Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/006291/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ AHQA2 Hsina મુવેરાજ છે જયંતdજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ शंखेश्वर महातीर्थ मुनिराज श्री जयन्तविजयजी Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ [ □□□□ શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાળા પુ. ૫૭ ॥ અહંમ ॥ શંખેશ્વર મહાતીર્થ ( ભાગ પહેલા—ખીજા) લેખક અને સંગ્રાહકેઃ— શાન્તમૂર્ત્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી વીર સં. ૨૪૬૮ ] પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ ધર્મ સં. ૨૦ કિંમત ૧–૪ [ વિ. સં. ૧૯૯૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકશ્રી દીપચંદજી બાંઠિયા મંત્રીશ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા ઉજ્જૈન (માળવા) આર્થિક સહાયક: રાધનપુર નિવાસી શ્રાદ્ધવચ્ચે છે શ્રીયુત શેઠ મોતીલાલ મૂળજીભાઈના શ્રેયાર્થે હું તેમના સુપુત્ર શેઠ શકરચંદ મોતીલાલ આ પુસ્તકમાંનાં બધાં ચિત્રો મુદ્રકતથા જેકેટ એડવાન્સ પ્રિન્ટરીમાં કેશવલાલ સાંકળચંદ શાહ છપાયાં છે. ઠે. પાંચકુવા ધી વીરવિજય પ્રિન્ટીંગ પ્રેસ દરવાજા બહાર : અમદાવાદ | સલાપસ ક્રોસરોડ, અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજીના નામથી હવે વિઠત-જગત ભાગ્યે જ અજાણ્યું હશે. તેમની પ્રૌઢલેખિનીથી લખાયેલ વિહાર-વર્ણન, આબૂ (ગુજરાતી), બ્રાહ્મણવાડા, હેમચંદ્ર-વચનામૃત, અબુંદ પ્રાચીન જૈન લેખ સદેહ, વગેરે અનેક મહત્ત્વના ગ્રંથે અગાઉ પ્રકટ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ. ત્યારપછી તેમને આ મહાન ગ્રંથ પ્રગટ કરતાં ખરેખર, અમને ખૂબ આનંદ થાય છે. શખેશ્વરજી અતિ પ્રાચીન, મહાપ્રભાવક અને મહત્વનું તીર્થ છે. ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રી જયન્તવિજયજીએ તે મહાતીર્થનું શુદ્ધ ઐતિહાસિક દૃષ્ટિએ સુંદર વર્ણન કરી તેની મહત્તામાં વધારો કર્યો છે. અતિ પરિશ્રમ લઈને શોધખોળ પૂર્વક તૈયાર કરેલે તેમને આ ગ્રંથ પુરાતત્ત્વવેતાઓ-વિદ્વાનો અને તીર્થ પ્રેમીઓમાં આદરપાત્ર થઈ પડશે, તેમાં કંઈ શંકા નથી. શંખેશ્વર તીર્થ સંબંધી ફેટાઓ, પંચતીને નકશે, સુંદર છપાઈ, પાકું બાઈન્ડીંગ અને જેકેટને લીધે પુસ્તકની બાહ્ય આકૃતિ પણ મને હર બની છે. આવા મહાન ગ્રંથને પ્રકટ કરવાનું અમને જે સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે, તે માટે અમે મુનિરાજ શ્રી જયન્તવિજયજીના અત્યંત આભારી છીએ. પરમ ગુરુભક્ત સેવાભાવી શ્રીયુત વૃદ્ધિલાલ મગનલાલ વીરવાડિયા અને તેમના મિત્રની પ્રેરણાથી દેવગુરુના પરમ ભક્ત શ્રાદ્ધવ સ્વ. શેઠ મોતીલાલ મૂળજીભાઈને શ્રેયાર્થે તેમના સુપુત્ર શ્રાદ્ધવર્ય શેઠ શકરચંદ ભાઈએ તથા શ્રાદ્ધવચ્ચે સ્વશેઠ જીવણલાલ કેશરીચંદના શ્રેયાર્થે તેમના સુપુત્ર શ્રીયુત શેઠ ધીરજલાલ ભાઈએ આ પુસ્તક છપાવવામાં અમને પાંચસો પાંચસો રૂપિયાની ઉદાર સહાયતા Page #7 -------------------------------------------------------------------------- ________________ આપીને અમારા પ્રકાશનકાર્યને જે ઉત્તેજન આપ્યું છે, તે માટે અમે તેમને અનેકશઃ ધન્યવાદ આપીએ છીએ, અને અન્ય સાહિત્યપ્રેમી સખી ગૃહસ્થને તેમનું અનુકરણ કરવા માટે ભલામણ કરીએ છીએ. શ્રાદ્ધવર્ય સ્વ. શેઠ મોતીલાલ મૂળજીભાઈનું તથા શ્રેષ્ઠીવર્ય સ્વ. શેઠ જીવણલાલ કેશરીચંદનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને તેઓની પ્રતિકૃતિ, આ પુસ્તકની પાંચસો પાંચસે નકલે માં, તેઓની ઉદાર સહાયતા બદલ આપતાં અમને આનંદ થાય છે. આ પુસ્તકમાં શંખેશ્વર મહાતીર્થનાં જે સુંદર ચિત્રો (ફટાઓ) આપ્યાં છે તે, શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ ઉપર અત્યંત શ્રદ્ધા રાખનાર, અમદાવાદનિવાસી, ગુજરાત ઈલેકટ્રીક કંપનીના માલિક શેઠ શ્રી બચુભાઈ નથુભાઈએ લઈ આપ્યાં છે અને એ રીતે તેમણે એ મહાતીર્થ પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે તે માટે તેમને ધન્યવાદ આપવા સામે તેમને આભાર માનીએ છીએ. અંતમાં ગુરુદેવ અમને આવું લેકોપયોગી બીજું વધારે સાહિત્ય પ્રસિદ્ધ કરવાનું સામર્થ્ય આપે, એ જ મહેચ્છા. --પ્રકાશક. Page #8 -------------------------------------------------------------------------- ________________ ॥ अहम् ॥ Leavessed । श्रीसकलशिष्टशिरोमणि-परमोपकारि शान्तरसाऽपारपारावार-जिननयचयचतुर। योगीन्द्र-गुरु-गुरुश्रीवृद्धिचन्द्रमुनिमहात्मनां ....... स्तुतिरूपं श्लोकनवकम् । .. - 9OOD येनेयं पाविता पुरी पोद्धृता येन ये वयम् । संसाराऽसारपङ्कात् तं वृद्धिचन्द्रं गुरुं स्तुमः॥ (२) किं सार्वः किं सुधर्मा किमुत मुनिपतिः कम्बूकण्ठश्च जम्बूः १, किन्नु श्रीस्थूलभद्रः किमु जिननयविद् वादिवेतालशान्तिः । किं वाऽयं सिद्धसेनः किमखिलगुणवान् हेमचन्द्रो मुनीन्द्रः १, नाना नाना न नाना श्रमणगणगुरु-वृद्धिचन्द्रोऽस्ति मूत्तौ ॥ (३) यः शान्तमूर्तिस्ततकीर्तिवीथिर्गुणाकरो जैननयप्रचारी । जितेन्द्रियो लोकहितापतन्द्रो जीयात् स योगी गुरुटद्धिचन्द्रः॥ जिनागमापारसमुद्रसोमो निसर्गभक्त्यानतसार्वभौमः । मुनिप्रकाण्डं कृतमोसमुद्रो जीयात् स योगी गुरुदृद्धिचन्द्रः॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ५ ) योऽस्मान् वराकानघपङ्कलिप्तान् सौवोपदेशोदकसेचनेन । प्रक्षाल्य पावित्र्ययुतांश्चकार कथं न ध्यायेम प्रभुं मुनिं तम् ॥ ( ६ ) यदीयशिष्या भुवि भानुदेश्याः प्रकाशयन्ते गुरुनाम पूज्यम् । तत्रापि सूरिरतिरिच्यतेऽयं गुरूयमाणो जयधर्मसूरिः ॥ ( ७ ) कीनाश ! दुष्टाधम ! किं कृतं रे ? प्राणा हृतास्तं हरता मुनीनम् । अस्तंगते भानुसमे मुनीशे मग्नं समग्रं जगदन्धकारे ॥ ( ८ ) नो खेदं धत्त यूयं नहि निधनगतो वृद्धिचन्द्रो गुरुर्वः, किं चायं लब्धलब्ध्या निजविमलवपुर्जीर्णमाबोध्य नव्यम् । रूपं श्रीधर्मरूपं विजयसहितमा बिभ्रदानन्दशाली, हिंस्रेऽस्मिन् पूर्वदेशे विहरति सततं तं शरण्यं कुरुध्वम् ॥ ( ९ ) । प्रत्यूषाण्डं निशारत्नं यावद् भाति नभस्तले । यावद् वीरवचो जीयाद् तावत् कीर्त्तिर्विभो ! तव ॥ श्री यशोविजय जैन पाठशाला वाराणसी सं. १९६५ अक्षयतृतीया श्रीवृद्धिचन्द्रगुरुचरणोपासिनो वलभीवास्तव्याः श्राद्धाः Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રદેશદ્ધારક પરમપૂજ્ય સ્વ. શાત્મૂતિ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ वृद्धि-सिद्धिप्रदाने यद्धिष्ण्यशक्तिः प्रशस्यते । चन्द्रतुल्यः स शान्तात्मा द्रष्टाऽयं जगतो गुरुः॥ Page #12 -------------------------------------------------------------------------- ________________ समर्पणम् । सौराष्ट्रस्य समुद्धर्ता संहर्ता पापवर्त्मनाम् । आदर्शो साधुतायाश्च चन्द्रवत् शान्तिदायकः ॥१॥ तेषां मे पूज्यपादानां वृद्धिचन्द्रमहात्मनाम् । समर्पये इमं ग्रन्थं पवित्रे पाणिपङ्कजे ॥२॥ -प्रशिष्याणु जयन्तविजयः Page #13 -------------------------------------------------------------------------- ________________ जगत्पूज्य-शास्त्रविशारद-जैनाचार्य । श्री विजयधर्मसूरीश्वराणां । iseas स्तुतिः। sssi धर्मों विज्ञवरेण्यसेवितपदो धर्मं भजे भावतः, धर्मेणावधुतः कुबोधनिचयो धर्माय मे स्यान्नतिः। धर्माञ्चिन्तितकार्यपूर्तिरखिला धर्मस्य तेजो महत्, धर्म शासनरागधैर्यसुगुणाः श्रीधर्म ! धर्म दिश॥ ( अनेकान्ती) Page #14 -------------------------------------------------------------------------- ________________ જગપૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય સ્વ. શ્રીમદ્ વિજયધમ સૂરીશ્વરજી મહારાજ Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના સામાન્ય નિયમો ૧. તીર્થસ્થાનમાં જઈ તીર્થનાં દર્શન, પૂજા, ભક્તિ વગેરેમાં ખૂબ તલ્લીન થવું. ૨. તીર્થસ્થાનમાં સ્નાત્રપૂજા, અભિષેક, માટી પૂજા, આંગી, વરઘોડા તથા અઠ્ઠાઈ મહોત્સવ આદિ યથાશક્તિ કરવું, અને કરાવવું. ૩. ગુરુમહારાજને હંમેશાં વંદન કરવું. ૪. તીર્થ નિમિત્તે ઓછામાં ઓછા એક ઉપવાસ કરવો. ૫. સચિત્ત લેજનને ત્યાગ કરવો. ૬. રાત્રિભોજન તથા અભક્ષ્યને ત્યાગ કરવો. ૭. બ્રાહ્મચર્યનું પાલન કરવું. ૮. ભૂમિશયન કરવું. ૯. શક્તિ અનુસારે વ્રત-નિયમો લેવાં અને તેનું પાલન કરવું. ૧૦. જ્ઞાનદાન, સુપાત્રદાન તથા અનુકંપાદાન આપવું. ૧૧. સધમી બંધુઓની ભક્તિ કરવી. ૧૨. સવારે તથા સાંજે પ્રતિકમણ, સામાયિક, કાત્સર્ગ તથા ધ્યાન કરવું. ૧૩. તીર્થની અશાતના ન કરવી. ૧૪. પર્વતિથિએ પૌષધ કરવો. ૧૫. અવકાશના વખતે સારાં સારાં પુસ્તકો વાંચવાં. ૧૬. સાત વ્યસન તથા ચાર વિકથાને ત્યાગ કરે. ૧૭. જીવદયાનું રૂડી રીતે પાલન કરવું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ક્લેશ-કંકાસ કરે નહિ. ૧૯ બીજા યાત્રાળુઓને દુઃખ થાય તેમ કરવું નહિ. ૨૦. મજૂરે, ગાડીવાળા કે કામ કરનારાઓને હેરાન કરવા નહિ, તેમની સાથે ઝઘડો કરે નહિ; બે પૈસા વધારે આપીને પણ તેમને રાજી કરવા. ૨૧. બીજા યાત્રાળુઓ માટે સગવડ રાખીને પિતાને ખાસ જરૂર પુરતાં જ જગ્યા અને સાધનેથી કામ ચલાવવું. ૨૨. યાત્રા કરવા નીકળેલા સધમી બંધુઓનાં દુઃખ દૂર કરવાં, કરાવવા અથવા તેમના દુઃખમાં ભાગ લેવો, એ ખરેખરું સમીવાત્સલ્ય છે. ૨૩ તીર્થની રક્ષા માટે જે જે ખાતામાં જરૂર હોય તે તે ખાતામાં યથાશક્તિ દ્રવ્યની સહાયતા આપવી. ૨૪. જીર્ણોદ્ધાર તથા સાધારણ ખાતામાં મદદ કરવી. ૨૫. બીજી પણ દરેક ધાર્મિક સંસ્થાઓને મદદ આપવા ચૂકવું ન જોઈએ. –લેખક ધર્મજયન્ત પાસક મુનિ વિશાળવિજયજી Page #18 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરનિવાસી શ્રાદ્ધરત્ન સ્વ. શેઠ શ્રી મોતીલાલ મૂળજીભાઈ Page #19 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરનિવાસી સ્વ. શેઠશ્રી મેતીલાલ મૂળજીભાઈના પુત્રરત્નો સ્વ. શેઠ શ્રી મણિલાલ મેતીલાલ થિી શેઠ શ્રી સકરચંદ મેતીલાલ Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ શ્રી મોતીલાલ મૂળજી જે. પી. ની જીવન-ઝરમર જીવન એ માનવીને મોટામાં મેટા ખજાને છે એને સદુપયોગ: કરવામાં આવે તો માનવતાની સંપૂર્ણ ખીલવણું થાય છે, અને દુરુપયોગ કરવામાં આવે તો શેતાનિયત પ્રગટે છે. આમ જે રીતે માનવી પિતાના જીવનને ઉપયોગ કરવા ધારે તે રીતે કરી શકે છે. શેઠ શ્રી મોતીલાલ પિતાના જીવનને સંપૂર્ણ સદુપયોગ કરી, પિતાની સ્કૃતિ અને સુવાસ જગતના વિશાળ પટમાં મૂકી, ભૌતિક દેહને ત્યાગ કરી, જિ :અમરપણું પામ્યા છે. તેઓશ્રીને જન્મ વિ. સંવત ૧૯૧૬ના આસે વદિ એકમના દિવસે થર્યો હતો. તેમનો બાલ્યકાળ સામાન્ય રીતે પસાર થયો હતો, અને પંદર વર્ષ જેવી નાની ઉમરમાં કે જે ઉમર વિદ્યાર્થી અવસ્થાની હોય છે. તેવી ઉમરમાં આજીવિકા અથે તેમને મુંબઈ તરફ પ્રયાણ કરવું પડયું. મુંબઈ આવ્યા પછી હિમ્મત, સાહસ, કાર્યદક્ષતા, સંતોષ અને ધર્મપ્રિયતાની સુવાસ ફેલાવી આગળ વધવા લાગ્યા. ધીમે ધીમે તેમની આર્થિક પરિસ્થિતિ સુધરવા લાગી. ૩૩ વર્ષની ભરયુવાનીમાં તેમની પત્નીને સ્વર્ગવાસ થયે, છતાં બીજી વખત લગ્ન ન કરતાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું. ત્યારપછી કેટલીયે વખત ચડતી-પડતીના પ્રસંગેને પસાર કર્યા પછી તેમની ભાગ્યલક્ષ્મી પ્રસન્ન થઈ, વ્યાપારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા માંડી, અને તેઓ લક્ષાધિપતિ બન્યા. તેઓશ્રીએ આમ પિતાની આર્થિક પ્રગતિ સાધી અને તે લક્ષ્મીને સદુપયોગ કરવા સખાવતે તરફ પિતાનું લક્ષ્ય દેવું, મોટી મોટી સખાવત કરી. વિ. સંવત ૧૯૬૨માં રાધનપુર ખાતે તેઓશ્રીએ ઉજમણું કર્યું. તેમાં રૂ. ૩૫૦૦૦) પાંત્રીસ હજારને ખર્ચ કર્યો. સંવત ૧૯૬૫ માં શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજના પટ્ટધર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી Page #21 -------------------------------------------------------------------------- ________________ १४ મહારાજના નેતૃત્વ નીચે સિદ્ધાચળને છરી' પાળતો સંઘ કાઢો, તેમાં પણ પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયા ખર્ચ કર્યો. પાલીતાણામાં પિતે સ્થિરતા કરી વિધિપૂર્વક નવાણું યાત્રા કરી તે વખતે લગભગ રૂ. ૧૨૦૦૦) બાર હજારને સદ્વ્યય કર્યો. સં. ૧૯૭૪ માં તેઓશ્રી સમેતશિખરજીની યાત્રાએ ગયા અને દરેક સ્થળે લક્ષ્મીને સદ્વ્યય કર્યો કે જે રૂ. ૧૭૦૦૦) સતર હજાર લગભગ થવા જાય છે. આમ પિતાની ધર્મપ્રિયતા સાબીત કરી તેમનું લક્ષ્ય કેળવણું તરફ ખેંચાયું. જે વિદ્યાર્થીઓ મેટ્રીક પાસ કરી આગળ અભ્યાસ કરવા ઈચ્છા ધરાવતા હોય તેમને સ્કોલરશિપ આપવા માટે રાધનપુર કેળવણું ફંડને તેમણે વિશ હજાર રૂપિયા અર્પણ કર્યા અને એક મીટીંગ બેલાવી પાંચ ટ્રસ્ટીઓની નિમણૂક કરી ઉપરોક્ત રકમ તેમને સોંપી દીધી. આ ફંડની સ્કોલરશિપને લાભ લઈ અનેક વિદ્યાથીઓ બી. એ. થવામાં ભાગ્યશાળી થયા છે. હુન્નર ઉદ્યોગ તરફ પણ તેમની સંપૂર્ણ સહાનુભૂતિ હતી. જ્યારે રાધનપુર જૈન મંડળના તેઓશ્રી પ્રમુખ હતા ત્યારે પિતાના તરફથી ત્રણ વિદ્યાર્થીઓને હુન્નર ઉદ્યોગનું જ્ઞાન આપવા વડોદરા કળાભુવનમાં અભ્યાસ માટે મોકલી આપ્યા હતા, તેમાં તેમણે રૂા. ૧૧૦૦) અગિયાર સને ખર્ચ કર્યો હતો. તેમણે અનેક જેનશાળાઓ ખોલી છે, કે જેમાં બાળકે ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર પ્રાપ્ત કરી પિતાના જીવનને પાયે સુદઢ કરી રહ્યા છે. તેઓ ગુપ્તદાનમાં ખૂબ માનતા હતા. પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ સ્વામીભાઈને મદદ કરવામાં પિતે ગૌરવ અનુભવતા હતા, અને વાર્ષિક લગભગ રૂ. ૧૫૦૦૦) પંદર હજાર ગુપ્ત રીતે મદદ કરવા પાછળ ખર્ચતા હતા. તદુપરાંત રૂ. ૧૫૦૦૦) પંદર હજારની સખાવત કરી ગયા છે કે જેના વ્યાજમાંથી કોઈપણ જૈન બંધુને મદદ કરવામાં આવે છે. તેઓશ્રીએ કોઈ પણ જાતને ભેદભાવ રાખ્યા સિવાય એક સાર્વજનિક દવાખાનું રાધનપુરમાં ખેલ્યું છે, જેના મકાન ખર્ચમાં રૂપિયા ૧૦૦૦૦) દસ હજાર થયા છે, અને તેના નિભાવ ખર્ચમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા ૧૦૦૦૦૦) એક લાખની મોટી રકમનું દાન કર્યું છે, જેને લાભ રાધનપુરની જનતા આજે છૂટથી લઈ રહેલ છે. તેઓશ્રીને રાજ્ય સાથે પણ નિકટને સંબંધ હતો. મહૂમ નવાબ સાહેબ સાથે તેઓશ્રીને ઘનિષ્ટ સંબંધ હતો. શંખેશ્વરજી મહાતીર્થમાં એક ધર્મશાળાની આવશ્યક્તા હોવાથી શ્રીમાન નવાબ સાહેબ પાસેથી કેટલીક જમીન ખરીદી લઈ પોતાની જાતિ દેખરેખ નીચે એક ધર્મશાળા બંધાવી શ્રીસંધને અર્પણ કરેલ છે, જેમાં અમદાવાદ અને મુંબઈના ગૃહસ્થાએ પણ સહાયતા કરી હતી, પિતે પણ તેમાં મેટે ફાળો આપ્યો હતો. તપશ્ચર્યા તરફ પણ તેમને ખૂબ પ્રેમ હતો. પર્યુષણ મહાપર્વમાં તેઓશ્રીએ આઠ, દસ અને સોળ ઉપવાસ કરી પોતાની કાયાને સંપૂર્ણ રીતે કરી હતી. તેઓશ્રી જેન વેતાંબર કેન્ફરન્સ સુજાનગઢના પ્રમુખ, મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયના ચુનંદા સહાયક અને ગેડીજી પાર્શ્વનાથજી ભ. ના દેરાસરની પેઢીના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જેન આલમમાં પ્રખ્યાત છે. આમ પોતાના જીવનનો સર્વાંગીણ વિકાસ સાધી વિ. સંવત ૧૯૮૧ ના માગસર વદિ ૪ ના દિવસે આ નશ્વર દેહને ત્યાગ કર્યો કે જે દિવસે રાધનપુર ખાતે સંપૂર્ણ રીતે દર વર્ષે પાખી પળાય છે. રાજ્ય તરફથી તેઓશ્રીનું એક આરસનું બાવલું બનાવી રાજ્યના ખર્ચે રાધનપુરમાં પટ્ટણી દરવાજા બહાર ચૅકમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેઓશ્રીના બે પુત્રો પૈકી શેઠ મણિલાલ મોતીલાલને સ્વર્ગવાસ થયો છે. જ્યારે બીજા સુપુત્ર શેઠ શકરચંદ મોતીલાલ કે જેઓ બહાદૂર અને ધર્મપ્રિય પિતાને પગલે ચાલી સમાજજતિના કાર્યમાં સારે ફાળે આપી રહ્યા છે, અને સ્વ. પિતાશ્રીનાં અધૂરાં રહેલાં કાર્યો આગળ ધપાવ્યે જાય છે, તેઓશ્રી તરફથી રાધનપુર ખાતે એક સુવાવડ ખાતું અને સદાવ્રત ખાતું ખોલવામાં આવેલ છે, જેમાં લગભગ રૂા. ૭૦ ૦૦૦) સીત્તેર હજારનો ખર્ચ થયેલ છે. અંબાલા (પંજાબ) જેન હાઈસ્કૂલ ખાતે તેઓશ્રીએ રૂા. ૧૧૦૦૦) અગિયાર હજાર આપેલ છે. આણંદજી કલ્યાણજીની પેઢીમાં રૂા. