________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
તથા
પતિ ચરિતા दैवात्संशमनं तस्य यथाग्निः कुपितो भृशम् ॥
જે રેગ સાધ્ય હોય તો વૈવે રેગીના શરીરમાં દોષ શેષ રહેવા દેવો નહિ; કેમકે દેષ જરાક બાકી રહ્યો હોય તથાપિ તેથી પરિણામે કષ્ટ ઉપજે છે અથવા રેગ સાધ્ય હોય તે કષ્ટસાધ્ય થઈ જાય છે, માટે ય કરીને પણ દોષને મૂળમાંથી કાઢી નાખ. જેમ સાપને કણ નાને છતાં જીવતે રહ્યો હોય તે પરિણામે ઝેરરૂપી દોધવાળો સર્ષ થાય છે, અથવા જેમ અગ્નિને તણખો લગાર જેટલો હોય તથાપિ પરિણામે તેમાંથી મોટે ભડકે ઉઠે છે, તે જ પ્રમાણે લગાર જેટલા દેષ બાકી રહી ગયો હોય તે તે વિકાર પામીને મહા ભયાનક વ્યાધિ થઈ જાય છે. એવી રીતે શેષ રહેલ દેવ અલ્પ છતાં પણ તે વૃદ્ધિ પામ્યા પછી શમતે નથી; પછી જેમ અગ્નિ ઘણો કો હોય તે દેવયોગથી એની મેળે શમી જાય છે તેમ શેષ રહેલા અલ્પ દોષમાંથી ઉપજેલ મહાભયંકર વ્યાધિ પણ દેવેગથીજ શમે છે. અર્થાત વ્યાધિ વધી ગયા પછી તે વૈધના હાથમાં રહેતું નથી.
કુપથ્યથી નુકશાન, यथा काष्ठचयाधारं प्राप्य घोरतरोऽग्निकः। तथा पथ्यस्य संयोगात् भवेत् घोरतरो गदः ॥ कषायैश्च फलैश्चर्णैः पिण्डलेहानुवासनैः । सर्वाः क्रिया भृशं व्यर्था न शमं याति चामयः ॥
જેમ અગ્નિનો સૂક્ષ્મ કણ લાકડાના ઢગલામાં પડીને મહા ભયંકર થાય છે તેમ રોગ પણ અપથ્યના યોગથી મહા ભયંકર રૂપ ધારણ કરે છે. એવી રીતે ભયંકર થયેલા વ્યાધિ ઉપર કવાથ, ફળ, ચુર્ણ, ગાળી, અને વલેહ, અનુવાસન વગેરે બધી ક્રિયાઓ નકામી થાય છે અને રોગ મટી શક્તિ નથી.
વૈદ્યકીને નિદેશ. एवं ज्ञात्वा सदा वैद्यो रोगशान्तिककारणम् । कर्तव्यं मतियोगेन येन रोगः प्रशाम्यति ॥
એપ્રમાણે સદૈવ રેગની શાંતિનું કારણ વૈધે જાણીને જે રીતે રોગ શમી જાય એવું કર્મ તેણે પિતાની બુદ્ધિના યોગથી કરવું.
For Private and Personal Use Only