગ કરવાનું કાર્ય અયેાગ્ય જ થઈ જશે. જે અધિકરણમાં સાધ્ય પ્રસિદ્ધ છે, તેમાં હેતુની વૃત્તિ જો ન માનવામાં આવે, તે સમીપમાં જ વિદ્યમાન ન હોવાથી અસાધારણ અનેકાન્તિક થઈ જશે જે હેતુ સપક્ષ અને વિપક્ષમાં રહેતા ન હેાય, અને કેવળ પક્ષમાં જ વમાન હોય, તેને અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે. અસાધારણ અનેકાન્તિકનું આ લક્ષણ પ્રકૃત (પ્રસ્તુત) હેતુમાં વિદ્યમાન હોવાથી “શબ્દ નિત્ય છે કારણ કે તે શબ્દ છે”, અહીં શબ્દત્વ હેતુના સમાન તે અનુભૂતિત્વ હેતુ પણ સાધ્યના સાધક બની શકતા નથી.
પૂર્વોક્ત કથન વડે અનુભૂતિ અનુભાન્ય નથી. કારણ કે તે અનુભૂતિ છે.” ઇત્યાદિ સ્વપ્રકાશતાને સિદ્ધ કરનારાં અન્ય કારણાનુ' પણ ખંડન થઇ જાય છે. કારણ કે એવાં સ્થળો પર પણ અપ્રસિદ્ધ વિશેષતા દોષનું નિવારણ કરી શકાતુ નથી.
For Private And Personal Use Only