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦૦) દસ હજાર ભર્યા છે. મુંબઈ સિદ્ધચક્ર અને વર્ધમાન આયંબીલની ઓળી ખાતામાં રૂા. ૧૦૦૦) એક હજાર ભર્યા છે. માંગરોળ જૈન કન્યાશાળમાં રૂા. ૪૦૦૦) ચાર હજાર અને મહાવીર જેન વિદ્યાલયમાં રૂા. ૫૦૦૦) પાંચ હજારનું દાન કર્યું છે. પોતાના રાધનપુર ખાતે નવા મકાનના વાસ્તુ મુહૂર્તના પ્રસંગે ૫૦૦૦) પાંચ હજાર તેઓશ્રીએ જૈન સમાજની નાની-મેટી સંસ્થાઓને મેકલ્યા હતા. છેલ્લા દુષ્કાળ વખતે તેમણે રૂા. ૬૦૦૦) છ હજાર ખર્યા હતા. તેમનામાં સ્વ. શેઠ મોતીલાલ ભાઈના સંસ્કારનું ઘડતર છે. કેળવણી તરફ તેઓશ્રીને ખાસ પક્ષપાત છે, અને તેવા ખાતાઓમાં હજારો રૂપિયા ખર્ચે જાય છે. તેમનું જીવન બહુ સાદું નિરભિમાની અને સરળ છે. સમાજમાં ચાલતી દરેક નાની-મોટી કેળવણું સંસ્થાઓમાં તેમના તરફથી ફાળો મળે જ જાય છે. પ્રાન્ત-અમે ઈચ્છીએ છીએ કે શાસનદેવ તેઓશ્રીને ચિરાયું કરે અને અનેક સામાજિક તેમજ ધાર્મિક કાર્યો તેમના મુબારક હસ્તે થાઓ, એ જ અભ્યર્થના! -પ્રકાશક. Page #24 -------------------------------------------------------------------------- ________________ यक्षराट् श्रीमणिभद्रो विजयतेतराम् । Locaceae arease છે કિંચિ વક્તવ્ય ઉદ્દભવ–પાલણપુરમાં ચોમાસું પૂર્ણ કરીને ત્યાંથી વિ. સં. ૧૯૮૮ માં સિદ્ધાચળ જતાં માર્ગમાં મેત્રાણા, પાટણ અને ચારૂપની યાત્રા કરી, અને શ્રી શંખેશ્વરજી ગયા હતા. પરમ શાંતિદાયક આ તીર્થની યાત્રા કરતાં અમને અપૂર્વ આનંદ આવ્યો. આ તીર્થ અતિ પ્રાચીન અને અપૂર્વ પ્રભાવિક હેવા છતાં અહીંની ઐતિહાસિક અને વાતમાનિક તમામ હકીકત યાત્રાળુઓના જાણવામાં આવે એવું કંઈપણ સાધન નહિ હેવાથી ઐતિહાસિક દૃષ્ટિથી અને એક ભેમિયાની ગરજ સારે તેવું, આ તીર્થના અંગે એક પુસ્તક લખવાને વિચાર મને ઉદ્દભવે. અહીંના તે વખતના મુનીમ શાહ વાડીલાલ દેવસીભાઈ લીંબડીવાળા (જેઓ હાલ ભયનું તીર્થમાં મુનીમ છે ) અને રાધનપુરનિવાસી શ્રીયુત વૃદ્ધિલાલ મગનલાલ વીરવાડિયાની આ માટે વિશેષ પ્રેરણું થવાથી, વિહારની તાકીદ હોવા છતાં, બાર દિવસની અહીં સ્થિરતા કરીને આ તીર્થ સંબંધી ઘણી ખરી નોંધ કરી લીધી. જરૂરી કેટલાક શિલાલેખ પણ ઉતારી લીધા. ત્યાંથી વિહાર કર્યા બાદ ગ્રંથ અને ભંડારોમાંથી શ્રી શંખેશ્વરજી સંબંધીનું અન્વેપણ કરવાનું ચાલુ રાખ્યું. વિ. સં. ૧૯૯૦ માં અમદાવાદમાં મળેલ ૧. શ્રીયુત મણિલાલ ન્યાલચંદ શાહે લખેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નામક એક પુસ્તક જૈન સસ્તી વાંચનમાલા તરફથી પહેલાં પ્રકટ થયું હતું, જે હાલ અલભ્ય છે. એ પુસ્તક નવલકથા યા વાર્તા રૂપે હતું. જ્યારે આ પુસ્તક તેનાથી જુદી જ ઢબે ઘણી જ શોધખેળપૂર્વક ઐતિહાસિક દષ્ટિથી લખાયેલું છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ મુનિસમેલન પૂર્ણ થતાં ત્યાંથી વિહાર કરીને રાધનપુર ચોમાસું કરવા જતાં અને ત્યાં ચોમાસું પૂર્ણ કરીને ત્યાંથી પાછા ફરતાં સં. ૧૯૯૧ માં આ તીર્થની યાત્રા કરી હતી. તે વખતે અહીં બે-ત્રણ માસની સ્થિરતા કરી, અહીંથી ઝીંઝુવાડા, ઉપરિયાળા અને સમી સુધી વિહાર (ભ્રમણ) કરી આવીને શંખેશ્વરજી જવાના રસ્તાઓ અને તેમાં વચ્ચે આવતાં તમામ ગામની હકીકત મેળવી લીધી. તે દરમ્યાન અહીંના જના તથા નવા મંદિરના બાકી રહેલા તમામ શિલાલેખ ઉપરાંત ધર્મશાળા અને સરઈ (સુરભી)ના શિલાલેખ પણ ઉતારી લીધા. આમાં આપેલ મૂર્તિઓની સંખ્યા, વ્યવસ્થા, મેળા વગેરેની વિશેષ હકીકત પણ સં. ૧૯૯૧ માં લખી લીધી હતી. ત્યારપછી કરાંચીથી પાછા ફરતાં કચ્છમાં થઈ આદીસરનું રણ ઊતરી કાઠિયાવાડ જતાં સં. ૧૯૯૫ ના વૈશાખ માસમાં આ તીર્થની યાત્રા કરી હતી. તે વખતે ચમત્કારે સંબંધી દંતકથાઓ અને જાણવા યોગ્ય બીજી વિશેષ હકીકતે નેંધી લીધી હતી. તથા ખારસેલ, તળાવ, ઝંડો , બગીચે, ઉંટવાળિયું ખેતર વગેરે સ્થાનેની માહિતી મેળવી હતી. દરેક વખતે વિશેષ હકીકત જાણવામાં આવી તે બેંધી લીધી હતી. શ્રી અર્બદ પ્રાચીન જૈન લેખ સંદેહનું કાર્ય પૂર્ણ થતાં આ પુસ્તક લખવાનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું, અને શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુજીના અધિષ્ઠાયક દેવની પ્રસન્નતાથી જ તે કામ આજે પૂર્ણ થઈ ગ્રંથરૂપે પ્રસિદ્ધ થાય છે. પદ્ધતિ–આ પુસ્તકના બે ભાગ પાડવામાં આવ્યા છે. તેમાં પહેલા ભાગમાં આ તીર્થનું ઐતિહાસિક અને વર્તમાનકાલિક વર્ણન આપવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં ૧૬ પ્રકરણે આપવામાં આવ્યાં છે. તે પ્રકરણનાં નામ ઉપરથી જ તેમાં શું હકીક્ત આપી છે? તે સમજી શકાય તેમ છે. તેની પછી ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. તેમાંના પહેલા પરિશિષ્ટમાં અહીંના તમામ (૬૫) શિલાલેખો ગુજરાતી ભાષાંતર સાથે આપેલા છે. બીજા પરિશિષ્ટમાં શંખેશ્વરજીની Page #26 -------------------------------------------------------------------------- ________________ પંચતીથી અને માર્ગમાં આવતાં ગામની હકીકત અને ત્રીજામાં શ્રી શંખેશ્વરજીની ત્રણ પ્રદક્ષિણ અને તેમાં આવતાં ગામેનું વર્ણન આપેલું છે. તેને છેડે થેડી પુરવાણું અને પુરવણીનું અનુસંધાન આપેલ છે. પ્રકરણે છપાઈ ગયા પછી જે જાણવામાં આવ્યું તે આ પુરવણીમાં આપેલ છે. બીજા ભાગના, ૧ પ્રાકૃત–સંસ્કૃત વિભાગ, ૨ પ્રાકૃત–સંસ્કૃત ઉત વિભાગ, ૩ ગુજરાતી હિન્દી વિભાગ, અને ૪ ગુજરાતી-હિન્દી ઉદ્ધત વિભાગ, આમ મુખ્ય ચાર વિભાગો પાડવામાં આવ્યા છે. તે દરેકમાં ચેડા થડા પેટા વિભાગ પણ રાખવામાં આવેલ છે. જે જે વિભાગનું મેટર છપાઈ ગયા પછી તે તે વિભાગનું નવું મેટર પાછળથી મળ્યું તેને “અનુપૂર્તિ” નામનો પાંચમો વિભાગ રાખીને વિભાગના અનુક્રમ પ્રમાણે આપવામાં આવ્યું છે. અને અનુપૂર્તિનું મેટર પણ પ્રેસમાં મોક્લી આપ્યા પછી જે કંઈ મેટર મળ્યું તે વિભાગના અનુક્રમ વિના જ તેને છેડે આપ્યું છે. શ્રી શંખેશ્વરજી સંબંધી જે જે કલ્પ, સ્ત, સ્તુતિ, શલાકા, છંદ, સ્તવનાદિ સંપૂર્ણ કે અપૂર્ણ મળ્યું છે, તેને બીજા ભાગમાં તે તે ભાષાના વિભાગમાં કૃતિઓ તરીકે આપેલ છે, અને બીજા ગ્રંથમાંથી શ્રી શંખેશ્વરજી સંબંધી જે જે ઉલ્લેખો મળી આવ્યા તે. તે તે ભાષાના ઉદ્દત વિભાગમાં આપેલ છે. આ બીજા ભાગમાં સ્તુતિ-સ્તેત્રાદિ કૃતિઓ બધી મળીને કુલ ૧૨૪ અને બીજા ગ્રંથેમાંથી ઉતારેલ ઉતારા ૬૦ આપેલા છે. આમાં આપેલાં સ્તુતિ-સ્તોત્રાદિ કૃતિઓ અને ઉતારામાંથી કેટલાંક આ તીર્થ સંબંધી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે, કેટલાંક સ્તુતિપ્રધાન જ છે, જ્યારે કેટલાંકમાંથી તે બન્ને વસ્તુ મળી આવે છે. આમાંની કેટલીક સ્તુતિ-સ્તોત્રાદિ કૃતિઓ સુંદર રીતે કાવ્યની દૃષ્ટિથી રચાયેલી છે, જ્યારે કેટલીક ભાષાની દૃષ્ટિએ સામાન્ય હેવા Page #27 -------------------------------------------------------------------------- ________________ ર૦ છતાં ભકિતપ્રધાન જરૂર છે. ત્રાંક ૧૫૯ ની કડી ૭ થી ૧૨ વિશેષે કરીને ઉર્દૂ-ફારસી શબ્દોથી જ ભરપૂર છે, અર્થાત ઉર્દૂ ભાષાની કવિતાથી પ્રભુસ્તુતિ કરેલી છે. ૧૬ મી શતાબ્દિ પછીથી બનેલી અને લખાયેલી જૂની-નવી ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિઓમાં હસ્ય, દીર્ઘ, અનુસ્વાર અને જોડણી વગેરેની બહુ ભૂલે લેવામાં આવે છે. તેમાંની ખાસ ખાસ સ્થળે કવચિત જ ભૂલે સુધારી છે. બાકીની ભૂલે, માત્રામેળ અનુપ્રાસ કે છમાં ભંગ થઈ જવાના ભયથી તથા તેમાં કૃત્રિમતા ન આવી જાય. એ માટે એમને એમ રહેવા દીધી છે - ૪૫ ગ્રંથમાંથી ૬૦ ઉતારા લઈને આ પુસ્તકમાં આપેલ છે, તેમાંથી ૪૩ ગ્રંથને રચનાકાળ મળે છે, જ્યારે ૨ ગ્રંથને મળે નથી. જે જે ગ્રંથને રચનાકાળ મળે છે, તે ગ્રંથમાંથી સૌથી જૂનામાં જૂને ગ્રંથ વિક્રમની પાંચમી શતાબ્દિને (શત્રુંજય માહાસ્ય સ્તે. ૧૭) છે. અને નવામાં નવ ગ્રંથ સં. ૧૮૮૨ માં રચાયેલે (પૃથ્વીચંદ્ર ચરિત્ર, ગદ્ય-સ્તે. ૧૭૪) છે. આમાં કલ્પ, સ્તુતિ, સ્તોત્ર, સ્તવનાદિ મળીને કુલ કૃતિઓ ૧૨૪ આપેલ છે, તેમાંથી ૮૫ ને રચનાસમય મળે છે, ૩૯ ને મળ્યો નથી. જેને રચના સમય મળ્યો છે, તેમાં સૌથી પ્રાચીન ૧૩મી સદીની આસપાસની (આલ્હાદન મંત્રીકૃત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર, સ્ટે. ૨૬) છે, અને નવામાં નવી કૃતિ મારા પૂજ્ય ગુરુદેવ સ્વર્ગસ્થ શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૬૦ ની આસપાસમાં રચેલ શ્રી શં. પા. નું સંસ્કૃત અષ્ટક (સ્ત. ૧૨) અને સં. ૧૯૭૭ ની આસપાસમાં બનાવેલ શંપા. નું ગુજરાતી સ્તવન (સ્ત. ૧૦૭) છે. એટલે સં. ૧૯૭૭ સુધીની બનેલી કૃતિઓ આમાં આપેલી છે. પરંતુ સ્વર્ગસ્થ કવિઓની જ કતિઓ આમાં આપેલી છે. વિદ્યમાન કવિઓની સ્તવનાદિ એક પણ કતિ આમાં આપેલી નથી. Page #28 -------------------------------------------------------------------------- ________________ જે જે ગ્રંથામાંની ઉતારા લઈને આમાં આપ્યા છે, તે તે ગ્રંથાની (કર્તાનાં નામ સાથે), તથા જે જે કૃતિએ આમાં આપી છે, તે તે કૃતિઓની (કવિઓનાં નામેા સાથે) સાલવાર અનુક્રમણિકા આમાં જુદી આપેલ છે. ૧૬ કવિઓની એક કરતાં વધારે કૃતિ આમાં આપેલી છે, જ્યારે બીજી દરેક કૃતિઓ ( કે જેના રચિયતાનાં નામે મળ્યાં છે) ભિન્ન ભિન્ન કવિઓની રચેલી છે. ફક્ત ૧૩ કૃતિએના કર્તાનાં નામે જાણવામાં આવ્યાં નથી, જે તથા કવિએની સાલવાર અનુક્રમણિકાથી જાણી કૃતિ શકાશે. જૂની ગુજરાતી ભાષાનાં સ્તવમા વગેરે જે મળેલ છે તેને આમાં ગુજરાતી વિભાગમાં અને ગુજરાતી ટાઈપમાં જ આપેલ છે. ખાસ હિન્દી ભાષાની કૃતિઓ બહુ ઓછી મળી છે. ફક્ત દસ જ સ્તવને મળ્યાં છે, તે બહુ ઘેાડાં હાવાથી ગુજરાતી સ્તવનેાને છેડે હિન્દી વિભાગમાં આપેલાં છે. હિન્દી ભાષાનું એક પદ પાછળથી મળેલું તે ગુજરાતીની સાથે આપેલું હેાવાથી ગુજરાતી ટાઈપામાં આપ્યું છે. આમાં આપેલા ઉતારા ઘણે ભાગે છાપેલા ગ્રંથામાંથી લીધેલા છે, જે જે ગ્રંથામાંથી લીધેલા છે, તે તે ગ્રંથૈાનાં નામેા તે તે સ્થળે આપેલાં છે. સંપૂર્ણ કૃતિઓને ધણા ભાગ હસ્તલિખિત પ્રતિ પરથી ઉતારેલ છે, તેમાંની કાઈ કાઈ કૃતિએ કદાચ એક યા વધારે સ્થળે છપાઈ પણ ગયેલ હશે. છતાં મેં જે જે ભંડારની હસ્તપ્રત પરથી ઉતારેલ છે, તેનું જ નામ આપેલ છે. જે થાડા ભાગ છાપેલી પ્રતિ કે સૂકા પરથી ઉતાર્યાં છે, તેમાંથી કાઈ કાઈ કૃતિઓ કદાચ એક યા વધારે સ્થળે પણ છપાયેલ હશે, પરન્તુ મેં જે પ્રતિ ૩ ગ્રંથ પરથી ઉતારેલ છે, તેનું જ નામ મુખ્ય રીત્યા આપ્યું છે, છતાં તે શ્રૃતિ બીજા કાર્ટે મુખ્ય ગ્રંથમાં છપાયાનું મારા જાણવામાં આવ્યું હશે, તે ત્યાં તે ગ્રંથનું નામ પણ ભંડે આપી દીધેલ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ २२ નાની નાની છ ંદ, સ્તુતિ, સ્તવન વગેરે મળીને કુલ ૧૬ કૃતિઓ ઉતારતી વખતે તે કયા પુસ્તકમાંથી ઉતારી ? તેની નૈાંધ કરવી રહી ગઈ હાવાથી તે તે પુસ્તકનું નામ તેની નીચે આપી શકાયું નથી. પ્રાયઃ આ કૃતિ બહુ પ્રચલિત હાઈ ધણાં પુસ્તકામાં છપાણી હરશે, એમ જાણીને તે જેમાંથી ઉતારી હશે, તે પુસ્તકાનાં નામ લખી લેવાની તે વખતે જરૂર નહિ લાગી હોય તેથી જ લખ્યાં નહિ હોય એમ લાગે છે. મારા ધારવા પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં ખીન તીર્થાં કરતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં સ્તુતિસ્તાત્રાદિ વધારે પ્રમાણમાં જરૂર બન્યાં હશે. મેં તે! ફક્ત ૭–૮ ભંડારામાંથી જ સંગ્રહ કર્યાં છે. હજુ નાના મોટા સેંકડા લડારા છે, તેમાં જોવાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથૂજી સબધી અનેક કૃતિઓ મળી આવવાની સંભાવના છે, પરન્તુ આ પુસ્તક બહુ માટું થઈ જવાના ડરથી બીજા ભંડારા તપાસીને તેમાંથી સંગ્રહવાનું મારે મુલતવી રાખવું પડ્યું હતું. આદિ અંત કે મધ્યમાં મંગલાચરણ રૂપે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ જેમાં કરી હેાય એવા ગ્રંથો તેા ઘણા જ હશે. પણ મેં તેા વાનક રૂપે થેાડાક ગ્રંથાનું મંગલાચરણ આમાં આપેલ છે. તે ઉપરાંત નાની મેાટી કૃતિઓ પણ ઘણી જ હશે. આવી કેટલીક કૃતિઓની પ્રેસ કાપી મારી પાસે મૌજૂદ હાવા છતાં તે કૃતિ બહુ મોટી હાઈ, આ પુસ્તકનું કદ વધી જવાના ભયથી તેને મે આમાં આપેલ નથી. ભાવના: અનેક વાર શ ́ખેશ્વરજી જઈ, ત્યાં વધારે વખત સુધી સ્થિરતા કરી, ત્યાંની વમાન સ્થિતિને અનુભવ કરીને તથા અનેક ગ્રંથા અને શિલાલેખાનું અવલાકન કરીને તેમાંથી શખેશ્વરજી સબધ ઐતિહાસિક વર્ણન મેળવીને તે બધું આ પુસ્તકના પહેલા Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં પ્રકરણે પાડીને આપવામાં આવ્યું છે. જ્યારે અનેક ભંડારોમાંની હસ્તલિખિત પ્રતિઓ કે પાનાંમાંથી તથા છપાયેલાં પુસ્તકેમાંથી પણ શ્રી શંખેશ્વરછ સંબંધીની કૃતિઓ મેળવી તેના વિભાગ પાડીને આ પુસ્તકના બીજા ભાગમાં આવેલ છે. તે ઉપરાન્ત પરિશિષ્ટ, શિલાલેખો અને તેનું ભાષાંતર વગેરે આપીને તથા વિષયાનુક્રમણિકા, ગ્રંથ તેમજ કૃતિઓની (ર્તાઓનાં નામ સાથે) સાલવાર અનુક્રમણિકા, ઉપયોગમાં લીધેલા ગ્રંથનાં નામ, સાંકેતિક શબ્દોને ખુલાસે વગેરે આપીને તેમજ ત્યાંના ભવ્ય જિનમંદિરનાં પંદર મનહર ચિત્ર આપીને આ ગ્રંથને યથાસાધ્ય સુંદર અને ઉપયોગી બનાવવા પ્રયત્ન કર્યો છે. આ તીર્થપર શ્રદ્ધા અને ભક્તિ રાખનારા સજજનેને તે આ ગ્રંથ ઉપયોગી થશે જ. ઉપરાન્ત પ્રાચીન ભાષા, રીત-રિવાજે, શિલાલેખે, કૃતિઓ અને પ્રાચ્ય વિદ્યા ઉપર પ્રેમ ધરાવનારા અને તેને જાણવાની ઈચ્છા ધરાવનારા સજ્જનેને પણ આ ગ્રંથ છેડે ઘણે અંશે ઉપયોગી થશે, એમ હું માનું છું. શ્રી શંખેશ્વરજીની યાત્રાએ જનારા યાત્રાળુઓને આ પુસ્તક ત્યાંની બધી માહિતી પૂરી પાડતું હોવાથી સહાયક થશે જ, પરંતુ આ પુસ્તકને ઘરે બેઠાં બેઠાં વાંચનારાઓને પણ શ્રી શંખેશ્વરજીની યાત્રાને આનંદ થોડે ઘણે અંશે તે જરૂર મળશે જ. આ રીતે આ પુસ્તક જૈન સમાજને થોડે ઘણે અશે પણ ઉપયોગી થશે, તે હું મારે પરિશ્રમ સફળ થયો માનીશ. સમસ્ત જૈન સમાજની, તેમાં પણ ખાસ કરીને રાધનપુર, પાટણ અને શંખેશ્વરજીની આસપાસનાં ગામના જેનોની આ તીર્થ પર વિશેષ શ્રદ્ધા અને ભક્તિ હોવાથી આ પુસ્તકની પહેલી આવૃત્તિ જલદીથી ખલાસ થઈ જવાની સંભાવના હોવાથી આની બીજી આવૃત્તિ તાકીદે બહાર પાડવી પડશે, એમ લાગે છે. જે એમ થશે તો તે દરમ્યાન શ્રી શંખેશ્વરછ સંબંધી જે કાંઈ વિશેષ હકીકત અને નવી નવી કૃતિઓ પ્રાપ્ત થશે, તે પણ તેમાં દાખલ કરવામાં આવશે. Page #31 -------------------------------------------------------------------------- ________________ જે અનુલ સગે પ્રાપ્ત થશે તે આ પુસ્તકના પહેલા ભાગમાંથી સંક્ષેપમાં ઐતિહાસિક વર્ણનની અને બીજા ભાગમાંથી પ્રચલિત કૃતિઓને ચૂંટી કાઢીને તેની નાની નાની ટ્રેકટ બૂકે પ્રકટ કરાવવાની ભાવના છે. ધન્યવાદ :-આ પુસ્તકના મેટરને સુંદર રીતે ગોઠવવામાં, પ્રફ સંશોધનમાં અને પુસ્તકને દરેક રતિ આકર્ષક બનાવવાના કાર્યમાં પૂર્ણ સહકાર આપનાર સાયલા (હાલ અમદાવાદ) નિવાસી ન્યાયતીર્થ તર્લભૂષણ પં. રતિલાલ દીપચંદ દેસાઈને, ભંડારો અને ગ્રંથમાંથી કૃતિઓ તથા ઉતારા મેળવવામાં સહાય કરનાર મુનિ વિશાલવિજયજીને, શુદ્ધિપત્રક બનાવી આપનાર લગડી (ભાવનગર સ્ટેટ) નિવાસી વ્યાકરણતીર્થ પંડિત અમૃતલાલ તારાચંદને, મૂ, ના. