________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७३
समर्थ बोधिनी टीका प्र. थु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम् किंच शरीरस्यात्मत्वे सुखदुःखादीनामुपभोगो न स्यात् यतो येन शरीरेण कर्मकृतं न तच्छरीरेण फलपर्यन्तं स्थीयते कर्मकरणकालेऽतिरिक्तं शरीरमासीत फलोपभोगसमये चातिरिक्तं शरीरमभूदिति कर्तान्यो भोक्ताचान्य इति कृतहानिरकृताभ्यागमदीपः प्रसज्येत । अपि च शरीरस्यात्मत्वे मोक्षार्थ कस्यापि - मोक्षजनकर्मणि दीक्षाचारित्रादौ प्रवृत्ति र्न स्याद यतः शरीरनाशस्य प्रत्यक्ष सिद्धतयाऽतिरिक्तस्य परलोकगामिनोऽभावनिश्चयेन कथं कोपि प्रवर्तेत । नच निष्फलैव तेषां प्रवृत्तिः तीर्थकरगणधरादीनां मोक्षार्थं प्रवृत्तिदर्शनेन निष्फल
फल
इसके अतिरिक्त शरीर को आत्मा मानने से सुख दुःख आदि का उपभोग नहीं हो सकेगा । जिस शरीर ने कर्म किया है वह फल के भोगने तक कायम नहीं रहता । कर्म करने के समय अलग शरीर था, भोगने के समय अलग शरीर हो गया । इस प्रकार कर्त्ता और भोक्ता कोई और ही होगा । इससे कृतहानि और अकृताभ्यागम नामक दोषों का प्रसंग होता है अर्थात् कर्म करने वाले को उसका फल नहीं भुगतना पड़ा और जिसने कर्म नहीं किया था उसे भुगतना पड़ा ।
शरीर को आत्मा मानने पर मोक्ष के लिए किसी की भी मोक्ष are दीक्षा चारित्र आदि कर्मों में प्रवृत्ति नहीं होगी। क्योंकि शरीर का नाश प्रत्यक्षसिद्ध है और शरीर से भिन्न परलोकगामी का अभाव है । ऐसी स्थिति में कोई क्यों प्रवृत्ति करेगा ? उनकी प्रवृत्ति निष्फल ही है, ऐसा नहीं कहा जा सकता । तीर्थकर और गणधर वगैरह आप्त व्यक्तियों की मोक्ष के लिये प्रवृत्ति होने से मोक्षजनक दीक्षादि प्रवृत्ति को निष्फल नहीं
कहा जा सकता ।
વળી શરીરને આત્મા માનવાથી સુખ દુઃખ આદીનો ઉપભોગ નહી થઇ શકે. જે શરીરે કર્યાં કર્યાં છે. તે શરીર કમના ફલને ભોગવી લેવાય ત્યાં સુધી ટકતુ નથી. કમ કરતી વખતે અલગ શરીર હતુ, ફૂલ ભાગવતી વખતે તે શરીરને બદલે બીજું જ કઈ શરીર હાય છે. આ પ્રકારે કર્તા એક અને ભોકતા કોઇ બીજો જ હશે. આ પ્રકારની માન્ય તામાં તે “કૃતાને અને અકૃતાભ્યાગમ ” નામના દોષાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, એટલે કે “કરે કોઈ અને ભાગવે કોઇ” એવા પ્રસ’ગ પ્રાપ્ત થશે.
શરીરને આત્મા માનવામાં આવે તો મોક્ષ જનક દીક્ષા, ચારિત્ર, આદિ કાર્યમાં કોઈને પ્રવૃત્ત થવાનુ મનજ ન થાય ! કારણ કે શરીના નાશ પ્રત્યક્ષ છે અને શરીરથી ભિન્ન પરલોકગામીના ( આત્માને! ) અભાવ છે. એવી સ્થિતિમાં કોઇ શા માટે એવી પ્રવૃત્તિ કરે’ માક્ષજનક દીક્ષાદિ પ્રવૃત્તિને નિષ્ફલ કહી શકાય જ નહી'. કારણ કે તીર્થંકરા, ગણુધરા વગેરે આસોની મેક્ષને માટેની દીક્ષાદિ પ્રવૃતિ નિરંક હાઇ શકે જ નહીં,
सु. १०
For Private And Personal Use Only