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના એક જ જાતના બે અલભ્ય જૂના ફોટા મેળવી આપનાર રાધનપુરનિવાસી શ્રીયુત જેશિંગલાલ નેમચંદ ધામીને, સેવાભાવે શ્રી શંખેશ્વરછની પંચતીથી નકશો બનાવી આપનાર વળાનિવાસી ભાવનગર સ્ટેટના એજીનીયર શ્રીયુત મહેતા શાંતિલાલ ગંભીરચંદ રાયચંદને, જે જે ભંડારેની હસ્ત પ્રતિ પરથી કૃતિઓ ઉતારીને આમાં આપવામાં આવી છે તે તે મુનિરાજે અને ભંડારના કાર્યવાહકને, જે જે ગ્રંથિ અને પુસ્તકમાંથી લઈને આમાં ઉતારા તથા કૃતિઓ આપવામાં આવી છે, તે તે ગ્રંથાના કર્તા, સંગ્રાહકે, સંપાદકે અને પ્રકાશકોને, તેમજ આ પુસ્તકને અંગે શ્રી શંખેશ્વરજીમાં દરેક બાબતની માહિતી મેળવવામાં મદદ આપનારા અને આ પુસ્તક લખાતું હતું તે દરમ્યાન વખતો વખત જે જે બાબતોના ખુલાસા પૂછવામાં આવતા તેના વિગતવાર ચીવટથી જવાબ આપના શ્રી શંખેશ્વરજી કારખાનાના હાલના મુખ્ય મુનીમ વસવાળા શા. બાલાભાઈ જોઈતાદાસ, દેસી સરૂપચંદ મમાયા કાલીદાર, સા. જીવરાજ વખતચંદ આંગી કારકૂન અને પલાંસવા (કચ્છવાગડ) વાળા શા. અદેસંગ મંગળછ વાસણ-ગોદડાં કારકૂન તેમજ હરકઈ રીતે Page #32 -------------------------------------------------------------------------- ________________ २५ પણ આમાં મદદ આપનારા બીજા સજ્જતાને ધન્યવાદ આપવાનું કે તેમના યથેાચિત આભાર માનવાનું મારે ભૂલવું ન જોઈએ. આ પુસ્તકમાં શખેશ્વરના જિનમદિરનાં જુદાં જુદાં સુંદર ચિત્રા આપ્યાં છે તેની સાથે શ્રી મૂળનાયકજી ભગવાનનું સુંદર ચિત્ર આપવાની ઘણી જ ઈચ્છા હતી. પણ શ્રી શિંગલાલ ધામી પાસેથી મળેલ ફોટા ઉપરથી સારા ખ્વાક બની શકે એમ ન હેાવાથી અને શંખેશ્વર તીની પેઢીવાળાને તથા અમદાવાદની કમિટિને પુછાવવા છતાં નવા ફૉટા લેવાની રજા ન મળવાથી એ ઇચ્છા જતી કરવી પડી છે. અતેઃ—પૂજ્યપાદ મારા દાદા ગુરુ અને પૂજ્યપાદ મારા ગુરુવર્ષોંની અસીમ કૃપાથી આ પુસ્તકને પૂર્ણ કરીને હું જૈન સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી થયા છું. તેમના ચરણાને વારંવાર નમન કરતા અને શ્રી શખેશ્વરજી સંબધી તથા ખીજા' તીર્થા સબંધી પણ આથીયે સુંદરતમ સાહિત્ય તૈયાર કરીને પ્રકટ કરાવવાનું સામર્થ્ય અપે એવી તે પૂજ્યા પાસે પ્રાર્થના કરતા હું મારું વક્તવ્ય અહીં જ સમાપ્ત કરું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વલભીપુર–વળા (કાઠિયાવાડ) જ્ઞાનપંચમી વીર સં. ૨૪૬૮, ધર્મ સં. ૨૦ વૃદ્ધિ ધમાઁચરણાપાસક– મુનિ જયવિજય. Page #33 -------------------------------------------------------------------------- ________________ [ E ----- -- શંખેશ્વર મહાતીર્થ ભાગ ૧-૨ ની અનુક્રમણિ કા પ્રકાશકનું નિવેદન વગેરે : કુલ પૃષ્ઠ ૪૮ પ્રકાશકનું નિવેદન .. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સ્તુતિ ... - સમર્પણ... ... ... ... ... ... ૯ શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની સ્તુતિ . ••• ૧૦ યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના સામાન્ય નિયમ સહાયકનું ટૂંકું જીવન ••• કિચિઠ્ઠ વક્તવ્ય ... ... ... ... ... ૧૭ અનુક્રમણિકા .. જેમાંથી ઉતારી આપ્યા તે ગ્રંથની સાલવાર અનુક્રમણિકા શંખેશ્વર સંબંધી કૃતિઓની સાલવાર અનુક્રમણિકા ... ઉપયોગમાં લીધેલા ગ્રંથની યાદી - • ••• સાંકેતિક શબ્દને ખુલાસો .• • • ભાગ પહેલો ઈતિહાસવર્ણન-આદિઃ કુલ પૃષ્ઠ ૧૮૮ પ્રકરણ પહેલું તીર્થ • • પ્રકરણ બીજુંઃ શંખેશ્વર ગામ ગામની પ્રાચીનતા અને જાહેરજલાલી શંખેશ્વરની વસ્તી :પ્રકરણ ત્રીજું : રસ્તા ... પ્રકરણ ચોથું : તીર્થની ઉત્પત્તિ . Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨. ૪૭. ૬૪ પ્રકરણ પાચમું : મૂર્તિની ઉત્પત્તિ અને તેને પ્રાચીન ઇતિહાસ આ મૂર્તિની ઉત્પત્તિ .... , ઈતિહાસ .. ••• પ્રકરણ છઠું = પ્રભાવ–માહામ્ય પ્રકરણ સાતમું : ચમત્કાર ... પ્રકરણ આઠમું : અધિષ્ઠાયક દેવે પ્રકરણ નવમું ઃ યાત્રા .. સંધ સાથે મુનિરાજે ... ગૃહસ્થ સંધે મુનિરાજે . . ગૃહસ્થ ... ... પ્રકરણ દસમું : જીર્ણોદ્ધાર . ૧ મંત્રી સજન શેઠને ઉદ્ધાર... ૨ મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને ઉદ્ધાર ૩ રાણું દુર્જનશલ્યને ઉદ્ધાર . 190 ૭૩ ૭પ ૭૫. ૧૮ ૮ . ૪ શ્રી વિજયસેનસૂરિ-પ્રતિષ્ઠિત ઉદ્ધાર આ મંદિરની રચના ૮૩ લંગ ૮૪: ૮૭. ૯૪: ખંડિયેરની સ્થિતિ .. તેના લેખ. .. પ્રકરણ અગિયારમું : નવું મંદિર નવા મંદિરની રચના.... તેમાં આરસનું કામ . તેમાં થયેલું નવું કામ.. તેના શિલાલેખો ... શૃંગારકીની બહાર ૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બારમું : મૂર્તિસખ્યા અને વિશેષ હકીકત ગર્ભાગાર (મૂળ ગભારા) અન્ને ગભારા દેવકુલિકાઓ–દેરીઓ પ્રકરણ તેરમું : ધર્મશાલા અને ખીજા મકાના ❤99 ••• ... અન્ય મકાના જૈન ઉપાશ્રય . જૈન પુસ્તકાલય ચમતરા નારખાનું ભેઊજનશાળા મરણ ચૌદમું : બગીચા અને ગેાચર જમીન ... ખરીચા (નં. ૧) બગીચા (નં. ૨) બગીચા (નં. ૩) ગાચર જમીન પ્રકરણ પંદરમું : મેળા અંતે સભ્યપ્રેમ મેળા રાજ્યપ્રેમ -- 230 વ્યવસ્થા પેઢીનું નામ... સગવડ આવા ખ.. www v0:00 930 ... *** .. ... 939 .. --- ??? FORD ... 990 ... 990 ... : : 200 દાણુ માફ શિશ્નરની સખ્ત મનાઈ રણુ સેાળમું : વહીવટ અને વ્યવસ્થા વહીવટ 200 .. ... 333 ... --- ... ... ... ... ... .. ... ... ... .... ... ... ... .. ... ... ... ... ... ... ... ... ... .... .... ... ... --- . ... 90% ... ... ... ૯૯ ૯૯ ૯૯ ૧૦૦ ૧૦૯ ૧૧૬ ૧૧૬ ૧૧૭ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૧૯ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૨ ૧૨૨ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૭ ૧૨૯ ૧૩૦ ૧૩૦ ૧૩૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ • ૧૩૮ સખાવત , •• ૧૩૪ જરૂરિયાત , ૧૩૪ ઉપસંહાર ... ૧૩૬ પરિશિષ્ટ૧ શિલાલેખ ૧૩૮. નવા મંદિરના લેખે ... ધાતુપ્રતિમાના લેખે - ૪૧ જૂના મંદિરના લેખ.. ૧૪૪ ધર્મશાલા વગેરેના લેખે ૧૪૯ સરઈના લેખો ... ૧૫૧ શિલાલેખનું અવલોકન ૧૫ર નવા દેરાસરના લેખે (અનુવાદ).... ૧૫૩ ધાતુપ્રતિના લેખે (અનુવાદ) ... ૧૫૬ જૂના દેરાસરના લેખ (અનુવાદ) ૧૬૦ ધર્મશાલા વગેરેના લેખે (અનુવાદ) ૧૬૬ સુરભી-સરઈના લેખે (અનુવાદ) ૧૬૭ પરિશિષ્ટ ૨ : શ્રી શંખેશ્વરજીની પંચતીર્થી ચક્કર પહેલું–ઉત્તર દિશાનું . ૧૭૦ ચક્કર બીજું-દક્ષિણ દિશાનું .. ૧૭૫ પરિશિષ્ટ ૩ : શ્રી શંખેશ્વરજીની પ્રદક્ષિણ જધન્ય-લઘુ પ્રદક્ષિણા... • ૧૭૯ મધ્યમ પ્રદક્ષિણ ••• •• .. ૧૮૦ ઉત્કૃષ્ટ-મેટી પ્રદક્ષિણું... પુરવણી.. . .. ••• • • • ૧૮૩ બીજા, છઠ્ઠા તથા નવમા પ્રકરણની પુરવણું પુરવણીનું અનુસંધાન - . " ત્રીજા, છઠ્ઠ, નવમા, દુશમા, અગિયારમા અને પંદરમાં - પ્રકરણને પુરવણું ઉપરાંતને વધારો ૧૫ થી ૧૮૮ ૧૭૦ १७८ . ૧૮૦ . ૧૮૩ ૧૮૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૩૯ જાગ બીજે કહપસ્તેત્રાદિસંદેહઃ કુલ પૃષ્ઠ [૧] પ્રાકૃત-સંસ્કૃત વિભાગ . . ૩ કલ્પ–પ્રબન્ધાદિ ... સ્તોત્ર-સ્તવન-છંદ-ચૈત્યવંદનાદિ ... [૨] પ્રાકૃત–સંસ્કૃત–ઉદ્ધત–વિભાગ - ૩૮ પ્રાકૃત વિભાગ શ્રી અષ્ટોત્તરી તીર્થમાલા .. વિવિધતીર્થકલ્પ ... ... શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન સંસ્કૃત–પઘ-વિભાગ શ્રી શત્રુંજય માહામ્ય (પદ્યબદ્ધ) શ્રી વસ્તુપાલ ચરિત્ર .. ..૪૬,૪૮,૪૯, ૫૦ શ્રી નાભિનંદનજિદ્વારપ્રબંધ ઉપદેશકલ્પવલી ... ••• શ્રી હીરસૌભાગ્ય મહાકાવ્ય તથા ટીકા... શ્રી વિજયપ્રશસ્તિ મહાકાવ્ય શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર દેવાનન્દાન્યુદય મહાકાવ્ય ... જેનસ્તોત્ર-સન્ધહ ભા. ૨ ... ઉદયદીપિકા • • પ્રબંધકેશ ... પુરાતન પ્રબંધ સંગ્રહ શ્રી શત્રુંજય માહાભ્ય (ગદ્યબદ્ધ) ... ૫૮ નેમિનાથચરિત્ર ... ... ૬૪,૬૫ પટ્ટાવલિ સમુચ્ચય ભા. ૧ .. . શ્રાદ્ધવિધિ . ... ૫૧ ૫૩ ૫૪ - પદ ૫૮ પર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પાંડવ ચરિત્ર (ગદ્ય) ... જગડૂચરિત • • [૩] ગુજરાતી–હિંદી વિભાગ શલકાઓ. ૭૧. ••• ૭૭ ૧૦૦ ૧૦૨ ૧૧૭ ૨૩૭ ૨૪૫ સ્તોત્ર ... ચૈત્યવંદન... ચંદ્રાઉલા સ્તવન ••• ચઢાળિયું સ્તવન ... ગૂજરાતી સ્તવન . ૧૩૨ હિન્દી સ્તવન .. ૨૨૯ સ્તુતિઓ 'લાવણી, રાજગીતા પદ વગેરે... ] ગુજરાતી ઉદ્ધત વિભાગ ૨૫૭ સમરાણાસુ ... ૨૫૭ પાર્શ્વનાથ નામમાલા ૨૫૭,૨૫૭ પાર્શ્વનાથ ચરિત્ર ... ચિત્યપરિપાટી ... રાત્રિભોજન પરિહારક–અમરસેન જયસેન રાસ પદ્યવિજયજીનિર્વાણુ રાસ ... ••• ૨૬૧ શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ... વસ્તુપાલ-તેજપાલ રાસ ... વૃદ્ધિવિજયજી રાસ... ••• ••• ૨૬૨ કેવલનાણું બહત ચૈત્યવંદન .... ૨૬૨ પંચકલ્યાણક પૂજા ... . પાર્શ્વનાથજીનાં ૧૦૮ નામને છંદ .. • “.... ૨૬૩ ••• ૨૫૯ ૨૬૦ * • ૨૬૧ ૨૬૨ ૨૬૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ २६७ २७० • ૨૭૦ [૫] અનુપૂર્તિ વિભાગ . . . ૨૪ - ૧ સંસ્કૃત વિભાગ અષ્ટકે છે ... • ••• સ્તુતિઓ • - • • સ્તવન ... . - - ૨ સંસ્કૃત ઉઠ્ઠત વિભાગ લેકપ્રકાશ ... : " ૨૬૯ ઉપદેશપ્રાસાદ . • દિગવિજય મહાકાવ્ય • . . . ૩ ગુજરાતી વિભાગ છો ... ... ... ... ... ર૭૧ સ્તુતિ . -- . .. ••• ૨૮૮ સ્તવન ... ... ... ... ... ૨૮૯ - મંગલાચરણમાં શંખેશ્વરજીના ઉલેખે દ્રવ્યલેકપ્રકાશ, ક્ષેત્ર પ્રકાશ, કાલ પ્રકાશ, ભાવલેકપ્રકાશ, પદ્યબદ્ધ જયાનંદકેવલિચરિત્ર, ગદ્યબદ્ધ જયાનંદકેવલિચરિત્ર, ગદ્યબહ પૃથ્વીચંદ્રચરિત્ર, દેવાનંદ મહાકાવ્ય, ઉપદેશપ્રાસાદ, સૂક્તસંચય, ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ, ભાનુચંદ્રચરિત્ર, ચંદરાજાને રાસ, ચિત્રસેન પદ્માવતી રાસ, રાજસાગરસૂરિનિર્વાણુ રાસ, ચિત્રસેન પદ્માવતી પાઈ, ગુણુવલી રાસ - ૨૮૯થી ૨૯૪ શુદ્ધિપત્રક ... ૨૯૫ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળાનાં પુસ્તકો . મુનિરાજ શ્રી જયન્તવિજયજીનાં પુસ્તકે ૩૦૩-૩૦૪ ૩૦૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આ પુસ્તકમાં જે ગ્રન્થોના ઉતારા આખ્યા છે, તે ગ્રન્થોની સાલવાર (કર્તાનાં નામ સાથે) અનુક્રમણિકા સંવત પ્રન્થનું નામ કર્તા સ્તોત્રક ૪૭૭ (૭) શત્રુંજય માહાભ્ય, પદ્ય ધનેશ્વરસૂરિ ૧૭. ૧૩૦૦ ની અષ્ટોતરી તીર્થમાળા મહેન્દ્રસિંહસૂરિ ૧૪ આસપાસ - ૧૩૬૧ પ્રબન્ધચિંતામણિ મેરૂતુંગાચાર્ય ૪ ૧૩૭૧ લગભગ સમરોરાસુ અંબદેવસૂરિ ૧૩૬ - ૧૩૯૩ નાભિનન્દનજિનહાર ઉપકેશનછીય પ્રબંધ કક્કરિ ૧૪ મી સદી જગડૂચરિત્ર મહાકાવ્ય સર્વાણુંદસરિ ૪૦ ૧૪ મી સદી વિવિધતીર્થકલ્પ જિનપ્રભસૂરિ ૧,૨,૧૫ ઉત્તરાર્ધ : ૧૪૦૫ પ્રબન્ધ કેશ (ચતુર્વિશતિ શ્રી રાજશેખરસુરિ ૩૧ પ્રબંધ) ૧૪-૧૫મી સદી વસ્તુપાલ તેજપાલ પ્રબન્ધા ૧૪૯૭ - વસ્તુપાલચરિત્ર જિનહર્ષગણિ ૧૮,૧૯, ૨૦,૨૧ ૧૫ મી સદી જ્યા-દવલીચરિત્ર મુનિસુન્દરસૂરિ ૧૭૨ ઉત્તરાર્ધ • પદા ૧૫૦૬ શ્રાદ્ધવિધિ રત્નશેખરસૂરિ ૩૮ ૧૫૫૫ ઉપદેશકલ્પવલી ઈંદ્રીંસગણિ ૧૬૬૦ પાંડવચરિત્ર, ગદા ૫. દેવવિજયગણિ ૩૯ ૧૬૭૫ લગભગ હીરસૌભાગ્ય મહાકાવ્ય દેવવિમળ ૨૪ ૩૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ * . સંવત ગ્રન્થનું નામ હર્તા સ્તોત્રક ૧૬૮૮ લગભગ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય હેમવિગણિ- ૨૫ ગુણવિજયગણિ ૧૬૮૯ ઉત્તરાધ્યયન સતતિ પ. ભાવવિજયગણિ ૧૭૮ ૧૬૯૮ નેમિનાથચરિત્ર, ગદ્ય ગુણવિજય ૩૪,૩૫ પાર્શ્વના ચરિત્ર જ્ઞાનકુશળ ૧૩૮ ( શં. પા. પ્રબંધ) ૧૭૦૮ દિવ્યલોકપ્રકાશ ઉપા. વિનયવિજયજી ૧૫૪,૧૬૫ ક્ષેત્રપ્રકાશ ૧૬૬,૧૬૭. ૧૭મ ૧૭૦૮ ૧૬૮ ૧૭૦૮ કાલલોકપ્રકાશ ૧૬૯ ૧૭૦૮ ભાવલેકપ્રકાશ ૧૭૦,૧૭૧ ૧૭૧૭ ચંદરાજાને રાસ વિદ્યારૂચિ મુનિ ૧૮૦ ૧૧૭ ચિત્રસેન પઢાવતી રાસ હસ્તિસૂચિ મુનિ ૧૮૧ ૧૭૨૧ પહેલાં રાજસાગરસૂરિનિર્વાણ- મુનિ હેમસૌભાગ્ય ૧૮૨ રાસ ૧૭૨૧ પાર્શ્વનાથ નામમાળા ઉપા. મેઘવિય ૧૩૭,૧૩૮ ૧૭૨૧ વસ્તુપાલ-તેજમલ રાસ મેરુવિજય ૧૪૪ ૧૭૨૩, ચૈત્યપરિપાટી. પં. મહિમ, ૧૪૦ ૧૭૨૭ દેવાનંદ મહાકાવ્ય ઉપામેધવિજય ૨૭,૨૮, ૧૭૫ છે આસપાસ ઉદયદીપિકા ૩૦ દિગવિજય મહાકાવ્ય ૧૭૩૯ ચિત્રસેન–પદ્માવતી દીપસૌભાગ્યમુનિ ૧૮૩ ચોપાઈ ૧૮મી સદીને શ્રી ભાનુચન્દ્રચરિત્ર સિચિનરાણિ ૧૯ પ્રારંભ Page #42 -------------------------------------------------------------------------- ________________ સંવત્ ૧૮ મી સદી પૂર્વાધ ૧૭૫૧ ૧૭૫૯ ૧૭૬૯ ૧૭૮૨ ૧૮૪૩ ૧૮૮૨ ३५ . ક્રૂ સી સદી સ્વામ મન્થનું નામ તપાગણપતિગુણપદ્ધતિ ઉપા. ગુવિજય ૩૬-૩૭ જિનવિજય ગુણાવલી રાસ અમરસેન જયસેન રાસ...જિનહ ઉપદેશપ્રાસાદ પૃથ્વીચન્દ્રચરિત્ર, ગદ્ય આસપાસ પદ્મવિજયજીનિર્વાણ રાસ જયાન કૈવલિચરિત્ર, ગદ્ય સાસ થય કુવલનાણી બૃહત્ ચૈત્ય વન શ્રી વૃદ્ધિવિજયજી રાસ શ્રી ત્રુજયમાહાત્મ્ય, ગદ્ય ૧૮૪ ૧૪૧ ૧૪૫ સુખસાગર સરત્નકવિ 3.3 વિજયલક્ષ્મીસૂરિ ૧૫૫,૧૭૬ ૫.રૂપવિજયગણિ ૧૭૪ ૧૪૨ : 39. ૫.પદ્મવિજયર્માણ ૧૭૩ સંગ્રા. મંગલવિજયજી ૧૭૭ ૧૪૬ Page #43 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં શંખેશ્વર પાર્શ્વનાથ સંબંધી જે કૃતિઓ આપી છે, તેની સાલવાર (કર્તાનાં નામ ' સાથે) અનુક્રમણિકા સંવત કૃતિનું નામ કર્તા તેત્રાંક ૧૩મી સદીની શ્રી પાર્શ્વનાથસ્તોત્રમ આહાદન મંત્રી ૨૬ આસપાસ ૧૪મી સદી શં. પા. સ્તવન અનિચન્દ્રસૂરિ ૧૭મી સદી (2) ક. પા. સ્તવન મુનિ લાલવિજય . ૬૫ ૧૬૧૦ શં. પા. ઉત્પત્તિ સ્ત, હંસભુવનસૂરિ ૧૬૪૭ શું. પા. સ્તવન વિદ્યાચલ્મણિ ૧૬૫૪ . પા. સ્તવન જયવિમલગણિ ૧૬૬૦ શું. પા. સ્તવન મુનિ વિદ્યાચન્દ્ર ૧૯૬૦ શં. પા. છંદ સુખસાગર (2) ૧૬૧ ૧૬૭૧ સં. પા. ચંદ્રાઉલા સ્ત- કવિ રાજપાલ ૧૬૮૭ . પા. સ્તવન પં. શુભવિજય ૧૭મી સદી શં. પા. સ્તવન મુનિ વિજય (2) , ઉત્તરાર્ધ શ્રી પાર્શ્વ સતતીથી સંધવિજયગણિ ૨૯ સ્તવન , શ. પા. સ્તુતિ ધનહર્ષવિજય ૧૨૪ १७०८ પુણ્યકલશ ૧૧૩ ૧૭૧૨ શં. પા. છંદ લબ્ધિસૂચિ ૧૫૮ ૧૭૩૨. પહેલાં શું. પા. સ્તવન ગુણવિજય ૧૭૪૨ શું. પા. દ નિત્યવિજય ૧૭૫૦ આસપાસ શું. પા. છંદ ઉપાડ ઉદયરત્નગણિ ૪૩,૪૪ ૧૮મી સદી પૂર્વાર્ધ શં. પા. સ્તવન મુનિ ઉદય ૫૪ ૧૩ , સ્તવન ૬૪ ૮૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સંવત કૃતિનું નામ . ર્તા સ્તોત્રક ૧૮મી સદી પૂર્વાર્ધ શં. પા. સ્તવન મુનિ ધર્મવન - ૫૮ » , શં. પા. રસ્તવન પં. ચારિત્રસાગર ૮૦ , , શં. પા. રાજગીતા વાચક ઉદયવિજય ૧૩૨ ? ૧૭૫૦ની આસ- શં. પા. છંદ * જિનહરખ પાસ (2) , , (૭) શં. પા. સ્તોત્ર ... - પરે આ છે , (૨) શં. પા. સ્તવન - ૧૬૪ ૧૭૬૧ શું. પા. સ્તવન | મુનિ અમરચંદ્ર ૧૧૧ ૧૭૬૯ સં. પા. શલોકે ઉપા. ઉદયરત્ન ૪૧ શે. પા. અષ્ટક મુનિ સુખસાગર ૧૫૦ ૧૭૭૮ પહેલાં . પા. સ્તવન વિજયાણંદસૂરિશિષ્ય - ૬૮ ૧૭૮૨ આસપાસ શું. પા. સ્તંત્ર હંસર છે સં. પા. છંદ ૧૭૮૪ લગભગ શં. પા. સ્તવન મુનિ દીપવિજય ૧૭૮૪ શં. પા. શલોકો મુનિ દીપવિજય ૧૭૮૬ પહેલાં શં. પા. છંદ શીલમુનિ ૧૭૮૯ શં. પા. છંદ જીવનવિજય ૧૭૯૦ પા. સ્તવન મુનિ લિમ્બિવિજય ૮૨ ૧૮મી સદી શં. પા. તેત્ર ઉપા. યશવિજય ૬ છે છે () શં. પા. સ્તવન » , . પા. સ્તવન ઉ૫. ઉદયવિજયગણિ ૧૦ , સં. પા. સ્તવન જ્ઞાનવિમલસરિ ૭૩ થી ૯ , શં. પા. સ્ત(હન્દી) ઉપા. યશવિજય ૧૧૪ શં. ૫. સ્તુતિ નવિમલ " , ૧૨૬ ૧૫૭ ૪૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૦ ૧૩૫ સચ કૃત્તિનું નામ કા ગાંઠ ૧૮મી સદીશ. પા ચઢાળિયું, અવિશ્વ પN. - ઉત્તરાઈ સ્તવન . ' , , સં. પા. સ્તવન . ૮૪ ૧૯૧૮ . . છંદ કનક રત્ન શં. પા. સ્તવન ઉપાટ રાજવિજયગણિ ૬૭ દિ૩૪ . પા. સ્તવન , પં. પવિગણિ ૮૫ શં. પા. સ્તવન પં. મલ્લકચંદ ૧૮૫ર . પા. સ્તવન વિજયમુનિ ૯૨ ૧૮૫ર આસપાસ એ. પી. સ્તુતિ ૧૨૯ , , , મા. જસ્ત (હિન્દી) માણિક્યવિજય ૧૧૫ : , ,() શં. ૫. કવિત્ત રંગવિજ્ય ૧૮૭૭ ક. પા. સ્તવન પં. વીરવિજયગણિ ૧૮૭૭ આસપાસ શં. પા. પદ ૧૩૩ ૭૭ , સં. પા. સ્તવન + ૯૨,૯૫ ૧૮૭૮ શં. પા. સ્તવન ૧૮૮૧ પાર્શ્વનાથજી છંદ' ઉત્તમવિજય ૧૪૮ ૧૮૮૨ આસપાસ શં, પા. લાવણું ૫. વિજયણિ ૧૦૧ શું. પા. સ્તવન ૬૯૧૧ , શં. પા. ચૈત્યવંદન ૧૮૮૮ પહેલાં છે. પાક સ્તવન કુંવરવિજયશિષ્ય ૧૨ ૧૮૮૯ પંચકલ્યાણુપૂજાને પં. વીરવિજયગણિ ૧૪૧ ૮મી સદી સં. પા. સ્તવન કૃષ્ણવિજયશિષ્ય ૧૦૦ જામી સદી જા. રાવત : મેહનવિજય ૭૨ - -: ઉત્તરાર્ધ ' . . . . . . ૯૬ થી ૯ ' ' > > શં. પા. સ્તવન પ૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૩ સંવત કૃતિનું નામ તો સ્તોત્રક ૧૯૦૦ આસપાસ શં. પા. સ્ત” (હિન્દી) ચિદાનંદજી ૧૧૯ ૧૯૪૪ શં. પા. સ્તo (હિન્દી) હર્ષવિજયજી ૧૨૩ ૨મી સદી . પા. સ્તવન વિજયાનંદસૂરિ ૧૨૦, પૂર્વાધ (હિન્દી) (આત્મારામજી મ.) ૧૨૧,૧૨૨ ૧૯૬૦ - સં. પા. અષ્ટક વિજયધર્મસૂરિજી ૧૨ રહ૭૭ શે. પા. સ્તવન ૧૦૭ શે. પા. જિનસ્તવ ૯,૧૦ ચૈત્યવંદન . પા. સ્તુતિ લેક શં. પા. છંદ પં. સુખચંદ શું. પા. છંદ મુનિ મેધરાજ સં. પા. છંદ શું. પા. સ્તવન સકલચંદ્ર થશે. પા. સ્તવન મેતિસારમુનિ શે. પા. સ્તવન દાનવિજય શે. પા. સ્તવન અમરરત્નસૂરિ એ. પા. સ્તવન કાંતિવિજેય શં. પા. સ્તવન મુનિ રંગવિજય ૮૯,૯૦ શં. પા. સ્તવન ન્યાયસાગર ૧૦૧ શં. પા. સ્તવન પુણ્યસાગસૂરિ 8. પા. સ્તવન દે ૧૦૪ શું. પા. સ્તવન ધર્મચન્દ્ર ૧૦૫ શું. પા. સ્તવન ખુશાલચંદ શું. પા. સ્તવન * ૧૦૦ 8. પા. સ્તવન ૧૦૦ t ૭૦ ૮૩ ૧૦૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૧૦ કૃતિનું નામ તેવાંક શું. પા. સ્તવન શં. પા. સ્તવન (હિન્દી) રંગવિજય : ૧૧૬ શું. પા. સ્તવન (હિન્દી) શ્રી પ્રભુ ૧૧૮ 8. પા. સ્તુતિ હસરત્ન છે ૧૨૫ સ્તુતિ ઉપા. તેજરૂચિ ૧૨૭ 8. પા. સ્તુતિ નયવિજય ૧૨૮ શું. પા. સ્તુતિ તત્વવિજય ૧૩૦ સં. પા. વિનતિ ૧૩૪ શું. પા. અષ્ટક ભાવપ્રભસરિ ૧૪૯ સ્તુતિ ૧૫૧ 8. ૫. સ્તુતિ ૧૫ર . પા. સ્તવ ૧૫૩ શું. પા. છંદ નયપ્રમોદ ૧૫૯ શું. પા. છંદ મુનિ લાભવૃદ્ધ . પા. છંદ શં. પા. સ્તુતિ લક્ષ્મી રતન સં. પા. સ્તવન ભાવપ્રભસૂરિશિષ્ય ૧૪૩ પુણ્ય . ૧૬૨ છે Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧ ઉપગમાં લીધેલા ગ્રન્થની યાદી ! ૧ અષ્ટોત્તરી તીર્થમાળા | ૧૮ ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ ૨ અમરસેન જયસેન રાસ સંગ્રહભા. ૩ (શિ. લું.) ૩ અભિધાનચિત્તામણિ સટીક ૧૯ ચૈત્યવંદન સમુચ્ચય (જાર) * ૪ અંચળગીય પંચપ્રતિ- ૨૦ ચૈત્યપરિપાટી કમણુસૂત્ર ૨૧ જગડુચરિત્ર મહાકાવ્ય ૫ અંચળગચ્છીય બૃહત્ પટ્ટા- ૨૨ જયાનંદકેવલિચરિત્ર, ગદ્ય વલી, ભાષાન્તર - પદ્ય - કે ઉપદેશકલ્પવલ્લી ૨૩ જેસલમેર શિલાલેખ સંગ્રહ ૭ ઉપદેશપ્રાસાદ, ભા. ૧ (૫. ના.) ૨૪ જૈન સ્તોત્ર સંગ્રહ, ભા. ૨ ૮ ઉપદેશપ્રાસાદ ભા. ૪ (ય. વિ. ચં. ) ૯ ઉદયદીપિકા ૨૫ જેન પ્રબોધ, ભા. ૧ ૧૦ ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિ (પં. ૨૬ જેન ગુર્જર કવિઓ, ભા. ૧ ભાવવિજય ગણ) , ભા. ૨ ૧૧ એતિહાસિક રાસ સંગ્રહ, ૨૮ જૈન રાસમાળા, ભા. ૧ ભા. ૩ (ય. વિ. ચં.) | (સં. મે. દ. દે.) ૧૨ કલ્પસૂત્ર મૂળ, પાર્શ્વ. ચ. ર૯ જૈન સાહિત્ય સંશોધક, ભા. ૧૩ કાલપ્રકાશ ૧ અંક ૧-૪ (ત્રિમાસિક) ૧૪ ગુર્જર સાહિત્ય સંગ્રહ * ૩૦ જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૫ ગુજરાતનાં એતિહાસિક સા- ૧, અંક ૫ (માસિક) . ધને, વિભાગ ૧-૨ | ૩૧ જૈન . કે. હેરલ્ડ, સચિત્ર ૧૬ ચઉપન્ન મહાપુરિસ ચરિયું ખાસ ઐતિહાસિકસાહિત્ય પ્રાકૃત (શિલાંગાચાર્ય) અંક, જુલાઈ-ઑક્ટોબર. ૧૯૧૫. ૧૭ ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ | ૩૨ જેન તેંત્ર સંદેહ, ભા. ૧ સંગ્રહ ભા. ૧ (શિ. લું) 1 (પ્ર. સા. ન.) Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જૈન સ્તોત્ર સદેહ, ભા. ૨ ( ૪૯ ત્રિ. શ. પુ. ચ. મહાકાવ્ય, (મ. સા. ન.) પર્વ ૯ (હિમચંદ્રાચાર્ય) ૩૪ જૈન કાવ્ય પ્રકાશ, ભા. ૧ ૫૦ સૈલેમપ્રકાશ (હેમપ્રભસરિ) (ભી. મા.). ૫૧ દિગ્વિજય મહાકા” (અપ્રકટ) ૩૬ જૈન વાર્ષિક ઉત્તમ પ પર દીક્ષાવિધિ (ય. વિ. .) * (મા. ઉ. રા.) ૫૪ દેવવંદનમાળા ૩૭ જેન યુગપુસ્તક ૪ (માસિક) . પ૪ દેવાનંદ મહાકાવ્ય (સં. ૩૭ જૈન સાહિત્ય સધક, બે. જી. દેસી) - ખંડ ૧ અંક ૨ (માસિક) ૫ કવ્ય પ્રકાશ ૨૮ જેન સાહિત્ય સંશોધક, પ૬ નાભિનંદનજિદ્વાર પ્રબંધ ખ૩ ૧ અંક ૩ (માસિક) ૫૭ નેમિનાથ ચરિત્ર, પ્રાકૃત, ૩૯ જેન પ્રશસ્તિ સંગ્રહ, ભા.૧ હસ્તલિખિત (માલધારી ૪૦ ,, , , ભા. ૨ ૪૧ જૈન ધર્મ પ્રકાશ પૃ. ૫૬, હેમચંદ્ર) અંક ૧૦ (માસિક) ૫૮ નેમિનાથ ચરિત્ર, ગદ્ય ૪૨ ઢીગ્નેમેટ્રીકલ સર્વેને અં (ગુણુવિજય) * ગ્રેજી નકશે (English ૫૯ મિનાથ ચરિત્ર, પદ્ય Map) (ઉપા. કીર્તિવિજયજી) ૪૩ તપારાણપતિગુણમહતિ ૬૦ મિનિર્વાણું (વાર્ટ) ૪૪ તપાગચ્છ પટ્ટાવલી ૬૧ પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧ ૪૫ તીર્થંકર ચરિત્ર ( અમર- ૬૨ પાનસ્થ જૈન ભાંડાગારીય ચંદ્રસૂરિ) સન્યસચિન ૪૬ તીર્થ ગાઈડ ૬૩ પવિજયજી નિર્વાણ રાસ ૪૭ ત્રિ. શ. પુ. ચ. મહાકાવ્ય, કજ પંચ પ્રતિક્રમણ સૂત્ર પર્વે ૧ ( હેમચંદ્રાચાર્ય) ( અ. શા. પ્ર. ચં.) ૪૮ ત્રિ. શ. મુચ, મહાકાવ્ય, | ૬૫ પાંડવરિત્ર માત્ર - પર્વ ૮ (હેમચંદ્રાચાર્ય) | મિ. શુભવર્ધન ગાણી) Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૬ પાંડવચરિત્ર મહાકાવ્ય ૮૩ મણિભદ્રાદિકના છંદો,ભા. જ (માલધારી શિદેવપ્રભસરિ) ૮૪ મન્નાધિરાજ ચિન્તામંણિ પાર્શ્વનાથ નામમાળા (પ્ર. સા. ન.) • ૬૭ પાંવસ્ત્રિ , ગદા (યવિ.ગ્રં.) ૮૫ માધવાનલ ચતુષ્પદી ૬૮ પાર્શ્વનાથચરિત્ર (શં. પા. ૮૬ રત્નસાગર, ભા. ૧ પ્રબન્ધ) (જ્ઞાનકુશળ) : ૮૭ રાસમાળા (ઉં. ફાર્બસ) ૬૯ પુરાતન પ્રબંધ સંગ્રહ ૮૮ વસ્તુપાલચરિત્ર (જિન| (i.જિ.વિ.) ૭૦ પૃથ્વીચરિત્ર, ગલ હર્ષગણિ) ૭૧ પ્રબન્ધ કેશ–ચતુર્વિશતિ ૮૯ વસ્તુપાલપ્રબન્ધ પ્રબન્ધ (સં. જિ. વિ.) ૯૦ વસ્તુપાલ-તેજપાલ રાસ ૭૨ પ્રબન્ધચિન્તામણિ, ભા. ૧ (મેરુવિજય) (સં. જિ. વિ) ૯૧ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય ૭૩ પ્રકરણાદિ વિચારગર્ભિત ૯૨ વિજયદેવસૂરિ માહાભ્ય,ભા.૧ સ્તવન સંગ્રહ(રે. ધ.પ્ર. સ.) ૯૩ વિચાર સાર પ્રકરણ ૭૪ પ્રદ્યુમ્નચરિત્ર (રત્નચંદ્રગણી) (પ્રદ્યુમ્નસૂરિ) ૭૫ પ્રવચનસારોદ્ધાર સટીક ૯૪ વિવિધતીર્થકલ્પ (એ. સે. ૭૬ પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ બેંગાલ, સિં. J.) ૭૭ પ્રાચીન જૈન લેખ સંગ્રહ, ૯૫ વિવિધ પૂજા સંગ્રહ ભા. ૨ (સં. જિ. વિ.) ૯૬ વિહાર વર્ણન, ભા. ૨ ૭૮ પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ | (જ.વિ. અપ્રકટ). ૭૯ પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ, ૯૭ વીરવિજય રાસ ભા. ૧ (શેઠ જ. ભ.) ૯૮ વીરવંશાવળી • પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ૯૯ વૃદ્ધિવિજ્યજી રાસ (કવિ - ભા. ૧ (ય. વિ. ઍ.) સુખલાલ) ૮૧ ભાવલેકપ્રકાશ ૧૦૦ વૈરાગ્ય ભાવના ૮૨ ભાનુચંદ્ર ચરિત્ર ૧૦૧ શત્રુંજયમાહાભ્ય, ગદ્ય (સં. મ.દ. દે) U ૧૦૨ શત્રુંજય માહાભ્ય, પદ્ય Page #51 -------------------------------------------------------------------------- ________________ * ૧૦૩ શલકા સંગ્રહ (ભી, મા.) | ૧૦૯ સૂક્તસંચય (સંગ્રાહક '૧૦૪ શખેશ્વર પાર્શ્વનાથ (મ. | મંગળવિજયજી) ન્યા. શાહ) | ૧૧૦ સ્તવનાદિ સંગ્રહ (સં. ૧૦૫ શં. પા. પંચકલ્યાણક |. : પિ. સા. શાહ) - ગર્ભિત પ્રતિષ્ઠા ક૫, હસ્ત- | ૧૧૧ સ્તોત્ર સમુચ્ચય (સં. ચતુરવિજયજી) ૧૦૬ શિલાલેખ સંગ્રહ (પૂ. ના.) | ૧૧૨ હીરસૌભાગ્ય મહાકાવ્ય ૧૦૭ શ્રાદ્ધવિધિ ૧૧૩ ક્ષેત્રલોકપ્રકાશ. ૧૦૮ સમરારાસ . લિખિત Page #52 -------------------------------------------------------------------------- ________________ T સાંકેતિક શબ્દોને ખુલાસે જ અ. – અક્ષર | જે. ધ. મ. સ. – જૈનધર્મ. અ. શા. પ્ર. નં. -અધ્યાત્મ જ્ઞાન | પ્રસારક સભા , પ્રસારક મંડળ જે. . . - જેન વેતામ્બર, અં.– અંક | મૂર્તિપૂજક આ. મ. – આચાર્ય મહારાજ જે. જે. ક. – જેન વેતામ્બર . આ. શ્રી. - આચાર્યજી શ્રીમાન કૅન્ફરન્સ ઉ; ઉપા.– ઉપાધ્યાય ઠે. – ઠેકાણું એ. સે. બેં. – એસિયાટીક સે તા. – તારીખ સાયટી ઑફ બેંગાલ ત્રિ. શ. પુ. ચ. – ત્રિષષ્ટિ શએ. ગુ. હ. વિ. – ઐતિહાસિક લાકા પુરુષ ચરિત્ર. ગુજરાતી હસ્તલિખિત વિ નં. – નંબર : જયાદિ પરિ. – પરિશિષ્ટ કા. - કારતક માસ પ. - પંડિત, પંન્યાસ. ગ. - ગણિ પા. જે. ભં. ડી. કર્યો. વૈ. - ઝં. - ગ્રંથાસંકુલ સંખ્યા. પાટણ જૈન ભંડાર ડીરેકટરી ગા. એ. સિ. - ગાયકવાડ - . કૅટલેગ વેલ્યુમ. * * રિયન્ટલ સીરીઝ. પુ. – પુસ્તક ચ. – ચરિત્ર - પૂ. ના. – બાબુ પૂરણચંદ્ર' જ. ભ. – શેઠ જમનાભાઈ ભ નાહર ગુભાઈ પૃ. – પૃષ્ઠ જ. વિ. - જયન્તવિજય પિ. સા. - પિપટલાલ સાકરચંદ જિ. વિ.– શ્રીમાન જિનવિજયજી શાહ Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્ર; પ્રકા. – પ્રકાશક વિ. . - વિક્રમ સંવત છે. છ. – પં. બેચરદાસ છવ- | શં; શખે. – શંખેશ્વર - રાજ રસ | જ. પા. શરે પાશ્વ - શખેભ. - ભગવાન શ્વર પાર્શ્વનાથ ભા. - ભાગ. શ. મ. પ્ર. ભા. શંખેશ્વર મહાભ. મા – હરીમસિંહ માણેક | તીર્થ પ્રથમ ભાગ મ. – મહારાજ શા સા. શાહ મ. ન્યા. – મણિલાલ ન્યાલચંદ શિ. લે. - શા. શિવનાથ લંબાજી * શાહ શ્લે. - શ્લેક મા. ઉ: રા. - માસ્તર ઉમેદચંદ શ્રી. – શ્રીમાન, શ્રીયુત - રાયચંદ સં. – સંપાદક મુ; મુ. મ. – મુનિ મહારાજ સં. – સંવત મૂ. ના, - મૂળ નાયક સંગ્રા. - સગ્રાહક મેં દે - શ્રી મેહનલાલ દલી- સા. ન. – સારાભાઈ મણિલાલ નવામાં ચ. વિ. સં. – યશોવિજય જેને સિ. 2. – સિંઘી જેન ગ્રન્થમાળા ગ્રંથમાળા. સુ. – સુદિ ૩. – રૂપિયા સ્ત. – સ્તવન લિ. - લિંબિત સ્તે. - ઑત્રાંક ના ઉતારા અને કૃતિઓને આપેલ નંબર લે છે. ન. – લેખ નંબર સ્વ. - સ્વસ્થ વ. - વિધિ હ. લિ. – હસ્તલિખિત વા – વાચનાચાર્ય, વાચક | શા. વિ. ૨. શા. - શ્રી વિ – વિજય જ્ઞાનવિમલસરિ જ્ઞાન ભંડાર Page #54 -------------------------------------------------------------------------- ________________ शर्केश्वर महातीर्थ ___ भाग पहेलो [इतिहास-वर्णन-आदि ] Page #55 --------------------------------------------------------------------------  Page #56 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થાંનાં વિવિધ જાતનાં મનોહર શિખરા [ મદિરના મુખ્ય પ્રવેશદ્વારની છત ઉપરથી લીધેલ બન્ને સભામંડપેા, ગૃઢ મંડપ મૂળ મંદિર તથા ભમતીની દેરીએ ઉપરનાં વિવિધ શિખરાનું દૃશ્ય. જીએ પ્ર.૧૧.પૃ.૯૪ ] Page #57 -------------------------------------------------------------------------- ________________ દેવિમાન જેવુ મનેાહર જિનમદિર [ કમ્પાઉન્ડની જમણી બાજુના નગારખાના ઉપરી લીધેલ દૃશ્ય. જીએ પ્ર. ૧૧] Page #58 -------------------------------------------------------------------------- ________________ श्रीशंकेश्वरपार्श्वनाथाय नमो नमः । श्रीमद्विजयधर्ममूरिगुरुभ्यो नमः। शर्केश्वर महातीर्थ [મા પ્રથમ ] પ્રકરણ પહેલું : તીર્થ જે તારે તે તીર્થ અથવા જેનાથી તરીને સામે કિનારે પહેચાય તેનું નામ તીર્થ. જેમ સરવર કે નાની નદીઓ ત્રાપા કે તુંબડાથી પાર કરી શકાય છે, મોટી નદીઓ કે સમુદ્ર ઉપર બાંધેલા પુલ મારફત તેને સામે કાંઠે પહોંચી શકાય છે તેમ ભવ્ય પ્રાણીઓ જેનાથી સંસારરૂપી સમુદ્રને તરીને સામે કાંઠે અર્થાત્ મેક્ષમાં પહોંચી શકે તેનું નામ તીર્થ કહેવાય છે. તીથે બે પ્રકારનાં છે: એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીર્થે. શ્રી તીર્થકર ભગવંતોએ સ્થાપન કરેલ ગણધર ભગવંત અને ચતુર્વિધ શ્રીસંઘ એ જંગમતીર્થ છે, જ્યારે ચોવીશે તીર્થકર ભગવંતેનાં પાંચે કલ્યાણકની ભૂમિએ, તીર્થકર મહારાજાઓનાં ચરણકમળથી પવિત્ર થયેલી Page #59 -------------------------------------------------------------------------- ________________ [ 2 ]– – [ રેશ્વર મહાતીર્થ ભૂમિઓ, ઘણું જીના આત્મકલ્યાણમાં સાધનભૂત બનેલી ભૂમિઓ અને જિનેશ્વર ભગવતેનાં મંદિર વગેરે સ્થાવર તીર્થ છે. સ્થાવર તીર્થોમાં અત્યારે ૧ શત્રુંજય, ૨ગિરિનાર, ૩ અબુદાચળ (આબુ), ૪ સમેતશિખર અને ૫ અષ્ટાપદ-આ પાંચ સર્વશ્રેષ્ઠ મહાતીર્થો ગણાય છે; જ્યાંથી ઘણા તીર્થકર ભગવંતે, ગણધર મહારાજે અને મુનિમતંગજે મેક્ષે ગયા છે અને ઘણું ભવ્ય પ્રાણીઓએ પોતાનું આત્મકલ્યાણ સાધ્યું છે. તે ઉપરાંત જે મંદિરમાંની શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિઓ ઘણું કાળની જૂની હાય, દેથી પ્રાપ્ત થઈ હોય, જેના અધિષ્ઠાયક દેવ જાગતા હોય અર્થાત્ ભક્તોનાં વિનિને દૂર કરીને તેમના ઈચ્છિત મનેરને પૂર્ણ કરતા હોય તે પણ મહાતીર્થો કહેવાય છે. ભારતવર્ષમાં આ કાળમાં આવાં મહાતીર્થોમાં શ્રી શંખેશ્વર મહાતીર્થ અગ્ર સ્થાન ભોગવે છે. આ તીર્થ ક્યાં આવ્યું છે અને એ શાથી મહાતીર્થ મનાય છે? વગેરે હકીક્ત આગળનાં પ્રકરણો વાંચવાથી જાણવામાં આવશે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજુ : શંખેશ્વર ગામ ઉત્તર ગુજરાતમાં થોડો ભાગ વઢિયાર (વૃદ્ધિકાર) દેશ એ નામથી બહુ પ્રસિદ્ધિમાં આવેલ છે. તેનું મુખ્ય શહેર રાધનપુર છે. તે રાધનપુર સ્ટેટના મુંજપુર મહાલમાં શંખેશ્વર નામનું પ્રાચીન, સુંદર અને રળિયામણું ગામ આવેલું છે. આ ગામનું શંખપુર એવું નામ ઘણું પ્રાચીન શિલાલેખો અને ગ્રંથોમાં મળે છે. એટલે મૂળ તે આ ગામનું નામ શંખપુર હોવું જોઈએ, પરંતુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને મહિમા બહુ વિસ્તાર પામવાથી આ ગામનું નામ પાછળથી શંખપુરને બદલે શંખેશ્વર પડી ગયું હોય એમ લાગે છે. શંખેશ્વર નામ ક્યારથી પડ્યું તે નકકી કહી શકાય તેમ નથી; કેમકે છેલ્લા કેટલાક સિકાઓથી આ ગામનું નામ શંખેશ્વર ચાલુ હોવા છતાં પણ આનું શાસ્ત્રીય નામ શંખપુર હોવાથી આધુનિક લેખકે પણ પોતાના ગ્રંથ કે સ્તવનાદિમાં શંખપુર તરીકે પણ આ ગામને ઉલ્લેખ કરે છે. ગામની પ્રાચીનતા અને જાહોજલાલી શ્રી શંખેશ્વર મહાતીર્થને એતિહાસિક કાળ, મહામંત્રી સજજનશાહે વિ. સં. ૧૧૫૫ માં શંખેશ્વરજીમાં મંદિર ૧ “અંચળગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાન્તર. પૃ. ૭૪, તથા તેત્રાંક-૪૧, ૪૨, ૪૭, ૫૦, ૫૩, ૫૪, ૯૮, ૧૬૩ વગેરે અનેક તેત્રો અને ગ્રંથમાં વઢીઆર દેશને ઉલ્લેખ મળી આવે છે. ૨ ઑત્રાંક–૧, ૨, ૩૫, ૧૩૯, ૧૪૮, ૧૫૧, ૧૫૩, ૧૫૮ વગેરે ઘણે ઠેકાણે શંખપુર નામ આપેલ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] – – કેશ્વર મતીર્થ બંધાવ્યું ત્યારથી શરૂ થાય છે. પરંતુ તે પહેલાં પણ, શંખેશ્વર ગામની જાહોજલાલી બહુ સારી હતી, એમ નીચેની બીનાથી જાણી શકાય છે. ચરમ તીર્થનાયક, શ્રી વીર ભગવાનથી ૩૫મી પાટે થયેલા અને જેઓ વિ. સં. ૯૪ માં વિદ્યમાન હતા તે શ્રીમાન ઉદ્યોતનસુરિજીના પરિવારમાંના, ચોરાસી આચાર્યોમાંથી તેમના મુખ્ય પટ્ટધર શ્રીમાન સર્વદેવસૂરિજી સપરિવાર વિહાર કરતા કરતા અહીં (શંખેશ્વર) આવીને (લગભગ વિ. સં. ૧૦૨ભાં) ચોમાસું રહ્યા હતા. તેમણે પિતાની છેલ્લી જીદગી કદાચ શખેશ્વરમાં જ વીતાવી હશે, અથવા તો ત્યાંના શ્રાવકેના આગ્રહથી તેઓ વખતોવખત ત્યાં પધારતા હશે. તેથી તેમની પરંપરાના મુનિઓ શંખેશ્વરગથ્વીય તરીકે ઓળખાવા લાગ્યા. અર્થાત્ આ શંખેશ્વર ગામના નામ ઉપરથી શંખેશ્વર ગછ નીકળે. • આ શ્રીમાન સર્વદેવસૂરિજી શ્રી શંખેશ્વરજીમાં ચોમાસું રહ્યા હતા, તે વખતે તેમણે લહિયાણપુર (મારવાડ)ના ત્યાં આવેલા રાજાને ચમત્કાર દેખાડી, પ્રતિબંધ કરી શ્રાવક બનાવીને બાર વ્રત ઉચ્ચરાવ્યાં હતાં. પાંચ વર્ષ બાદ તે રાજા પાછો મિથ્યાત્વી થઈ જવાનું સાંભળવાથી શ્રી સર્વદેવસૂરિજી મહારાજે પોતાની આર્ષણ વિદ્યાના બળથી તે રાજાને શખેશ્વર ગામમાં પોતાના ઉપાશ્રયમાં આકષી મંગાવીને ઉપદેશ આપી તેનું મિથ્યાત્વ દૂર કરાવી ફરીને તેને જૈનધર્મમાં દઢ કર્યો. પછી તેણે સારાં સારાં ધર્મકાર્યો કર્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ 1. ૨ ઃ રાશ્વર મ ] એ ચાલ્યા આવતા શખેશ્વર ગચ્છના, સે એક વર્ષ પછી, નાણુક ગચ્છ અને વલભી ગચ્છ એમ બે વિભાગે થયા. યશોધન ભણશાલીના વંશના શંખેરીયાની એડકવાળાઓ, જ્યારે પિતાને ત્યાં પુત્ર જન્મે ત્યારે, શ્રી શંખેશ્વરજીના જિનમંદિરમાં ત્રણ ગજ કપડાની ઝોળી બાંધી તેમાં એક શ્રીફળ, સાત સેપારી, બે માણું ચેખા નાખી તેમાં તે બાળકને હીંચાળે છે. અને તે બાળકના મસ્તક ઉપર સાથીઓ કરી ચોખાથી વધાવે છે. મોટા પુત્રનો એક કાન વીંધે છે. ફઈને ચાર ફદીયાં (પૈસા) તથા સાત સોપારી આપે છે અને ગેરણાઓ (કન્યાઓ) જમાડે છે. આ ઉપરથી, શ્રમણ ભગવાન્ શ્રી વીર પ્રભુની ૩૬ મી પાટે થયેલા શ્રીમાન સર્વદેવસૂરિજી મહારાજ (જેમને સત્તાસમય વિ. સં. ૧૦૨૦ આસપાસને છે) પરિવાર સાથે અહીં વખતોવખત પધારતા હતા અને ચોમાસા પણ કરતા હતા. અને તેમના પરિવારના મુનિઓને શંખેશ્વર ગચ્છ ૧ જુએ : “અંચળગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાંતર, પૃ. ૭૪, ૭૫, ૭૬, ૧૧૭. આ પટ્ટાવલીના ભાષાંતરમાં આચાર્ય મહારાજાઓના જીવનપ્રસંગોમાં જે સંવત આપ્યા છે તેમાં અતિહાસિક વિદ્વાનોની અત્યારની ચાલુ માન્યતા પ્રમાણે લગભગ ૩૦૦ વર્ષને ફરક પડે છે. જેમકે શ્રી સર્વદેવસૂરિજીએ લેહી આણપુરના રાજાને પ્રતિબંધીને વિ. સં. ૭૨૩ના માગશર સુદ ૧૦ ને દિવસે શ્રાવક બનાવ્યાનું તેમાં લખ્યું છે, પરંતુ ત્યાં લગભગ વિ. સં. ૧૦૨૩ જોઈએ. એ અરસામાં ઉક્ત આચાર્ય મહારાજ વિદ્યમાન હતા. ૨. “અંચળગચ્છીય બૃહત્ પટ્ટાવળી” ભાષાંતર, પૃ. ૮૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ક ]– -[ शलेश्वर महातीर्थ થયું હતું. એટલે ૧૧મી શતાબ્દિમાં પણ અહીં શ્રાવકનાં ઘણું ઘર, દેરાસર, ઉપાશ્રય અને જૈન ધર્મશાળા વગેરે પણ હશે, તથા શ્રાવકે ભક્તિવાળા હશે એમ સહેજે જાણી શકાય છે. વળી યશોધન ભણશાળીના વંશના માણસોની શખેશ્વરીયાની એડક થઈ હતી, એટલે ૧૧મી સદી પછી પણ અહીં શ્રાવકોની વસ્તી સારા પ્રમાણમાં હશે, અને શંખેશ્વર ગામની જાહોજલાલી પણ સારી હશે, એ વાત સમજી શકાય તેવી છે. શંખેશ્વરની વસ્તી ફાર્બસ ગુજરાતી સભા મુંબઈ તરફથી સંવત ૧૯૮૪માં પ્રકટ થયેલ “ગુજરાતનાં ઐતિહાસિક સાધન” ભાગ ૧-૨, પૃ. ૨૨૦ માં શંખેશ્વર ગામની જાતિવાર ઘરની સંખ્યા આપેલી છે, તે આ પ્રમાણે છે – જાતિ જાતિ ૨૫ વાણિયાનાં કુંભારનાં બ્રાહ્મણનાં ઘાંચીનું નાડેદાનાં ભાડભુંજાનું કણબીનાં સુતારનાં ગેસાઈનાં દરજીનું ચારણના લુહારનાં રજપુતનાં હજામનાં ભરવાડનાં સીપાઈનાં ભાટનાં ૩૦ ઢેઢ, ચમાર, કોળીનાં વાઘરી, રીનાં કુલ ઘર-૩૩૬ ઘર - ૦ - ૪૦ - ૨ - - છ » ૧૦. ટ ૨ ૧૦૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૦ ૨ : અશ્વર નામ ] – ૭ ] ઉપરોક્ત ગ્રંથના લેખક નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદીએ ઉપરની હકીક્ત, બારોટ ફત્તેસિંહે ફાર્બસ સાહેબ યા અન્ય કેઈને લખાવેલી નેંધને આધારે, લખી હોય તેમ જણાય છે, અને તે પચાસેક વર્ષ પહેલાની વાત હોય તેમ લાગે છે. અત્યારે શંખેશ્વર ગામમાં છેલી સન ૧૯૪૧ ની વસ્તીગણત્રી પ્રમાણે કુલ ૩૮૦ ઘર અને લગભગ ૧૨૫૦ માણસની વસ્તી છે. તેમાં શ્રાવક વાણિયાનાં માત્ર દસ જ ઘર છે. તે બધાં વીશા શ્રીમાળી છે. તેમાં શાહ નાગજી ઉગરચંદ મુખ્ય છે. દસ ઘરમાં પણ ૫-૬ ઘર તે એકલ–ડેકલ જેવાં છે. મતલબ કે અહીં શ્રાવક વાણિયાની વસ્તી સાવ ઘટી ગઈ છે. આગળ કઈ જમાનામાં શ્રી શંખેશ્વર તીર્થને વહીવટ અહીંના શ્રાવકે જ કરતા હશે, જ્યારે અત્યારે અહીંના જેનોની આવી સ્થિતિ છે. અને ગામની વસ્તી પણ ઘણી જ ઘટી ગઈ છે, તે પણ અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ હોવાથી અત્યારે શંખેશ્વર ગામ ૩૮૦ ઘરનું ગામડું હોવા છતાંય બીજા ગામોની અપેક્ષાએ પૂર્વકાળની માફક તેની આબાદી સારી છે, લેકે સુખી છે અને વેપાર-વણજ પણ સારે છે. આ શ્રી શંખેશ્વર ગામના મધ્ય ભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પશ્ચિમ સન્મુખ જૂના મંદિરનું એક વિશાળ ખંડિયેર ઊભું છે, અને ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ આવેલું છે. તેમાં શ્રી પાર્થ પ્રભુજીનું પૂર્વ સન્મુખ નવું મંદિર દેવવિમાન જેવું શોભી રહ્યું છે (સ્તો. ૧૨૯). તેનું વિશેષ વર્ણન આગળ આપવામાં આવશે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું : રસ્તા શખેશ્વર મધ્યવતી ગામ હાવાથી પગે ચાલીને કે ગાડારસ્તે જનારાઓ માટે સર્વ દ્વિશાઓમાંથી શખેશ્વર જવાના રસ્તા છે. ૧ ૧ આમાંથી કેટલાક રસ્તાએ મારા ‘વિહારવર્ણન’ ભાગ ખીજામાં ધણી માહિતી સાથે આપ્યા છે. જેમકે ૧ રાધનપુરથી માંડવી, સમી, મુંજપુર થઈને શ્રી શંખેશ્વરજીને. ૨ રાધનપુરથી ગોચનાથ, કનીજ, દુધકા, લાલાડા થઈ તે શંખેશ્વરજીને. ૩ રાધનપુરથી નજુપુરા, ગોધાણા, ચંદુર ( નાની ), લેાલાડા થઇને શંખે તેા. ૪ ડીસાથી ભીલડિયા, થરા, ઊણુ, સમી થઇને ખેતા. ૫ પાલણપુરથી પાટણુ, હારીજ, મુંજપુર થઈને શંખેÀા. ૬ ભાયણીથી રાંતેજ, શંખલપુર, ટુવડ, કુંવારદ થઇને શંખેÀા. ૭ ઉપરીઆળાથી માંડલ, દસાડા, વડગામ, પંચાસર થઈને શંખેશ્તે. ૮ ઉપરીઆળાથી પાટડી, દસાડા, પંચાસર થઇને શંખે॰તે. ૯ વઢવાણુ કે પથી ખાણા, પાટડી, જૈનાબાદ, વડગામ, પંચાસર થઈ ને શંખેશ્વરજીનેા. ૧૦ સાંતલપુરથી વારાહી, ગાતરકા, વેડ, રા, ચંદુર ( નાની ) લાલાડા થઈને શંખેશ્વરતા. ૧૧ ઝીંઝુવાડાથી ધામા, આદરિયાણા થઇને શંખેનેા. ‘વિહારવણું ન ’તે। આ બીજો ભાગ ધણું કરીને સં. ૧૯૯૮ માં પ્રગટ થશે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્ર॰ રૂ: રસ્તા ] [ ૨ ] પરંતુ રેલ્વે કે મેટરસવીસ મારફત શખેશ્વર જનારાઓ માટે મુખ્ય પાંચ રસ્તા છે, તે અનુક્રમે નીચે આપવામાં આવ્યા છે : (૧–૨) બી. બી. એન્ડ સી. આઇ. રેલ્વેના વીરમગામ સ્ટેશનથી શખેશ્વર થઇને રાધનપુર સુધીની માટર સીસ ચાલુ છે. વીરમગામ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩૧ માઇલ અને રાધનપુરથી અગ્નિ ખૂણામાં ૩૦ માઇલની દ્વીપર શખેશ્વર ગામ આવેલું છે. વીરમગામ સ્ટેશનથી માટરસવી સના ખટારા હંમેશાં સવારે લગભગ નવ વાગ્યે ઉપડી માંડલ, પંચાસર થઈને અપેારે લગભગ ૧૧૫ વાગ્યે શખેશ્વરજી પહોંચી ત્યાંના પેસેજરાને ઉતારીને ત્યાંથી લગભગ ૧૧ વાગ્યે ઊપડીને મુંજપુર, સમી થઈ ને રાધનપુર આશરે રા વાગ્યે પહોંચે છે. રાધનપુરથી મીજે ખટાશ શિયાળામાં અપેારે ૧૨ વાગ્યે ઊપડી સમી, મુંજપુર થઈને લગભગ ર વાગ્યે શંખેશ્વરજી પહોંચી ત્યાંના પેસેન્જરાને ઉતારી વીરમગામના પેસેંજરાને લઇને ત્યાંથી ર!!! વાગ્યે ઊપડી પંચાસર, માંડલ થઇને વીરમગામ સ્ટેશને લગભગ ૪ા વાગ્યે પહોંચે છે. એટલે ત્યાંથી કાઠીવાડ અને ગુજરાત તેમજ મુંબાઈના પેસેંજરાને રેલ્વે ખરાખર લાગુ થાય છે. આથી શિયાળામાં વીરમગામથી આવતા પેસેંજરાને શમેશ્વરજીમાં ત્રણ કલાક રોકાઇ દર્શન સેવા પૂજા કરીને એ જ દિવસે પાછા જવું હાય તેા જવાની અનુકૂળતા રહે છે. પરંતુ ઉનાળામાં તેમ બનતું નથી. કારણ કે–ઉનાળામાં રાધનપુરથી ખટારા સવારે ૯ વાગ્યે ઊપડીને શમેશ્વરજી Page #67 -------------------------------------------------------------------------- ________________ [૨૦] – – બ્રેશ્વર મતી બપોરે લગભગ ૧૧ વાગ્યે પહોંચીને ત્યાંથી ૧૧ વાગ્યે ઊપડીને લગભગ રા વાગ્યે વીરમગામ સ્ટેશને પહોંચી જાય છે. ઉનાળામાં બન્ને ખટારા શંખેશ્વરજીમાં બપોરે ૧૧ વાગે ભેગા થાય છે. વીરમગામથી શંખેશ્વરજી સુધીનું મોટરભાડું રૂા. ૧–૮–૦ છે. તેમજ રાધનપુરથી શંખેશ્વરજી સુધીનું મેટરભાડું પણ રૂ. ૧-૮-૦ છે. પરંતુ જે વીરમગામથી રાધનપુર સુધીની અથવા તે રાધનપુરથી વીરમગામ સુધીની સળંગ ટીકીટ લીધી હોય તો રૂા. ૨–૮–૦ લાગે છે. સળંગ ટીકીટ લીધી હોય તે વચ્ચે શંખેશ્વરજીમાં ઊતરીને રોકાઈ શકાતું નથી. પરંતુ પેસેંજરેની દર્શન કરવાની ઈચ્છા હોય તે શેખેશ્વરજીમાં આવતા અને જતા બન્ને ખટારા વીશ મીનીટ ઊભા રાખે છે. તેથી પેસેંજરે દર્શનનો લાભ લઈ શકે છે. વરસાદના દિવસે માં મેટરસવીસ બંધ રહે છે. આ મોટરસવીસમાં ફર્સ્ટ કલાસ કે સેકંડ કલાસ નથી; બધી બેઠક સરખી જ હોય છે. તેમ રીટર્ન ટીકીટ મળતી નથી. વીરમગામ મોટું શહેર છે. સ્ટેશન ઉપર સાર્વજનિક ધર્મશાલા અને વીશીઓ છે. ગામમાં શ્રાવકનાં ઘર ૪૦૦, ભવ્ય દેરાસરે ૬, મોટા ઉપાશ્રયે ૨, (ઉપરાંત નાના ઉપાશ્રેય ઘણા છે.) પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલ શ્રી જૈનધર્મવિજય પુસ્તકાલય અને જેનપાઠશાલા, ઝવેરી તરફથી નવી થયેલી જૈનધર્મશાલા (ઉપાશ્રય)માં જૈન સંસ્કૃત પાઠશાલા, જેનધર્મશાલા, માટી પાંજરાપોળ વગેરે છે. દેરાસરે દર્શન કરવા યોગ્ય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ g૦ રૂ : રસ્તા ] – ૨૨ ] માંડલ વિરમગામ તાબાનું સારું ગામ છે. વેપારનું સામાન્ય મથક છે. અહીં વીશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૩૦૦, ભવ્ય દેરાસરે ૫, નાના મોટા ઉપાશ્રય ૭, જૈન સંસ્કૃત પાઠશાલા, જેનશાલા, જેન ધર્મશાલા, મેટી પાંજરાપોળ વગેરે છે. દેરાસરે દર્શન કરવા લાયક છે. પંચાસર રાધનપુર સ્ટેટનું ઘણું પ્રાચીન, એતિહાસિક ગામ છે. અહીં હાલમાં વીશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૧૯, દેરાસર ૧, ઉપાશ્રય ૨ વગેરે છે. ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં એક જૂનું જૈન દેરાસર જીર્ણ દશામાં ખાલી ઊભું છે. આ દેરાસર પણ અર્વાચીન છે. પાટણમાં પંચાસર પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય છે, તે મૂર્તિ પંચાસરના ભંગ વખતે અહીંથી ત્યાં લઈ જઈને બિરાજમાન કરવામાં આવી હતી. ૧ પંચાસરથી પૂર્વ દિશામાં ચાર માઈલ દૂર એરવાડા નામનું ગામ છે. તે ગામમાં એક મકાનનો પાયો ખોદતાં લગભગ દશેક વર્ષ ઉપર જમીનમાંથી શ્રી આદીશ્વર ભગવાનની મોટી મૂર્તિ પંચતીથી પરિકર સાથે નીકળી છે. તે મૂર્તિની ગાદી પર વિ. સં. ૧૧૦૭નો સુસ્પષ્ટ લેખ છે. તે લેખ પરથી જણાય છે કે તે મૂર્તિ એરવાડા ગામના દેરાસરમાં જ મૂલનાયક તરીકે પહેલાં બિરાજમાન હતી. મુસલમાની રાજ્યકાળમાં લડાઈના ભયને લીધે જમીનમાં ભંડારી દીધી હશે. આ મૂર્તિ જમીનમાંથી કાઢતી વખતે ગામડાના લેકેથી ગરદનથી ખંડિત થયેલી છે. પણ કાઉસગ્ગીયા તથા પરિકર બરાબર સાબુત છે. એરવાડામાં અત્યારે શ્રાવકનું એક ઘર નથી. ઉક્ત મૂર્તિ એરવાડાના ઠાકર મંદિરમાંની એક ઓરડીમાં ગામના લેકેએ રાખી છે. ત્યાંને પૂજારી ધૂપ-દીપની પૂજા કરે છે. એરવાડા વદ સ્ટેટનું ગામ છે. સાંભળ્યું છે કે-વાદના નવાબ ઉક્ત મૂર્તિને બહારગામ લઈ જવાની ના કહે છે; એરવાડામાં જ દેરાસર કરીને પધરાવવાનું કહે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ઈ ૧૨ ]– – રેશ્વર તીર્થ રાધનપુર રાધનપુર સ્ટેટનું મુખ્ય શહેર છે. સામાન્ય શહેર છે. અહીં પહેલાં શ્રાવકેની વસ્તી વધારે હતી. અત્યારે પણ શ્રાવકેનાં ઘર ૭૦૦, દેરાસર ૨૬, ઘણું ઉપાશ્રયે, જૈન પાઠશાલાઓ, જેન કન્યાશાલાઓ, શ્રાવિકાશાલા, જેન વિદ્યાર્થી ભવન, આયંબિલ–વર્ધમાનતપ ખાતું, જેન દવાખાનું, જૈન સેનેટેરીયમ, જૈન ધર્મશાલા, જેન જ્ઞાનભંડારે, વિજયગચ્છ અને સાગરગચ્છની પેઢીઓ વગેરે છે. ખાસ યાત્રા કરવા લાયક છે. સમી રાધનપુર સ્ટેટના એક મહાલનું મુખ્ય ગામ છે. અહીં શ્રાવકનાં ઘર ૮૫, શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર ૧, ઉપાશ્રયે , જેની પાઠશાલા ૧, જેન શ્રાવિકા અને કન્યાશાલા ૧, શ્રી જૈન ધર્મભક્તિ જ્ઞાનમંદિર વગેરે છે. યાત્રા કરવા યોગ્ય છે. મુંજપુર રાધનપુર સ્ટેટના એક મહાલનું મુખ્ય ગામ છે. અહીં શ્રાવકનાં ઘર ૨૨, દેરાસર ૨, ઉપાશ્રય ૧, જૈન ધર્મશાલા ર છે. બન્ને જૈન ધર્મશાળાનું સમારકામ થવાની જરૂર છે. ગામ પ્રાચીન છે. દેરાસરે દર્શન કરવા લાયક છે. (૩) હારીજ સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં શંખેશ્વરજી ૧૫ માઈલ દૂર થાય છે. હારીજથી મુંજપુર થઈને શંખેશ્વર જવાય છે. હારીજ ગાયકવાડ સ્ટેટના તાલુકાનું ગામ છે. ગામ ઠીક છે. વેપારનું મથક છે. અહીં જેન ધર્મશાલા એક છે, તેમાં એક દેરાસર અને એક ઉપાશ્રય છે. યાત્રાળુઓને માટે સર્વ પ્રકારની સગવડ છે. અહીં શ્રાવકોનાં ઘર ૪૦ છે. અહીંથી Page #70 -------------------------------------------------------------------------- ________________ v૦ રૂ : રસ્તા ] – - ૩] ગાડા, ઊંટ, ઘોડા વગેરે વાહનોની સગવડ સારી થઈ શકે છે. સ્પેશીયલ મેટર પણ મળી શકતી નથી. જૂના હારીજમાં પડી ગયેલાં મોટાં બે જૈન મંદિરનાં ખડિયરે છે. (૪) બહુચરાજી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં બેશ્વર ૧૮ માઈલ થાય છે. બહુચરાજીથી શંખલપુર, યુવડ, કુંવારદ થઈને શંખેશ્વર જવાય છે. બહુચરાજી હિંદુઓનું તીર્થ છે. ત્યાં મૂળીવાળા શ્રાવક શા. મેહનલાલ માધવજીની દુકાન છે. તે સિવાય ત્યાં શ્રાવકોનાં ઘર, દેરાસર, ઉપાશ્રય વગેરે કંઈ પણ નથી. શંખલપુર ગાયકવાડ સ્ટેટના ચાણસ્મા તાલુકાનું ગામ છે. ગામ પ્રાચીન છે. પહેલાં શંખલપુર મોટું નગર હતું એમ કહેવાય છે. અહીં હાલમાં શ્રાવકનાં ઘર ૪૦, ભવ્ય દેરાસર (સેંયરું અને બે માળવાળું) ૧ શિખરબંધી, ઉપાશ્રય ૨ વગેરે છે. અહીં પહેલાં દેરાસર નહિ હોવાથી સં. ૧૮૪૯ માં ઈટાના મકાનના કેઈ ખંડિયેરમાંથી ખેદીને ઈંટે કાઢતાં એક ભેંયરું નીકળ્યું, જેમાંથી ૧૫૦-૨૦૦ જિનમૂર્તિઓ, ૨૦૦-૩૦૦ પરિકર અને કાઉસગ્ગીયા વગેરે તથા દીવીઓ, જંગલુહણાં, ઓરસીઆ, સુખડ વગેરે નીકળ્યું. ત્યારપછી અત્યારે વિદ્યમાન છે તે દેરાસર બંધાવવાનું શરૂ કરીને ત્રણ માળનું દેરાસર તૈયાર થતાં સં. ૧૯૦૫ ના જેઠ. વદિ ૮ ને દિવસે પ્રતિષ્ઠા કરાવીને તેમાં ૫૪ મૂર્તિઓ બિરાજમાન કરી બાકીની મૂર્તિઓ બહાર ગામમાં આપી અને પરિકરે તથા કાઉસગ્ગીયા વધ્યા હતા તે બધા કદંબગિરિમાં આપ્યા. આવું મેટું ભંયરું અને આટલી મૂર્તિઓ વગેરે Page #71 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] – – ગ્લર મોર્થ નીકળ્યું તે ઉપરથી જણાય છે કે શંખલપુરમાં પહેલાં ભવ્ય દેરાસરે હશે. પરંતુ મુસલમાની રાજ્યકાળમાં લડાઈના ભયથી બધી મૂર્તિઓ વગેરે યરામાં ભંડારી દીધું હશે. ખાસ યાત્રા કરવા યોગ્ય છે. બહુચરાજી સ્ટેશનથી શંખલપુર લગભગ બે માઈલ થાય છે. ટુવડમાં દશા શ્રીમાળી શ્રાવકનાં ઘર ૮, દેરાસર ૧, ઉપાશ્રય ૨ છે. કુંવારદમાં શ્રાવકનાં ઘર , દેરાસર ૧, ઉપાશ્રય લે છે. આ બને ગામે નાનાં છે, પણ તેમાં દેરાસરે સારાં છે. (૫) પાટડી સ્ટેશનથી શંખેશ્વર ઉત્તર દિશામાં ૨૨ માઈલ થાય છે. પાટડીથી દસાડા પંચાસર થઈને શંખેશ્વર જવાય છે. પાટડી નાનું સ્ટેટ છે. ગામ ઠીક છે. વેપારનું સામાન્ય મથક છે. અહીં શ્રાવકેનાં ઘર કર દેરાસર ૨ શિખર ૧ પાટડીથી પૂર્વ દિશામાં સાત માઈલ દૂર ઉપરીઆળા તીર્થ આવેલું છે. આ ગામ બજાણું સ્ટેટનું છે. ગામ પ્રાચીન છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર એક છે. તેમાં મૂળનાયકજી વગેરે ત્રણ મૂર્તિઓ પીળા આરસની અને એક મૂતિ શ્યામ આરસની છે. મૂર્તિઓ મનહર છે. એ ચારે મૂર્તિઓ સં. ૧૯૧૯માં જમીનમાંથી પ્રગટ થઈ હતી. ત્યારપછી દેરાસર કરાવીને તેમાં પધરાવેલ છે. અઢારમી શતાબ્દિની બનેલી તીર્થમાળાઓમાં ઉપરીઆળામાં દેરાસર હોવાનું લખ્યું છે. એટલે ઉક્ત મૂર્તિઓ અહીંના જ દેરાસરની હશે, એમ માની શકાય છે. અહીં ધર્મશાળા અને કારખાનું છે, યાત્રાળુઓને સર્વ પ્રકારની સગવડ છે. શ્રાવકનું ઘર એક જ છે. અવશ્ય યાત્રા કરવા લાયક છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ v૦ ૨ : રસ્તા ] – ૨૬ ] બંધી, ઉપાશ્રય ૩, જૈન પાઠશાલા અને કન્યાશાલા, પાંજરાપિળ વગેરે છે. યાત્રા કરવા લાયક છે. દસાડા કાઠીઆવાડમાં આવેલું નવાબનું એક સ્ટેટ છે. દસાડામાં વીશા શ્રીમાળી શ્રાવકેનાં ઘર ૪૦, દેરાસર ૧, ઉપાશ્રય ૨, જૈન ધર્મશાળા ૧, જૈન પાઠશાલા ૧ વગેરે છે. આ પાંચ રસ્તાઓમાંથી વીરમગામ, રાધનપુર, અને હારીજના રસ્તા જ યાત્રાળુઓને વધારે અનુકૂળ થઈ પડે, કેમકે વીરમગામ અને રાધનપુરથી મોટરસવીસ ચાલુ છે અને હારીજથી વાહનોની સગવડ મળી શકે છે. પાટડી અને બહુચરાજીમાં વાહને મેળવવામાં મુશ્કેલી નડે છે. ૨ પચાસરથી ૪ માઈલ અને દસાડાથી ૪ માઈલ દૂર વડગામ તીર્થ આવેલું છે. વડગામ દસાડા સ્ટેટનું ગામ છે. અહીં શ્રાવકોનાં ઘર ૪, ભવ્ય શિખરબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને ધર્મશાલા ૧ છે. યાત્રાળુઓને માટે સગવડ છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ચમત્કારિક મનાય છે. એવી દંતકથા છે કેઅહીં મૂળનાયક પાસે એક હજાર વરસથી અખંડ દીવો બળે છે. એટલે આ ગામ એથી પ્રાચીન હોવું જોઈએ. વિદ્યમાન દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૦૫ માં થઈ છે. તીર્થ અવશ્ય યાત્રા કરવા લાયક છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચેથું : તીર્થની ઉત્પત્તિ આજથી ૮૭૪૦૭ વર્ષ પહેલાં શ્રી અરિષ્ટનેમિકુમાર (શ્રી નેમિનાથ ભગવાન)ના કાકા વસુદેવના પુત્ર નવમા વાસુદેવ શ્રીકૃષ્ણને રાજગૃહીના મહારાજા નવમા પ્રતિવાસુદેવ જરાસંધ સાથે, દ્વારિકા નગરીથી ઈશાન ખૂણામાં આવેલા વઢિયાર દેશમાં શ્રીકૃષ્ણના તાબાના દેશને સીમાડે સરસ્વતી નદીની નજીકમાં આવેલ એપલી ગામની પાસે મહાભયંકર યુદ્ધ થયું હતું. શ્રીદીપવિજયજીકૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શેકા (સ્તે ૪૨)ની કડી ૨૫, ૨૬, ૨૭ માં ઉડું (ડુ), પચાસર, જિંજપર (ઝીંઝુવાડા), ધામા, મેમાણું, (મેમણ), લેલાણું (લેલાડા) ૧ ટ્રીગ્નેમેટ્રીકલ સર્વેના ઈંગ્લીશ નકશામાં શંખેશ્વરની પાસે અત્યારે સેનપલી અથવા તેને ભળતા નામનું કે ગામડું નથી. ફક્ત આદરિયાણુથી ઈશાન ખૂણામાં બે માઈલ અને શંખેશ્વરથી નૈઋત્ય ખુણામાં છ માઈલ દૂર સલી નામનું એક ગામ છે. એ જ કદાચ આગળનું સેનપલ્લી હોય. અથવા તે એ સેનપલ્લી ગામને ઠેકાણે જ શંખપુર (શંખેશ્વર) નગર વસાવ્યું હેય. ૨ શ્રી પાંડવ ચરિત્ર મહાકાવ્યમાં લખ્યું છે કે શ્રીકૃષ્ણના તાબાના દેશને સીમાડે સરસ્વતી નદીના કિનારે આ મહાયુદ્ધ થયું હતું. સરસ્વતી નદી સમી ગામની નજીકમાં વહે છે. એટલે આ યુદ્ધ સમી, હારીજ અને શંખેશ્વરની આસપાસમાં થયાની ખાત્રી થાય છે. યુદ્ધના વર્ણન માટે જુઓ સ્તોત્રાંક-૧૭, ૩૩, ૪૧, ૪૨. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૪ : તીથેની ઉત્પત્તિ ]. [ ૨૭ ] આવરિયાણા ( આરિયાણા), જાડીયાણા, મહુઆ, રાણી વગેરે ગામેાની પાસે શ્રીકૃષ્ણના લશ્કરને પડાવ હાવાનું; વાઘેલ ગામની પાસે જરાસ`ધના લશ્કરના પડાવ હાવાનું અને મુ ંજપર, સમી,` લુંટાના (લેાટી) વગેરે ગામેા પાસે બન્ને સૈન્યાએ સામસામા યુદ્ધ કર્યાનું લખ્યું છે. આમાંથી ફક્ત મહુઆ અને રાણી એ બે ગામા સિવા ૧ ઉપાક્ત બધાં ગામા ટ્રીગ્મોમેટ્રિકલ સર્વેના નકશામાં આ પ્રમાણે આપેલાં છે:– શખેશ્વરથી એવુ પંચાસર ઝીંઝુવાડા ધામા આદરિયાણા જાડિયાણા લાલાડા મેમણા સમી મુંજપુર વાધેલ .. ,, دو "" "" "" "" "" "" "" દક્ષિણ દિશામાં નૈઋત્ય ખૂણામાં ,, "" "" .. "" પશ્ચિમ દિશામાં વાયવ્ય ખૂણામાં ઉત્તર દિશામાં ઈશાન ખૂણામાં ૨૦ા } ૧૪ ૧૦મા રા ૬ ધ્રા ७ ૧૨ કા ૧૩ માઇલ દૂર છે. "" ,, .. "" "" ,, "" "" "" "" "" "P "" "" ,, "" ,, "" ,, ૨ મહુઆ અને રાણી આ બે ગામાના યા ા સાવ નાશ થઈ ગયેા હાય અથવા તે તેનાં નામેાનું સંપૂર્ણ પરિવર્તન થઇ ગયું હાય. શ્રી શખેશ્વરથી ઉત્તરમાં પાંચ માઇલ દૂર અને મુંજપુરથી દક્ષિણમાં ૧૫ માઇલ દૂર લોટી નામનું ગામ છે. તેની પાસે લેાટેશ્વર મહાદેવનું સ્થાન છે. એ જ લુંટાના ગામ હશે એમ લાગે છે.. 2 Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] – રાજેશ્વર મણિી યનાં બધાં ગામે અત્યારે વિદ્યમાન છે. જે ગામનાં નામમાં શેડે ફેરફાર થયો છે, તે કેંસમાં આપેલ છે. આ ઉપરથી જણાય છે કે તે સ્થાનની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં શ્રીકૃષ્ણના લશ્કરને પડાવ તથા પૂર્વ અને ઉત્તર દિશામાં જરાસંધના લશ્કરને પડાવ હતો. જરાસંધ પ્રતિવાસુદેવ હેવાથી ભરતક્ષેત્રના લગભગ તમામ રાજાઓ અને વૈતાઢય પર્વતના વિદ્યારે પણ તેના પક્ષમાં હતા. જ્યારે શ્રીકૃષ્ણના પક્ષમાં ૫૬ કુળકેટી યાદવ, પાંડે, કેટલાક રાજાઓ અને કેટલાક વિદ્યાધર હતા. ઘણા લાંબા વખત સુધી ખૂનખાર લડાઈ ચાલ્યા પછી શ્રીકૃષ્ણના સૈન્ય જરાસંધના લશ્કરને પરાસ્ત કરી નાખ્યું, તેથી જરાસંધે બળથી નહીં પહોંચી શકવાથી પ્રપંચ કરીને વગર મહેનતે વિજય મેળવવાની ઈચ્છાથી તે પહેલાં સાધી રાખેલી જરા નામની વિદ્યાને શ્રીકૃષ્ણના સમસ્ત સૈન્ય ઉપર મોકલી. જરા વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણના સૈન્યના તમામ માણસો વૃદ્ધ અને રેગી થઈ ગયા. ખાધું પચે નહીં, વારંવાર જંગલ (દિશાએ) જવું પડે, કઈ પણ શસ્ત્રો ઉપાડી શકે નહીં અને કોઈ પણ લડવાની હિમ્મત કરી શકે નહીં. શ્રીકૃષ્ણ વાસુદેવ, રામ બળદેવ અને શ્રીઅરિષ્ટનેમિ કુમાર આ ત્રણે મહાપુણ્યશાળી પુરુષ હોવાથી જરા વિદ્યાની તેમના ઉપર કશી અસર થઈ ન હતી. પ્રાતઃકાળમાં શ્રીકૃષ્ણને, પોતાના સૈન્યની આવી સ્થિતિ જોઈ, ઘણી ચિંતા થવાથી તેમણે શ્રીઅરિષ્ટનેમિકુમારને પૂછયું કે “ભાઈ ! આ શું થયું? આનું નિવારણ કરવાને ઉપાય કંઈ છે? આપણે જય કેવી રીતે થશે? Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૪ : તીર્થની ઉત્પત્તિ ]– —[ ૨૧] આના ઉત્તરમાં શ્રી અરિષ્ટનેમિકુમારે કહ્યું કે-“હે ભાઈ ! જરાસંધે પ્રપંચ કરીને જય મેળવવા માટે જરા વિદ્યા તમારા સૈન્ય ઉપર મોકલી છે. નાગરાજ ધરણેન્દ્રના ભવન (આવાસ)માંના જિનાલયમાં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને મહાપ્રભાવશાળી મૂર્તિ છે. અઠ્ઠમની તપસ્યા કરી ધરણેન્દ્રને આરાધી તેમની પાસેથી તે મૂર્તિ મેળવે. તે મૂર્તિનું સ્નાત્રજળ (સ્નાનજળ) આખા સૈન્ય ઉપર છાંટે. તેનાથી જરા વિદ્યા પરાસ્ત થઈને નાસી જશે, અને તમેને જય મળશે.” આ સાંભળી ખુશી થયેલ શ્રીકૃષ્ણ ફરીને પૂછ્યું કે-“અઠ્ઠમ કરીને ધરણેન્દ્રની આરાધના કરું ખરે, પણ એ ત્રણ દિવસમાં આપણું સિન્યની શી દશા થાય તેનું રક્ષણ કેણ કરશે?” એટલે શ્રી અરિષ્ટનેમિકુમારે કહ્યું કે ત્રણ દિવસ સુધી આપણું સૈન્યની હું રક્ષા કરીશ.” આ ઉત્તરથી આનંદ પામેલા શ્રીકૃષ્ણ પોતાના નિવાસસ્થાનની અંદર એકાંતમાં જઈ ડાભનું આસન લગાવી અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને શાંત ચિત્તથી નાગરાજ ધરણેન્દ્રનું આરાધન કરવા માંડયું. આ તરફથી શ્રીકૃષ્ણના સૈન્યને વૃદ્ધ અને રોગી થઈ ગએલું જાણીને જરાસંધે પોતાના તાબાના સૈન્ય સહિત લાખો રાજાઓને દુશ્મનના સૈન્ય ઉપર તૂટી પડવાની આજ્ઞા કરી. એટલે સુધર્મ (પહેલા) દેવલોકથી સૈધર્મેન્દ્ર મોકલેલા માતલીસારથી સાથેના રથમાં બેસીને શ્રી અરિષ્ટનેમિકુમારે જબરદસ્ત શંખનાદ કર્યો. તેના નાદમાત્રથી દુશ્મનોના સૈન્ય સહિત લાખે રાજાઓ અત્યંત ક્ષોભ પામ્યા. માતલી સારથીએ શ્રી કૃષ્ણના સૈન્યની ચારે તરફ પિતાને રથ અતિ ઝડપથી Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] - – શ્યર મતીર્થ ફેરવવા માંડ્યો. અને શ્રીઅરિષ્ટનેમિકુમારે લઘુલાઘવી કળાથી હજારે બાણેને વરસાદ વરસાવી તે રાજાઓમાંથી કેટલાકનાં મુગટ, કુંડળ, છત્ર, ચામર અને કેટલાકનાં રથનાં પૈડાં, કળશ, ધજા વગેરે છેદી નાંખ્યાં. પણ અરિષ્ટનેમિકુમાર મહાદયાળુ હેવાથી કઈ પણ મનુષ્ય કે પશુઓના શરીરને નુકશાન પહચાયું નહીં. શ્રીઅરિષ્ટનેમિકુમારને તાપ સહન નહીં કરી શકવાથી થાકીને તેઓ પોતાના પડાવમાં પાછા ગયા. એમ ત્રણ દિવસ સુધી તેમણે શ્રીકૃષ્ણના સિન્યની રક્ષા કરી. ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ ધરણેન્દ્રની આજ્ઞાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ થઈને શ્રીકૃષ્ણની યાચના મુજબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા (પોતે તેની પૂજા કરતી હોવાથી. પિતાની ઈચ્છા નહીં હોવા છતાં શ્રીકૃષ્ણના આગ્રહથી) તેમને આપી. આ મૂર્તિના દર્શનથી શ્રીકૃષ્ણને અત્યંત આનંદ થયે. પ્રાતઃકાળમાં તે મૂર્તિનું બહુ ભક્તિપૂર્વક પ્રક્ષા- . લન કરીને તે સ્નાનનું જળ શ્રીકૃષ્ણ પિતાના આખા સૈન્ય ૧ આ મૂર્તિ શ્રીકૃષ્ણને નાગરાજ ધરણેન્ટે આપ્યાનું તે. ૨, ૩૪, ૩૮, ૪૧, ૪૨, ૪૬, ૫૦, ૫૪, ૫૬, ૯૮, ૧૦૨, ૧૦૩, ૧૦૬ વગેરે ઘણું સ્તોત્રમાં લખ્યું છે. સ્ત. ૧૭, ૩૩, ૩૯, ૬૬, ૯૩, ૯૪, ૧૪૧ વગેરે સ્તોત્રોમાં ધરણંદ્રની આજ્ઞાથી પદ્માવતી દેવીએ પ્રકટ થઈને આપ્યાનું તથા તેત્રાંક ૧૮માં શ્રીકૃષ્ણને તપના પ્રભાવથી પાતાળમાંથી પ્રાપ્ત થયાનું લખ્યું છે. જ્યારે ફક્ત એક જ સ્તોત્ર (નં. ૧) માં લખ્યું છે કે–આ મૂર્તિ સૌધર્મ દેવલોકમાં પૂજાતી હતી. શ્રીઅરિષ્ટનેમિ કુમાર શ્રીકૃષ્ણને આ મૂર્તિ સંબંધી વાત કરતા હતા, તે અવધિજ્ઞાનથી જાણીને સૌધર્મેન્દ્ર માતલી સારથી અને રથ સાથે આ મૂર્તિ શ્રીકૃષ્ણને મોકલી આપી. Page #78 -------------------------------------------------------------------------- ________________ v૦ ૪ તીર્થની ઉત્પત્તિ ] – ૨૨ ]. ઉપર છંટાવ્યું, જેથી જરા વિદ્યા નાસી ગઈ. શ્રીકૃષ્ણનું બધું સભ્ય હતું તેવું તૈયાર થઈ ગયું. ફરી મહાભયંકર યુદ્ધ - ૨ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ” પર્વ ૮, સર્ગ ૭-૮માં શ્રીકૃષ્ણજરાસંધના યુદ્ધના પ્રસંગમાં શ્રીકૃષ્ણ દ્વારિકાથી ઈશાન ખૂણામાં ૪૫ જન* (જન=ચાર ગાઉ) દૂર જઈને સેનાપલી ગામની પાસે પિતાના સૈન્યને પડાવ નાખે. તેનાથી એક યોજન દૂર જરાસંધના સૈન્યને પડાવ હતે. મહાભયંકર યુદ્ધ થયું. પાંડવોએ કૌરવોને માર્યા. અરિષ્ટનેમિ કુમારે લાખો રાજાઓને હરાવ્યા. જરાસંધના પક્ષની ઘણી જ અને શ્રીકૃષ્ણના પક્ષની પણ થોડીક ખુવારી થઈ. અંતે જરાસંધ શ્રીકૃષ્ણના હાથે મરા, અને શ્રીકૃષ્ણને જય થયો. તેથી તેના સૈન્યના માણસો ત્યાં આનંદથી કૂદવા લાગ્યા, એટલે શ્રીકૃષ્ણ ત્યાં આનંદપુર નામનું નગર વસાવ્યું–વગેરે લખ્યું છે. પણ જરાસંધે જરા વિદ્યા મૂકયાની, જરાનું નિવારણ કર્યાની અને શ્રીશંખેશ્વર તીર્થની ઉત્પત્તિ સંબંધીની વાત અંશમાત્ર પણ આમાં લખી નથી. તેમજ (૧) શ્રીમાન શીલાંકાચાર્યવિરચિત “ચઉપન્ન મહાપુરિસચરિયું' નામના પ્રાકૃત ગ્રંથમાંના શ્રીનેમિનાથ પ્રભુ તથા શ્રીકૃષ્ણ ચરિત્રમાં (૨) મલવારી શ્રીદેવપ્રભસૂરિજીત પાંડવ ચરિત્ર પદ્ય મહાકાવ્યમાં; અને (૩) મલધારી શ્રીહેમચંદ્રસૂરિ. રચિત પ્રાકૃત “શ્રીનેમિનાથ ચરિત્રમાં શ્રીકૃષ્ણ અને જરાસંધના યુદ્ધના પ્રસંગમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની ઉત્પત્તિ સંબંધી કંઈ પણ ઉલ્લેખ નથી. પ્રથમના બે ગ્રંથમાં શ્રીકૃષ્ણ-યાદવને વિજય થયો તે સ્થાનને આનંદપુર તરીકે ઉલ્લેખ કર્યો છે. અર્થાત આનંદપુર પાસે વિજય પ્રાપ્ત થયાનું લખ્યું છે. * ગુજરાતમાં પાટણ તરફમાં ૧ માઈલને ગાઉ અને કેઈ કોઈ ઠેકાણે તે એક માઈલને ગાઉ ગણાતું હોવાથી તે હિસાબે ૪૫ પેજન ધી શકે છે, Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] – રાજેશ્વર મહાતીર્થ ચાલ્યું. અંતે પ્રતિવાસુદેવ જરાસંધ,તેના પુત્ર અને કેટલાક રાજાઓ મરાયા. શ્રીકૃષ્ણને વિજય થયો, એટલે તે ઠેકાણે શ્રીકૃષ્ણ હર્ષને જણાવનારે શંખનાદ કર્યો. શ્રીકૃષ્ણના સૈન્યના બધા માણસો આનંદને લીધે નાચવા કૂદવા લાગ્યા. શ્રીકૃષ્ણ ઉદારતા રાખી જરાસંધના પુત્ર કુમુદ, સહદેવ વગેરેને રાજગૃહીનું રાજ્ય આપ્યું. મહાપ્રાભાવિક પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના માહામ્યપ્રભાવથી જરા નષ્ટ થઈ હોવાથી શ્રીઅરિષ્ટનેમિ કુમાર (શ્રીનેમિનાથ ભગવાન)ની સૂચનાથી (તે. ૧) સેનપલ્લી ગામને ઠેકાણે, જ્યાં પોતાને જય થયો હતો તેની પાસે એક નવું નગર વસાવ્યું. જય થવાથી પિતે ત્યાં શંખ વગાડે તેથી તે નગરનું નામ શંખપુર રાખ્યું. તેમાં ૧ “પદ્માવતી દેવીની સૂચનાથી” સ્તોત્ર ૮૦ ૨ સ્ત૩પમાં સેનપલ્લી ગામને ઠેકાણે જ શંખપુર નગર વસાવ્યાનું લખ્યું છે. અત્યારે શએશ્વરની આસપાસમાં સેનપલ્લી નામનું કોઈ ગામ વિદ્યમાન નથી. તેથી સેનપલ્લીને ઠેકાણે જ શંખપુર વસાવ્યું હોય એ વધારે બંધબેસતું જણાય છે. - ૩ ઑ૦ ૩૩, ૪૨, ૪૫, ૬૭, ૯૪, ૧૦૩, ૧૦૬, ૧૪૧ વગેરેમાં શ્રીકૃષ્ણ વગાડેલા શંખના નિમિત્ત અને સ્તો૦ ૨, ૧૮, ૨૨, ૨૪ વગેરેમાં શ્રીઅરિષ્ટનેમિ કુમારે સૈન્યનું રક્ષણ કરતી વખતે વગાડેલ શંખના નિમિત્તે નવા વસાવેલા નગરનું નામ શેખપુર પાયાનું લખ્યું છે. એ બેમાંથી ગમે તેણે પણ છતની ખુશાલીના પ્રસંગે વગાડેલા શંખના નિમિત્તે નવીન વસાવેલ નગરનું નામ શંખપુર રાખવામાં આવ્યું હતું, અને એ જ કારણથી ધરણેન્દ્ર નાગરાજે આપેલ મહાપ્રાભાવિક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની આ મૂર્તિનું શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ નામ પ્રસિદ્ધિમાં આવ્યું (તે ૬૭, ૮૦, ૮, ૧૦૩). Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૪ : તીર્થની ઉત્પત્તિ ] -[ ૨૩ ] શ્રીકૃષ્ણે અતિ મનેહર નવીન જિનાલય બંધાવીને તેમાં શ્રી નેમિનાથ ભગવાનની સૂચનાથીપ ઉક્ત, શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મહાપ્રાભાવિક મૂર્તિને પાતે બિરાજમાન કરી. ૪ સ્તા ૨૪ માં લખ્યું છે કે-શ્રીકૃષ્ણે શખેશ્વર ગામમાં શ્રીશ‘ખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય ઘણા પરિશ્રમપૂર્વક એવી બાંધણીથી બંધાવ્યું હતું કે પોતે દ્વારિકા નગરીના પેાતાના મહેલમાંથી શ્રીશખેશ્વર પાર્શ્વનાજીનાં હમેશાં દર્શન કરી શકતા હતા. તેમજ સ્તે।૦૮૦ માં લખ્યું છે કે–શ્રીકૃષ્ણે શ ́ખેશ્વરમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મદિર એવી બાંધણીથી બંધાવ્યું હતું કે તે મદિરની ઉપર ફરકતી ધજા શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીમાંના પેાતાના મહેલમાં બેઠા બેઠા જોઇ શકતા હતા. ઉપર આવેલી બન્ને સ્તેાત્રાની વાત મહાપ્રાભાવિક તીર્થ ઉપરની પવિત્ર ભક્તિને લીધે ઉત્પન્ન થયેલી—ચાલી આવતી દંતકચાએ સાંભળીને તેના લેખકાએ લખી હશે, એમ જણાય છે. ૫ ‘યાદવાની પ્રેરણાથી ’. સ્તા. ૩૯ ૬ ધરણેન્દ્ર શ્રીકૃષ્ણને આપેલી શ્રીપાર્શ્વ પ્રભુની અસલ મૂર્તિને રાખપુર (શંખેશ્વર)માં સ્થાપન કર્યાંનું ઘણાં જ સ્તેાત્રા વગેરેમાં લખ્યું છે. જ્યારે ફક્ત એક જ કલ્પ (સ્તંત્ર નં. ૧)માં લખ્યું છે કે શ્રીકૃષ્ણે રખપુર નગર વસાવી, તેમાં નવીન જિનાલય બંધાવીને તેમાં શ્રી *પા નાથ પ્રભુજીની નવી મૂર્ત્તિ કરાવીને સ્થાપન કરી, અને સૌધમેન્દ્રે આપેલી અસલ મૂર્તિને પેાતાની સાથે લઇ જઈને દ્વારિકા નગરીમાં મનેાહર નવીન જિનાલય બંધાવીને તેમાં સ્થાપન કરીને ૭૦૦ વ સુધી તેમણે અતિ ભક્તિપૂર્વક પૂછ. આ ઉપરાંત આ કલ્પમાં લખ્યું છે કે—આ મૂર્તિએ અનેક ઠેકાણે દર્શન દીધાં છે, અનેક ઠેકાણે પૂજાણી છે, હજી પણ અનેક ઠેકાણે પૂજાશે. અને આ મૂર્ત્તિથી જ સ્તંભન પાર્શ્વનાથ અને શખેશ્વર પાર્શ્વનાથ વગેરે તીર્થાં થયાં છે, વગેરે. પરંતુ શ્રીનેમિનાથ પ્રભુજીએ અવધિજ્ઞાનથી દ્વારિકા નગરીને નાશ Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] [ રાજ્ય મહાતીય તેની સામે ભક્તિથી નમ્ર એવી પેાતાની મૂર્તિ પણ ત્યાં શ્રીકૃષ્ણે સ્થાપન કરી ( સ્નેા. ૧૭–૩૩-૩૯ ), અને તે શંખપુર નગર શ્રીપાર્શ્વપ્રભુજીની પૂજા વગેરેના ખર્ચ માટે શ્રીપાર્શ્વપ્રભુજીને અર્પણ કર્યું. (સ્તા. ૧૭, ૩૩, ૩૯). ઉક્ત શ્રીપાર્શ્વનાથ પ્રભુજીની આ મૂર્તિ સાત ફાવાળી હતી, અને અત્યારે પણ સાત ફાવાળી છે. છ શ્રીકૃષ્ણે આ શંખપુર નગર ગઢ, મઠ, મંદિરા, ધર્મશાળાઓ, પાળાની લાઇના, દરવાજા અને તેારણેાથી યુક્ત વસાવ્યું હતું. ગામની બહાર માગ–બગીચા, વાડીએ, મેટાં વૃક્ષાનાં વના, અને તે બધામાં લેાકેાને બેસવા માટે સ્થાના પણ કરાવ્યાં હતાં. જેથી ત્યાં દેવ જેવા શાલતા મોટા ધનાઢ્ય વહેપારીઓ અને બીજા પણુ મીર, પીર, હમીર, મેટા વીર, સુભટો વગેરે લાકા પણ ત્યાં રહેવા આવ્યા (સ્તા. ૮૦). ત્યારપછી દિન પ્રતિદિન શંખપુર નગરની જાહેાજલાલી વધતી ગઈ અને શ્રીશખેશ્વર પાર્શ્વનાથજીના ઉપરોક્ત ચમત્કારની વાત ચારે દિશામાં ફેલાઇ જવાથી દેશેાદેશથી તે ચવાનું જાણીને ધરણેન્દ્રે આપેલી અસલ મૂર્તિને શ્રી શખેશ્વરજીમાં જ પધરાવવાની સૂચના કરી હેાય અને તેથી અસલ મૂર્તિ શ ંખેશ્વરજીમાં જ પધરાવી હાય એ વધારે સંગત–ઠીક જણાય છે. તેા. ૯૮ની ૧૦મી કડીમાં પણ એ જ પ્રમાણે લખ્યું છે કે–દ્વારિકાની અસ્થિરતા જાણીને શ્રીકૃષ્ણે વઢીઆર દેશમાં શખેશ્વર ગામમાં ઉક્ત અસલ મૂત્તિને બિરાજમાન કરી. ૭ આ મૂર્ત્તિ સ્તા. ૬, ૪૬, ૧૧, ૧૦૩માં પણ સાત ડ્ડાવાળી અને તેા. ૧૩૬ માં ઘણી ફણાવાળી હાવાનું લખ્યું છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ प्र० ४ : तीर्थनी उत्पत्ति ] – ર ] તીર્થની યાત્રા કરવા માટે સંઘે આવવા લાગ્યા. શ્રી રાખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વિવિધ પ્રકારે પૂજા થવા લાગી. હમેશાં, ગીત, ગાન, સંગીત, નૃત્ય વગેરે થવા લાગ્યું. આ પ્રમાણે ઘણું કાળ સુધી ચાલતું રહ્યું. ૧ આ “ તીર્થની ઉત્પત્તિ” નામક પ્રકરણમાં ઉપર જે હકીકત આપેલી છે તેમાંથી કોઈ કઈમાં કાંઈક કાંઈક ઓછી-વધતા પ્રમાણમાં પણ લગભગ તેને મળતી જ હકીકત નીચે આપેલા નંબરવાળાં બધાં સ્તોત્રમાં આપેલી છે. સ્ટે. નં. ૧, ૨, ૩, ૭, ૧૭, ૧૮, ૨૨, ૩૩, ૩૪, ૩૫, ૩૮, ૩૦, ૪૧, ૪૨, ૪૩,૪૬, ૪૮,૫૦, ૫૧ થી ૫૪,૫૬, ૬૦, ૬૧, ૬૩, ૬૬, ૭૦, ૭૧, ૭૩, ૭૮, ૮૦, ૮૩, ૮૪, ૮૬, ૮૮, ૯૨ થી ૯૪, ૯૭, ૯૮, ૧૦૦, ૧૨, ૧૦૩, ૧૫, ૧૬, ૧૮, ૧૦, ૧૨૩, ૧૨૯, ૧૩૧, ૧૩૪, ૧૪૧, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૫, ૧૫૭, ૧૬૦, ૧૬૧. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું મૂર્તિની ઉત્પત્તિ અને તેને પ્રાચીન ઈતિહાસ આ મૂર્તિની ઉત્પત્તિ ગુજરાતમાં આવેલા વઢીઆર દેશમાં શ્રીશંખેશ્વરતીર્થની ઉત્પત્તિ ક્યારે અને શા કારણથી થઈ તે આપણે ગયા પ્રકરણમાં જોયું. હવે મૂળનાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિની ઉત્પત્તિ ક્યારે થઈ?, તે કેટલી પ્રાચીન છે?, તે ક્યાં ક્યાં પૂજાણી, અને તે સંબંધમાં ગ્રંથકારે શું કહે છે? તે આપણે આ પ્રકરણમાં જોઈએ. આ પુસ્તકના સ્તોત્રાંક ૪૬, ૫૦, ૫૫, ૬૬, ૭૧, ૮૬, ૭, ૯૪, ૯૮, ૧૦રમાં લખ્યું છે કે–ગઈ વીશીમાં થયેલા નવમા તીર્થંકર શ્રીદાદર જિનેશ્વર પ્રભુને તેમના ભક્ત સમક્તિી અને વ્રતધારી આષાઢી નામના શ્રાવકે પોતાને સંસારમાં કેટલા કાળસુધી ભ્રમણ કરવાનું બાકી છે, તે જાણવાની ઈચ્છાથી પૂછ્યું કે “હે ભગવન્! મારી મુક્તિ ક્યારે અને કેના સમયમાં થશે?” ત્યારે તે દયાળુ પ્રભુએ ઉત્તર આપે - ૧ ઑ. ૪૬ માં ગઈ એવીશીના શ્રીરામે દરજિનને આઠમા લખ્યા છે, તે ઠીક નથી. સ્ત. ૫૦, ૯૮, ૧૦૨ માં તથા “અભિધાન ચિન્તામણિ” કોષ, દેવાધિદેવકાંડ, લે. ૫૧; “પ્રવચનસારોદ્ધાર” દ્વાર ૭, ગાથા ૨૯૦; શ્રી પ્રદ્યુમ્નસૂરિત “વિચારસારપ્રકરણ” ગાથા ૫૬ વગેરે ગ્રંથોમાં પણ નવમાં જણાવેલ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૧ઃ મૂર્તિની તિહાસ ]– - ૨૭ ] કે “આવતી ચોવીશીમાં ચોથા આરામાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે તેમના તમે આર્યષ નામના ગણધર થઈને એ જ ભવમાં મેક્ષે જશે.” આ વાત સાંભળીને અત્યંત ખુશી થયેલા આષાઢી શ્રાવકે ભાવી ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ પિતાના ખાસ ઉપકારી થશે. એમ સમજીને તેમની સુંદર મનહર પ્રતિમા નવી કરાવી. અને પોતે બંધાવેલા જિનાલયમાં શુભ મુહૂર્ત પ્રતિષ્ઠિત કરાવીને પિતે હમેશાં તેમની ભક્તિપૂર્વક ત્રિકાળ પૂજા કરવા માંડી. કાળાન્તરે તેમણે, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, ગૃહસ્થાશ્રમ છેડી ચારિત્ર લીધું. નિરતિચાર (શુદ્ધ) ચારિત્ર પાળી અનશન ૧ “ત્રિ શ૦ પુરુ ચરિત્ર', પર્વ ૯, સર્ગ ૩જામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધરનાં નામે આપ્યાં છે તેમાં, પ્રથમ ગણધરનું નામ આર્યદત્ત જણવ્યું છે. પણ આવેષ નામ આપેલ નથી. “શ્રી કલ્પસૂત્ર', સપ્તમ ક્ષણ, “શ્રી પાર્શ્વનાથચરિત્ર” મૂળ સૂત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના આઠ ગણધરોનાં નામે આપેલાં છે. તેમાં આર્યઘોષ નામ બીજું આપેલું છે. અર્થાત તેમને બીજા ગણધર કહ્યા છે. જ્યારે આ પુસ્તકના સ્ત. ૫૪ માં “તમો આઠમા ગણધર થઈને મુક્તિમાં જશે.” અને તે. ૪૬માં “તમે આયશેષ નામના ગણધર થઈને મુક્તિમાં જશે,” એમ કહેલું છે. આ ઉપરથી. આષાઢી શ્રાવકને જીવ સુધર્મ દેવલોકમાં વૈમાનિકદેવ અને ત્યાર પછી સૌધર્મેન્દ્ર થઈને પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનના આર્કષ. નામના ગણધર થઇને મુક્તિમાં ગયા જણાય છે. તે. ૭૧માં ગઈ ચોવીશીમાં થયેલા શ્રી દામોદર જિનના સમયમાં તેલી છવ ગણધરે આ મૂર્તિ ભરાવ્યાનું અને તે. ૯૮ માં પેઢાલ શ્રાવકે ભરાવ્યાનું લખ્યું છે, પરંતુ તે બરાબર ઠીક જણાતું નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ]– – શા મતીર્થ (આહાર-પાણીના ત્યાગ) પૂર્વક મૃત્યુ પામીને પહેલા દેવલોકમાં તે વૈમાનિકદેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેમણે અવધિજ્ઞાનથી પોતાને પૂર્વભવ જેઈ આષાઢી શ્રાવકના ભાવમાં પોતે કરાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની તે પ્રતિમાને ત્યાંથી દેવલેકમાં લાવીને પોતાના વિમાનમાં રાખીને હમેશાં ઘણા કાળ સુધી ભક્તિ પૂર્વક ત્યાં પૂજી. જ્યારે તેત્રાંક ૪૧, ૪૨, ૫૪,૫૬, ૮, ૧૪૧ માં લખ્યું છે કે–વર્તમાન ચોવીશીમાં થયેલા આઠમા તીર્થકર શ્રીચંદ્રપ્રભ ભગવાનને પહેલા દેવલોકના તેમના સમયના સૌધર્મેન્દ્ર પૂછયું કે-“હે ભગવન્! મારે મોક્ષ ક્યારે થશે ?” તેના જવાબમાં ભગવાને કહ્યું કે-“ચાલુ ચોવીશીમાં ત્રેવીમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર થશે તેમના તમે આઠમા ગણધર થઈને એ જ ભવમાં મેક્ષે જશે.” આ વાત સાંભળીને અત્યંત ખુશી થયેલા સૌધર્મેન્દ્ર દેવલોકમાં જઈને શ્રી પાર્શ્વનાથ પ્રભુની અતિ મનહર મૂર્તિ નવી કરાવી અને પોતાના વિમાનમાં સ્થાપન કરીને હમેશાં ભક્તિપૂર્વક તેમની પૂજા કરવા માંડી. એમ ઇંદ્ર-ઇંદ્રાણી વગેરેએ ઘણું કાળ સુધી એ મૂર્તિને ત્યાં પૂજી ઉપર જણાવ્યા પ્રમાણે ગઈ ચોવીસીના નવમા શ્રી દામોદર જિનેશ્વર ભગવાનના સમયમાં આ મૂર્તિની ઉત્પત્તિ થયાનું જે જે તેત્રોમાં લખ્યું છે, તેમાં સૌથી પ્રાચીન શ્રી શે. પા. છંદ” (સ્તે. ૪૬) વિ. સં. ૧૭૪૫માં બનેલ છે. જ્યારે વર્તમાન ચોવીશીના આઠમા શ્રીચંદ્રપ્રભ પ્રભુજીના સમયમાં આ મૂર્તિની ઉત્પત્તિ થઈ, એમ જે જે તેત્રોમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬ ઃ મૂર્તિનો ઐતિહાસ ]. •[ ૨૨ ] લખ્યું છે, તેમાં સાથી પ્રાચીન ‘ શ્રી શં. પા. ઉત્પત્તિ સ્તવન’ ( સ્તા. ૫૬ ) વિ. સં. ૧૬૧૦ માં બનેલ છે. એટલે સ્તાત્રાંક ૪૬વાળા છંદ કરતાં સ્તે. પવાળું સ્તવન ૧૩૫ વર્ષ પહેલાં. અનેલું છે, તેથી તેને વધારે મહત્ત્વ આપી શકાય. છતાં અત્યારે જૈન સમાજમાં શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂત્તિ શ્રીદામાદર જિનેશ્વરના સમયમાં આષાઢી શ્રાવકે ભરાવ્યાની વાત વધારે પ્રસિદ્ધ હાવાથી તેને પ્રથમ સ્થાન આપ્યું છે. વળી આ બન્ને વાર્તાના સમન્વય પણ થઇ શકે એમ લાગે છે. પહેલા પ્રેરેગ્રાફમાં આષાઢી શ્રાવકે અને ખીજા પ્રેરેગ્રાફમાં સૌધર્મેન્દ્રે મૂર્ત્તિ ભરાવ્યાનું લખ્યું છે. એ આષાઢી શ્રાવક અનશન પૂર્વક મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયેલ. ત્યારપછી કેટલાક ભવા કરીને શ્રીચંદ્રપ્રભ ભગવાનના સમયમાં આષાઢી શ્રાવકના જીવ સાધર્મેન્દ્ર થયેલ હાય અને તેણે જ શ્રીચંદ્રપ્રભ ભગવાનને પાતાની મુક્તિસંબંધી પૂછ્યું હોય તે તે સંભવિત છે. અને તેથી સાધર્મેન્દ્રના પૂર્વ ભવના જીવ આષાઢી શ્રાવકે શ્રીદામાદર જિનને પ્રશ્ન કરીને મૂર્તિ ભરાવેલી હાવાથી એ મૂર્તિ સાધર્મેન્દ્રે પણ ભરાવેલી કહી શકાય. જેમને પ્રશ્ન કર્યા છે તે તીર્થંકર પ્રભુની સંખ્યાના નંબર એકમાં નવમા અને બીજામાં આઠમેા છે, એટલે તેમાં ૧ આષાઢી શ્રાવક અનશનપૂર્વક મૃત્યુ પામીને સ્તેા. ૫૦માં પહેલા—સૌધર્મ દેવલાકમાં દેવ થયાનું અને સ્તે. ૯૪માં તે વૈમાનિકદેવ થયાનું લખ્યું છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ]– – એશ્વર મતીર્થ વધારે ફરક નથી. ત્યારે ખાસ કરીને ફરક માત્ર “ગઈ ચોવીશીના કે વર્તમાન ચાવીશીના” એટલો જ રહ્યો છે. પરંપરા અને દંતકથાઓની સાંભળેલી વાતોના આધારથી લખવામાં એ ફરક રહી જાય એ અસંભવિત નથી. શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિ. સં. ૧૩૬૦ ની આસપાસમાં રચેલ “શ્રી પાર્શ્વનાથી ઉપલે” (. ૧)માં આ મૂર્તિની ઉત્પત્તિ વગેરે વિષયમાં ઉપર જણાવેલ બને માન્યતાઓ કરતાં જુદી જ રીતે વર્ણન આપેલું છે. તેમાં લખ્યું છે કે “ શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સુંદર મનહર કાંતિવાળી આ મૂર્તિ ચંપાનગરી પાસેના સમુદ્રના કિનારે જિનાલયમાં પૂજાતી ૧. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિની ઉત્પત્તિ સંબંધી બન્ને પ્રકારની માન્યતાઓ જે જે છંદ, રાસ, શલકા અને સ્તવનોને આધારે ઉપર લખી છે, તે બધાં છંદાદિ સ્તોત્ર, ગુજરાતી ભાષામાં વિ. સં. ૧૬૧૦માં અને ત્યારપછી બનેલાં છે. ઘણી તપાસ કરવા છતાં તેનાથી પ્રાચીન પ્રાકૃત, સંસ્કૃત કે અપભ્રંશ ભાષાના મૂળ ગ્રંથોમાં આ મૂર્તિની આષાઢી શ્રાવકથી થયેલી ઉત્પત્તિ સંબંધી કશે ઉલ્લેખ મારા જેવામાં આવ્યો નથી. ગ્રંથે અપાર છે અને તે બધાય મારા જોવામાં ન આવે તે સ્વાભાવિક છે. માટે ઉપર આપેલી ઉત્પત્તિની હકીક્ત પ્રાચીન મૌલિક કયા ગ્રંથોમાંથી આવી તે માટે વિદ્વાનોએ વિશેષ શોધખોળ કરવાની ખાસ જરૂર છે. અને જેમના જાણવામાં આવે તેમણે આ પુસ્તકના લેખક કે પ્રકાશકને જણાવવા માટે અવશ્ય કૃપા કરવી. અલબત્ત, આ મૂર્તિ ઘણે ઘણે ઠેકાણે ઘણું કાળ સુધી પૂજાણી છે, એવા ઉલ્લેખ ત પ્રાચીન ગ્રંથોમાંથી પણ મળી આવ્યા છે જ. Page #88 -------------------------------------------------------------------------- ________________ . ૬ મૂર્તિને તિર – – [ ૩૨ ] હતી. શકેન્દ્રના કાર્તિક શેઠના ભવના એસે અભિગ્રહ (સો વખત પડિમા વહન) આ મૂર્તિના ધ્યાનથી પૂર્ણ થયા હતા. કાર્તિક શેઠે દીક્ષા લીધા પછી શકેન્દ્ર, આ મૂર્તિને પ્રાભાવિક જાણીને પિતાના સ્થાનમાં લઈ જઈને ભક્તિથી પૂજવા લાગ્યા. દરમ્યાન રામ લક્ષ્મણ વનવાસમાં હતા તે વખતે તેઓને દર્શન-પૂજન કરવા માટે આ મૂર્તિ કેન્દ્ર દંડકારણ્યમાં શ્રી રામચંદ્રજીને મોકલી આપી. ત્યાં સીતાજી વગેરેએ પૂછ. તેમને વનવાસ પૂરો થતાં આ મૂર્તિ શકેન્દ્ર સૈધર્મ દેવલોકમાં પાછી લઈ ગયા. એ રીતે શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ (મોક્ષ) પછી લગભગ ૧૧ લાખ વર્ષ સુધી આ પ્રતિમાજીને શકેન્દ્ર સાધર્મ દેવલોમાં પૂજી. ત્યારપછી શક્રેન્ડે આ મૂર્તિ, શ્રીકૃષ્ણ-જરાસંધના યુદ્ધ પ્રસંગે શ્રી કૃષ્ણને મોક્લી આપી. આ મૂર્તિના સ્નાનજળને છંટકાવ કરવાથી શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર મુકાયેલી જરા વિદ્યા નાસી ગઈ. યુદ્ધમાં જરાસંધ મરા. શ્રીકૃષ્ણને જ્ય થયો. તેથી ત્યાં શંખપુર નામનું નગર વસાવીને તેમાં પોતે કરાવેલા નવીન જિનાલયમાં શ્રીપા પ્રભુજીની મનહર નવી મૂર્તિ કરાવીને પોતે ભક્તિપૂર્વક પધરાવી, અને સધર્મન્ડે આપેલી અસલ મૂર્તિ પિતાની સાથે લઈ ગયા. ત્યાં સુંદર નવીન મંદિર બંધાવીને તેમાં ઉક્ત મૂર્તિને સ્થાપન કરીને શ્રીકૃષ્ણ લગભગ સાત વર્ષ સુધી તેને ભક્તિથી પૂછ. પછી આખી દ્વારિકા નગરીને દાહ થયે, ત્યારે આ મૂર્તિના પ્રભાવથી આ મંદિરને નાશ ન થયું. પછી સમુદ્રના અધિષ્ઠાયક દેવે આ મંદિર, મૂર્તિ અને દ્વારિકાના સ્થાનને સમુદ્રના પાણીમાં ડૂબાડી દીધાં. ત્યાં સમુદ્રમાં આ મૂર્તિને નાગેન્દ્ર હજારો લા ત્યાં સુંદર Sાગ સાતસો ઉક્ત મૂર્તિને Page #89 -------------------------------------------------------------------------- ________________ [ રૂર ]– – શ્વર મહાતીર્થ વર્ષો સુધી અને ત્યાર પછી વરુણ દેવે ચાર હજાર વર્ષ સુધી પૂજી. કાળક્રમે એ મૂર્તિ પદ્માવતીદેવીએ ધનેશ્વરસાર્થવાહને આપી. તેણે કાંતિનગરીમાં જિનાલય કરાવી સ્થાપન કરીને બે હજાર વર્ષ સુધી પૂછ. એ જ મૂર્તિના પ્રભાવથી તંભન તીર્થે થયું. સ્તંભનતીર્થ (ખંભાત)માં હાલ (સં. ૧૩૬૦ ની આસપાસમાં) તે પૂજાય છે, અને હવે પછી પણ આ મૂર્તિ ઘણુ કાળ સુધી ઘણે ઠેકાણે પૂજાશે, વગેરે વગેરે.” પરંતુ એ જ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ લગભગ એ જ અરસામાં રચેલ “શ્રીરાક્રપુરા ” (સ્તે૨)માં લખ્યું છે કે “નાગરાજ ધરણેન્દ્રના આવાસમાં ઘણા કાળથી પૂજાતી મહાપ્રાભાવિક શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમા શ્રી કૃષ્ણ-જરાસંધના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ કરેલી આરાધનાથી સંતુષ્ટ થઈને ધરણેન્દ્ર શ્રીકૃષ્ણને આપી. આ મૂર્તિના સ્નાનજળને છંટકાવ કરવાથી શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર જરાસંધે મૂકેલી જરા કુળદેવી નાસી ગઈ. શ્રીકૃષ્ણને જય થયે. તેથી શ્રીકૃષ્ણ ત્યાં શંખપુર નગર નવું વસાવ્યું. તેમાં મનેહર નવીન મંદિર બંધાવીને ધરણેન્ડે આપેલી શ્રીપાપ્રભુજીની અસલ મૂર્તિને તેમાં ભક્તિપૂર્વક પધરાવી. આમ એક જ આચાર્યે બનાવેલા બે કપમાંથી પહેલામાં “શ્રી શંખપુરમાં નવી મૂર્તિ કરાવીને પધરાવી અને અસલ મૂર્તિ સાથે લઈ જઈ દ્વારિકામાં પધરાવ્યાનું” અને બીજા “શ્રીશંખપુર કલ્પ”માં “અસલ મૂર્તિ જ શંખપુરમાં પધરાવ્યાનું” લખેલું હોવાથી વાચકને સંશય ઉત્પન્ન થાય એ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧ : મૂર્તિનો પ્રતિદાસ ] -[ ૩૩ } 6 સ્વાભાવિક છે. પણ વાચકાએ ધ્યાનમાં રાખવું જોઇએ કે ખીજા કાઈ પણુ પૂર્વાચાર્ય મહારાજે બનાવેલ શ્રીપાર્શ્વનાથ પ્રભુજીના બૃહત્ કલ્પ ’માંથી સારાંશ ગ્રહણ કરી શ્રીમાન્ જિનપ્રભસૂરિજીએ પહેલે સંક્ષિપ્ત પ બનાવેલા છે. એટલે મેટા કલ્પમાં જે વાત લખી હાય, તેને અનુસારે આ સંક્ષિપ્ત કલ્પમાં પણ તે વાત લખવામાં આવી હાય, તે બનવા ચેાગ્ય છે. જ્યારે ખીજે ‘ શ્રીશંખપુર ૫ ’ શ્રીમાન્ જિનપ્રભસૂરિજીએ, ગુરુપરંપરાથી હકીક્ત જાણીને પેાતે સ્વતંત્ર રીતે રચે છે. એટલે આ ખીજા પમાં જે વાત લખી છે, તે શ્રીજિનપ્રભસૂરિજી મહારાજને વધારે માનનીય હાય એ વાત સમજી શકાય તેવી છે. ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ ’(અમદાવાદ)ના વર્ષ ૧ અંક ૫ માં “ શ્રીસ્તંભન પાર્શ્વનાથ ” નામના લેખમાં તેના લેખક શ્રીમાન્ . પદ્મવિજયજી ગણી ( હાલ આ. શ્રીવિજયપદ્મસૂરિજી ) મહારાજે લખ્યું છે કે— ખ'ભાતમાં આવેલા શ્રીસ્ત`ભન પાર્શ્વનાથપ્રભુજીના જિનાલયમાં બિરાજમાન મૂળનાયક શ્રીસ્ત ંભન પાર્શ્વનાથના નીલમ મણિમય ખિમની આજુના શ્રીપાશ્વ નાથજીના વિશાળ ખિંખ પરના લેખથી જાણી શકાય છે કે–ગઇ ચાવીશીના સેાળમા તીર્થંકર શ્રીનમિનાથ (નિમીશ્વર )૧ ભગવાનના નિર્વાણુ પછી ૨૨૨૨ વર્ષ વીત્યા મદ આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રીપાર્શ્વનાથ ૧ ‘અભિધાન ચિંતામણિ', દેવાધિદેવકાંડ, શ્લોક પરમાં તથા શ્રી પ્રદ્યુમ્નસૂરિષ્કૃત ‘વિચારસારપ્રકરણ ’ગાથા ૫૭માં સેાળમા નેમિનાથ નહીં પણ નેમીશ્વર કહેલ છે. 3 Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ]– –[ રહેશ્વર મહાતીર પ્રભુજીનાં ત્રણ બિબ ભરાવ્યાં. જેમાંથી એક ચારૂપ તીર્થમાં, બીજું શંખેશ્વર તીર્થમાં, અને ત્રીજું સ્તંભન તીર્થમાં હાલ મેજૂદ છે.' આમ આ મૂર્તિની ઉત્પત્તિના વિષયમાં ભિન્ન ભિન્ન મતે જોવાય છે. પરંતુ તેને ભરાવનાર તરીકેને યશ, મારા સમજવા પ્રમાણે, વિશેષ રૂપમાં આષાઢી શ્રાવકને ફાળે જાય છે. છતાં આ મૂર્તિ ગમે તેણે અને ગમે ત્યારે ભરાવી હોય તે પણ ચાદમી શતાબ્દિમાં થયેલા શ્રીમુનિચંદ્રસૂરિ. જીએ રચેલ “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમ ” (સ્ત૩); ચૌદમી શતાબ્દિમાં થયેલ શ્રીજિનપ્રભસૂરિજીએ રચેલ શ્રીશંખપુરક૯૫” (સ્તે. ૨) અને “શ્રી શત્રુંજય માહાભ્ય” (સ્તે. ૧૭) વગેરે અનેક ગ્રંથો, ક, શલકા, છંદ, સ્તોત્ર સ્તવનાદિ ઉપરથી એ તે સ્પષ્ટ જાણી શકાય છે કે આ મૂર્તિ ઘણી પ્રાચીન અને પ્રભાવશાલી હવા સાથે ઘણે ઘણે ઠેકાણે પૂજાણી છે, તેના પ્રભાવથી ઘણું ઘણાનાં કષ્ટ દૂર થયાં છે અને ઘણું ઘણુના મારથ પૂર્ણ થયા છે. ઈતિહાસ ગઈ ચોવીશીમાં થયેલા નવમા શ્રીદાદર જિનેશ્વર ભગવાનના સમયમાં આષાઢી શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું આ બિંબ ભરાવ્યા પછી પિતે ગૃહસ્થાશ્રમમાં રહ્યા ત્યાં સુધી ૧ ખંભાતને આ શિલાલેખ મારા વાંચવામાં આવ્યો નથી. જો ઉક્ત લેખ પૂરે વાંચવામાં આવે તો તેમાં આપેલી બીના માટે પાકી ખાત્રી થાય. અને તેમાંથી કાંઈક વિશેષ જાણવાનું પણ મળી શકે. Page #92 -------------------------------------------------------------------------- ________________ છે. ૧ મૂર્તિની તિહાસ ] – --[ રૂપ ] તેણે તે બિંબની ભક્તિપૂર્વક ત્રિકાલપૂજા કરી. ત્યારપછી આષાઢી શ્રાવક દીક્ષા લઈ, શુદ્ધ ચારિત્ર પાળી અનશનપૂર્વક કાળધર્મ (મૃત્યુ) પામીને પહેલા (સુધર્મ) દેવલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેમણે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જોઈ, પોતાના પરમ ઉપકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના પિોતે ભરાવેલ બિબને દેવકમાં લાવીને પોતાના વિમાનમાં રાખીને ચાવજ જીવ સુધી તેણે તે બિંબની પૂજા કરી. ત્યારપછી સંધર્મેન્દ્ર તે બિંબની ઘણા કાળ સુધી પૂજા કરી. ત્યારબાદ તેમણે તે બિંબ સૂર્યને આપ્યું. શ્રી સુરેન્દ્રજિનના વચનથી આ બિંબને પ્રાભાવિક જાણુને સૂર્ય પોતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તેની પૂજા કરી. ત્યારપછી ચંદ્ર પિતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી પૂજા કરી. પછી આ બિંબ પહેલા (સુધર્મ) દેવલોકમાં, બીજા (ઈશાન) દેવલેકમાં, દશમા (પ્રાણત) દેવેલકમાં, બારમા (અયુત) દેવલોકમાં, લવણોદધિ સમુદ્રમાં, ભવનપતિઓના આવાસમાં, વ્યંતરોના નગરમાં, ગંગા નદીમાં, યમુના નદીમાં વગેરે અનેક ઠેકાણે પૂજાણું લવણ સમુદ્રમાં વરુણદેવ અને નાગકુમાર વગેરેએ પૂછ્યું. કાળક્રમે શ્રીષભદેવ ભગવાનના સમયમાં નાગરાજ ધરણેન્ડે આ મૂર્તિ ચમત્કારિક જાણીને નમિ-વિનમિ વિદ્યાધરને આપી. તેમણે વૈતાઢય પર્વત ઉપર આ મૂર્તિની યાજજીવ સુધી પૂજા કરી. શ્રીચંદ્રપ્રભ ભગવાનના સમયમાં તે વખતના સૈધમજે શ્રીચંદ્રપ્રભસ્વામીના વચનથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમયમાં પોતાની મુક્તિ સાંભળીને તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુ Page #93 -------------------------------------------------------------------------- ________________ [ રૂ ] – કેશ્વર મહુતી જીની ઉક્ત મૂર્તિ ઘણી પ્રાભાવિક જાણીને તે મૂર્તિને પિતાના વિમાનમાં લાવીને તેમણે તથા ઇંદ્રાણીઓએ ૫૪ લાખ વર્ષ સુધી પૂછ. ત્યારપછી તે મૂર્તિને તેમણે રેવંત, ગિરિ (ગિરિનાર પર્વત)ની કંચનબલાનક નામની સાતમી ટૂંક પર સ્થાપના કરી. ત્યાં નાગકુમાર વગેરે દેવોએ ઘણાં વર્ષો સુધી તેની પૂજા કરી. વર્તમાન સમયના સૈધર્મજના પૂર્વભવમાં–કાર્તિક શેઠના ભવમાં કાર્તિક શ્રેષ્ઠીએ. આ મૂર્તિના પ્રભાવ–માહાસ્યથી શ્રાવકોની ૧૧ પ્રતિમાનું એક સે વખત વહન-આરાધન નિર્વિધનપણે કર્યું હતું. 1. શ્રીનિસુવ્રતસ્વામી તીર્થકર ભગવાનના સમયના સોધને ઉક્ત પ્રતિમાજીને લાવીને પોતાના વિમાનમાં પધરાવીને તેમને ઘણા કાળ સુધી પૂછ. પછી શ્રીરામચંદ્રજીના વનવાસ વખતે તેમને દર્શન-પૂજાદિ કરવા માટે સાધર્મન્ડે આ મૂર્તિને રથમાં પધરાવીને બે દેવની સાથે દંડકારણ્યમાં શ્રી રામચંદ્રજીને મોકલી આપી. ત્યાં રામચંદ્રજી અને સીતાજીએ આ પ્રતિમાજીને ભાવપૂર્વક પૂછ. વનવાસ પૂરો થતાં આ પ્રતિમાજીને સધર્મેન્દ્ર પાછી મંગાવી લઈ પોતાના વિમાનમાં બિરાજમાન કરીને ઘણા કાળ સુધી ત્યાં પૂછે. ત્યાંથી તેમણે પાછી ગિરિનાર પર્વતની કંચનબલાનક નામની સાતમી ટૂંકે પધરાવી. ત્યાં નાગકુમાર વગેરે દેવે તેની પૂજા કરતા હતા. ત્યારપછી કઈ જ્ઞાની પુરુષના વચનથી આ મૂર્તિને ઘણું જ ચમત્કારિક જાણુને તે સમયના નાગરાજ ધરણેન્દ્ર ઉક્ત પ્રતિમાજીને લાવીને પોતાના આવાસમાંના જિનભવનમાં પધરાવી. ત્યાં Page #94 -------------------------------------------------------------------------- ________________ છે. ૬ ઃ મૂર્તિનો તિહાસ ] – ૩૭] પિતે તથા પદ્માવતી દેવી વગેરે દેવ-દેવીઓ ભક્તિ સહિત તેની પૂજા કરતાં હતાં. ત્યારપછી કાળક્રમે શ્રીકૃષ્ણ-જરાસંધના યુદ્ધ પ્રસંગે શ્રીઅરિષ્ટનેમિકુમારના વચનથી શ્રીકૃષ્ણ અઠ્ઠમ કરીને ધરણેન્દ્રની આરાધના કરીને તે પ્રતિમાજીની માગણી કરવાથી નાગરાજ ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તે મૂર્તિ શ્રીકૃષ્ણને આપી. આ મૂર્તિનાં દર્શનથી શ્રીકૃષ્ણ આદિ તમામ યાદવે ખુશી થયા. શ્રીકૃષ્ણ ભક્તિપૂર્વક વિધિ પ્રમાણે પૂજા કરીને પારણું કર્યું. આ પ્રતિમાજીના સ્નાત્ર (સ્નાન) જળને તેના આખા સૈન્યમાં છંટકાવ કરવાથી જરાસંધે મૂકેલી જરા વિદ્યા નાસી ગઈ. યુદ્ધમાં જરાસંધ મરાયે. શ્રીકૃષ્ણને જય થયો. જયના હર્ષથી ત્યાં તેણે શંખ વગાડો. શ્રી નેમિનાથ પ્રભુ (શ્રી અરિષ્ટનેમિકુમાર)ના કહેવાથી શ્રીકૃષ્ણ ત્યાં જ જયના સ્થાને શેખપુર નામનું નવીન નગર વસાવીને તેમાં મનહર નવું ૧ આ મૂર્તિ કેયે કયે ઠેકાણે અને કેટલા કેટલા કાળ સુધી પૂજાણી છે?–તે માટે આ પુસ્તકના સ્તોત્રાંક-૧, ૩, ૨૨, ૨૪, ૪૨, ૪૬, ૫૦, ૫૪, ૫૬, ૬૬, ૮૦, ૮૬, ૯૩, ૯૪, ૯૮, ૧૨, ૧૪૧, ૧૫૫ વગેરેમાં થોડા થોડા ફેરફાર સાથે અને કાંઈક ઓછા વધતા પ્રમાણમાં વર્ણન આપેલ છે તેમાંનાં કેટલાંકમાં તે વિસ્તારથી આપેલ છે. એ બધાનો ધ્વનિ એક જ છે કે આ મૂર્તિ ઘણે ઠેકાણે ઘણું કાળ સુધી પૂજાણી છે. ત્યારપછી શ્રીકૃષ્ણની આરાધનાથી નાગરાજ ધરણેન્દ્ર શ્રીકૃષ્ણને આપી અને શ્રીકૃષ્ણ શ્રી શંખપુર (શખેશ્વર) ગામમાં નવીન પ્રાસાદ બંધાવીને તેમાં તેને બિરાજમાન કરી. વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ આ પ્રકરણમાં સ્તોત્રોના જેટલા નંબરે આપેલા છે, તે નંબરેવાળાં તે જોઈ લેવાં. Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ]– – રાજેશ્વર મતીર્થ જિનાલય બંધાવીને તેમાં તેમણે ઉક્ત મૂર્તિને ભક્તિથી પધરાવી. શંખ વગાડવાના કારણે આ નગરનું નામ શેખપુર અને ઉક્ત પ્રતિમાજીનું નામ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ લોકેામાં પ્રસિદ્ધ થયું. ત્યારપછી આ પ્રતિમાજી લગભગ સાડી છયાસી હજાર વર્ષો સુધી શ્રીશંખેશ્વર ગામમાં રહી. કાળક્રમે વિક્રમ સંવત્ ૧૧૫૫માં શ્રીમાન સજજન શેઠે નવીન જિનપ્રાસાદ બંધાવીને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીની ઉક્ત પ્રતિમાજીને તેમાં પધરાવી, જે અત્યાર સુધી ત્યાં ભવ્ય પ્રાણુઓથી પૂજાય છે. વિ. સં. ૧૧૫૫ પછી આ જિનાલયના જીર્ણોદ્ધાર થયા છે. તેની હકીક્ત આગળ ઉપર જીર્ણોદ્ધાર” પ્રકરણમાં વિસ્તારથી આપી છે. આ મૂર્તિને ગઈ વીશીમાં આષાઢી શ્રાવકે અથવા તે સૈધમેન્દ્ર ભરાવ્યાનું ઉપર જણાવવામાં આવ્યું છે પણ તેમાં એક પ્રશ્ન અવશ્ય ઊભું થાય છે અને તે એ કે-“ઔદારિક પૃથ્વીકાયનાં પુદગલોથી બનેલી આ મૂર્તિ લગભગ અઢાર કેડીકેડી સાગરોપમ કાળ સુધી રહી કેમ શકે? આ ખુલાસે, તપાગચ્છીય મુનિ રત્નવિજયજીએ રચેલ “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ચઢાળિયું સ્તવન” (સ્તોત્ર પપ)ની ચોથી ઢાળમાં સ્પષ્ટ રીતે આપે છે કે...(૧) અધિષ્ઠાયક દેવના પ્રભાવ–સંરક્ષણથી, (૨) તેવા પ્રકારના પ્રયોગ–પ્રયત્નોથી, (૩) લેપ વગેરે કરતા રહેવાથી અને (૪) પ્રાયોગિક પ્રદેશમાં (તેની રક્ષા થઈ શકે તેવા ભિન્ન ભિન્ન સ્થાનોમાં) જવાથી મૂર્તિઓ ઘણું કાળ સુધી પણ રહી શકે છે. ઉપર્યુક્ત પ્રશ્નને ઉત્તર, ઉક્ત સ્તવનમાં આપેલા ખુલાસાથી સ્પષ્ટ રીતે મળી જાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠ્ઠ : પ્રભાવ–માહાભ્ય વર્તમાનકાળની વીશીના વીશે તીર્થકરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ વ્યાવહારિક અથવા લૈકિક દષ્ટિથી વિશેષ પ્રભાવશાળી ગણાય છે, અને તેથી તેમના નામની સાથે શાસ્ત્રોમાં પણ “પુરુષાદાનીય” (જેમનું વચન લેકે માનપ્રેમપૂર્વક સ્વીકારે તે) અને “પ્રગટપ્રભાવી વગેરે વિશેષ વિશેષ પ્રકારે લગાડવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ છે. ૧૦૦૮ નામો હેવાનું અને તે કઈ ચેપડીમાં છપાયેલ હોવાનું પણ સાંભળ્યું છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ઘણાં તીર્થો વિદ્યમાન છે, તેમાં શ્રીશંખેશ્વર તીર્થ ઘણું પ્રાચીન અને મહાપ્રભાવશાળી છે. યદ્યપિ સર્વ તીર્થકરેની જેમ શ્રી પાર્શ્વપ્રભુજી પણ ૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામે “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ” નામના ચેપડીમાં વિસ્તૃત હકીકત સાથે પ્રગટ થયાં છે, તેમજ હાલમાં “જેન ધર્મ પ્રકાશ” (ભાવનગર) પુ. ૫૬, અં. ૧૦, પૃ. ૩૩૦માં પં. શ્રીખુશાલવિજયજીના શિષ્ય પં. શ્રીઉત્તમવિજયજીએ સં. ૧૮૮૧ ના ફાગણ વદિ ૨ ને દિવસે રચેલ “શ્રી પાર્શ્વનાથછનાં ૧૦૮ નામોને છંદ” પ્રગટ થયેલ છે, તેમાં થોડા ફેરફાર સાથે ૧૦૮ નામે આપેલાં છે. તે બન્નેમાં શંખેશ્વર પાર્શ્વનાથ નામ ગણવેલ છે. હાલમાં જ વળાનિવાસી કવિ દુર્લભદાસ ગુલાબચંદે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં ૧૦૮ નામે અકારાદિ અનુક્રમથી ગોઠવીને એક સુંદર છંદ બનાવેલ છે, જે કઈ માસિક આદિમાં પ્રગટ થશે. Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] -[ शतेश्वर महातीर्थ રાગ, દ્વેષ, માહ, મમત્વાદિ સર્વ દૂષણેાથી સર્વથા રહિત છે; અન્યતીર્થંકરાની જેમ તે પણ કાઇના ઉપર પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી, તેમ કાઈને સુખી કે દુ:ખી કરતા નથી, છતાં તેઓની નિરુપાધિમય વીતરાગપણાની મૂર્તિનું શુદ્ધ અંત:કરણથી ધ્યાન કરવાથી આપણું મન પવિત્ર થાય છે, અને તેથી જ આત્મકલ્યાણ થવા સાથે અનુક્રમે મેાક્ષ પણ મેળવી શકાય છે. માક્ષના અભિલાષી મુમુક્ષુ આત્માઓને પેાતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે આ સ્થાન શ્રેષ્ઠ છે. કેમકે–શખેશ્વર ગામ નાનું અને રેલ્વેથી દૂર હેાવાથી યાત્રાળુઓની અવરજવર ઘણી ઓછી, વળી સ્થાનિક શ્રાવકાની વસ્તી પણ ઘેાડી, તેમજ આ ધામ ગામની મધ્યમાં નહીં પણ પશ્ચિમ તરફના પામાં આવેલ હાઈ આ તીર્થધામ મુમુક્ષુ જનાને માટે બહુ જ ઉપકારક છે. અપેારના સમયે એકાંત શાંતિ મળતી હાવાથી દેરાસરમાં જઈ મૂળનાયકજી ભગવાનની સમીપે એસી ધ્યાનમાં તદ્દીન થવાથી આત્મકલ્યાણની પ્રાપ્તિ સહજમાં થઈ શકે તેમ છે. આ રીતે આ સ્થળેથી ઘણા મુમુક્ષુઓનું આત્મકલ્યાણ થયું પણ છે. સ્તા. ૧૮માં લખ્યું છે કે— આ તીર્થની સેવાથી ઘણા મુનિએ મેક્ષે ગયા છે. ’ જેમ આ તીર્થની સેવાથી મુમુક્ષુજનાને આત્મકલ્યાણની પ્રાપ્તિ થઈ છે અને થાય છે, તેમ પૈાલિક વસ્તુમાં–સાંસારિક સુખમાં આનંદ માનનારા લેાકેાને પણ આ તીર્થની સેવા– ભક્તિથી અભીષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થઈ છે અને થાય છે. આ તીર્થના પ્રભાવ–માહાત્મ્ય વિષે અનેક ગ્ર ંથા, કા સ્તવને આદિમાં ઘણું ઘણું લખેલું છે. જેમકે-( ૧) પાવા Page #98 -------------------------------------------------------------------------- ________________ છે. દુ : કમાવ-માચિ ]– [ ક ] પુરી, અષ્ટાપદ, રેવતગિરિ, સમેતશિખર, વિમલાચલ, કાશી, નાસિક, રાજગૃહી, મીથિલા પ્રમુખ તીર્થોની યાત્રા-પૂજાથી મનુષ્ય જેટલું ફળ પામી શકે, તેટલું ફળ પાશ્વનાથ પ્રભુની આ મૂર્તિનાં દર્શન કરવાથી પામી શકે. તેમજ આ મૂર્તિનાં દર્શન, પૂજા, પુષ્પપૂજા, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરવાથી અગણિત પુણ્ય, ફળ, લાભ થાય છે. વગેરે. (સ્તાવ ૧); (૨) મુસલમાન રાજાએ પણ આ તીર્થને મહિમા કરે છે, કામિત તીર્થ છે. વગેરે. (સ્તો. ૨); (૩) કોઈ દિવસે શ્રાવક દેહણને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુએ (તેમના અધિષ્ઠાયકદેવોએ) સ્વપ્ન આપ્યું કે “પાટણમાં કેકાવસતિના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૩૩ આંગળની મૂર્તિ છે, તેની સન્નિહિત–તેમાં અધિષિત-થઈને હમેશાં સૂર્યોદયથી ચાર ઘડી ( લગભગ ૧૫ કલાક ) સુધી હું રહીશ. માટે હમેશાં સૂર્યોદયથી ચાર ઘડીની અંદર ઉક્ત દેરાસરમાંની કોઈ પણ પ્રતિમાની પૂજા કરવાથી મારી પૂજા કરી એમ માનવું.” આથી (શંખેશ્વરજી જવાની અશતિવાળા) લોકો, શંખેશ્વરજીની યાત્રા, પૂજા વગેરેના અભિગ્રહે ત્યાં જ પૂર્ણ કરવા લાગ્યા અને કેકા પાર્શ્વનાથજી ના (અધિષ્ઠાયક દેવ) પણ શંખેશ્વરજીની માફક લોકોને પરચા પૂરવા લાગ્યા (સ્ત. ૧૫). (આ ઉપરથી જાણી શકાય છે કે તે સમયમાં શંખેશ્વરજીને પ્રભાવ જગતમાં ઘણો જ પ્રસરેલ હશે અને તેથી શંખેશ્વરજીનું અવતરણ બીજા તીર્થોમાં પણ થવા લાગ્યું હતું.) (૪) આ તીર્થ પ્રાચીન છે, આ તીર્થની સેવા કરવાથી અનેક મુનિઓ મેક્ષે ગયા છે, આ મૂર્તિ શાશ્વતપ્રાયઃ કહેવાય છે, દરેક પર્વેમાં ધરણેન્દ્ર પદ્માવતી Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ]. [રાદ્વેશ્વર મહાતીર્થ આવીને પૂજન કરે છે, શ્રીનેમિનાથ પ્રભુ અનેક મુનિએ સાથે અહીં સમવસર્યા હતા, આ તીર્થની છ માસ સુધી નિરંતર એકાગ્ર મનથી સેવા કરવાથી અભીષ્ટ ફળ મળે છે, વગેરે. (સ્તા. ૧૮ ); (૫) શંખેશ્વરજીની સેવાભક્તિ કરવાવાળા શંખેશ્વરનિવાસી સાધુ–સંતા પણ હજી સુધી સારી રીતે સુખી છે. ( સ્તા॰ ૫૦ ); (૬) આ મૂર્ત્તિના પ્રભાવથી શ્રીઅભયદેવસૂરિજી મહારાજના કાઢ રોગના નાશ થયા હતા. (સ્તા. ૬૩ ); (૭) અઢારે વર્ણના લેાકે પૂજાની સામગ્રી લઈને આવીને સેવા કરે છે. ( ા. ૧૧૧, ૧૧૨); (૮) જગતની આશા પૂરવામાં ચિંતામણિરત્ન સમાન છે. (સ્તા. ૧૦૦); (૯) સ્તા૦ ૧૫૮ માં આપેલા ૩૧ કડીવાળા આખા છંદમાં પ્રાભાવિકતાનું આબેહૂબ રીતે વર્ણન આપેલું છે. આ ઉપરાંત, પ્રત્યક્ષ પરચા પૂરનાર, પરચાપૂરણપાસ,રાગાદિ સાત અથવા આઠ ભય નિવારક, પુરુષાદાણી,કામઘટ, ભવતારણ, ભયવારણ, સુખકારણુ, અશરણશરણ, મનેરથપૂરક, શાક ભય માહાદિ નાશક, પતિતપાવન, ભીડભંજન, કલ્પતરુ, ચિંતામણિ, કામકુંભ, કામધેનુ, મનેારથ પૂર્ણ કરનાર, સર્વેનાં દુ:ખ હરનાર, સમરતાં હંમેશાં સહાય આપનાર, જેમને સુર નર વિદ્યાધર પૂજે છે, દેશદેશના તથા ગામેગામના સંઘા અને જગતના અસંખ્ય મનુષ્યા જેમની યાત્રાએ આવે છે; વગેરે વગેરે તેા ઘણાં જ ગ્રંથા સ્તાત્રો સ્તવના આદિમાં લખ્યું છે. આ ઉપરથી જણાય છે કે—આગળના લેાકેાની તા ૧ જુએ સ્તેાત્રાંક ૧, ૨, ૩, ૫, ૮ થી ૧૨, ૧૫, ૧૭, ૧૮, ૨૧, ૨૪, ૪૧, ૪૬, ૪૭, ૪૮, ૫૦, ૫૧, ૫૪, ૫૬ થી ૬૧, ૬૩ થી ૬૮, ૭૦, ૭૭ થી ૮૧, ૮૩, ૮૮, ૯૨, ૯૩, ૧૦૧, ૧૦૨, ૧૦૩, Page #100 -------------------------------------------------------------------------- ________________ v૦ ૬ : પ્રમા-માલ્પિ ] – –[ કરૂ ] આ તીર્થ ઉપર અપૂર્વ ભક્તિ-શ્રદ્ધા હતી જ, પરંતુ સં. ૧૧૫૫ પછી પણ સારી આલમની આ તીર્થ ઉપર શ્રદ્ધા-ભક્તિ એકધારી આજ સુધી ચાલી આવી છે. તે પછી આ તીર્થને પિતાનું માનનાર તમામ રેનોની ભક્તિ હોય તેમાં તે આશ્ચર્ય જ શું છે? આમાં આપેલાં સ્તોત્રો જ એ ભક્તિને પુરવાર કરી આપે છે. આમાં આપેલાં તેત્રો અને તે ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથો સ્તોત્ર આદિના લેખકે આચાર્યો, મુનિરાજે અને ગૃહસ્થ કવિઓએ, કેઈએ આ તીર્થને ઈતિહાસ લખીને, કેઈએ પ્રભાવમાહાસ્ય લખીને, કેઈએ સ્તુતિ કરીને, કેઈએ વિસ્તૃત વર્ણન લખીને, કેઈએ નવાં સ્તોત્ર રચીને તે કેઈએ પોતાના ગ્રંથની આદિ, મધ્ય કે અંતમાં શંખેશ્વરજીનું સ્મરણ કરીને–નમસ્કાર કરીને–પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. મહાસમર્થ વિદ્વાન શ્રીમાન્ થશેવિજયજી મહારાજે ભક્તિરસથી ભરપૂર સ્તુતિથી ભરેલું સંસ્કૃતમાં ૧૧૩ કલેકેનું મોટું સ્તોત્ર રચ્યું છે. આમાં તેમણે શ્રી શંખેશ્વર તીર્થની મુક્ત કંઠે સ્તુતિ કરી છે. વળી પ્રાય: એમણે જ સંસ્કૃતમાં રચેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન" (સ્તો. ૮)માં શ્રી શંખેશ્વરજીની મૂર્તિના પ્રભાવનું અદ્ભુત રીતે વર્ણન કરવા સાથે આખા સ્તોત્રમાં મૂર્તિની જ સ્તુતિ કરેલી છે. આમાં આપેલાં તેત્રાદિમાંથી કેટલાંકમાં વિશેષરૂપે તેમની પ્રભાવિતાનું વર્ણન કરેલું છે તે કેટલાંકમાં વિશેષ રૂપે સ્તુતિ કરેલી છે અને કેટલાંક તેત્રમાં ૧૦૮, ૧૦૯, ૧૧૧, ૧૧૨, ૧૨૩, ૧૨૯ થી ૧૩૨, ૧૩૪, ૧૩૫, ૧૩૮, ૧૪૧, ૧૪૫, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૨ થી ૧૫૫, ૧૫૭ થી ૧૬૨. Page #101 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] - - શેશ્વર મહાતીર્થ બન્ને બાબત છે. પરંતુ લગભગ તે દરેક સ્તોત્રોમાં છેડે ઘણે અંશે સ્તુતિ તે અવશ્ય કરેલી છે જ. આ પ્રમાણે મુનિ વગે ગ્રંથસ્તોત્રાદિ રચીને, યાત્રા કરીને તથા યાત્રા-જીર્ણોદ્ધાર વગેરે કાર્યો માટે ઉપદેશ આપીને આ તીર્થની ભક્તિ કરી છે, જ્યારે ગૃહસ્થવર્ગે આ તીર્થના જીર્ણોદ્ધાર કરીને, યાત્રા કાઢીને, યાત્રાઓ કરીને, આ તીર્થને અંગે દ્રવ્ય ખચીને તન-મન-ધનથી આ તીર્થની ભક્તિ કરી છે. આ અધું તીર્થની પ્રાભાવિક્તા વિના ન જ બની શકે. આ બધા ઉપરથી આ તીર્થને પ્રભાવ–માહાતમ્ય દુનિયામાં કેટલો પ્રસરેલો હશે? તે સહજમાં સમજી શકાય તેમ છે. શ્રીશંખેશ્વર પાર્થ પ્રભુજીનું માહાસ્ય દુનિયામાં વિશેષ વિસ્તાર પામ્યું છે તેને નીચેની વાત પણ સંપૂર્ણ પુષ્ટિ આપે છે. જેમ ગેડીજી પાર્શ્વ પ્રભુનાં દેરાસરે, મૂર્તિઓ, પાદુકાઓ ગામેગામ-ઘણું ગામમાં છે, તેમ શ્રીશંખેશ્વર પાશ્વનાથનાં પણ દેવાલયે, મૂર્તિઓ અને પાદુકાઓ બીજા ઘણાં ગામમાં હોવાનું સાંભળ્યું છે. તેમાંથી જેને માટે ગ્રંથમાંથી ઉલ્લેખ મલ્યા છે અથવા તે જેને માટે પાકી ખાત્રી છે તેવા ૨-૪ દાખલા અહીં આપવા ઉચિત સમજું છું. (૧) શ્રી સર્વાનંદસૂરિવિરચિત “જગડૂચરિત” મહાકાવ્ય, સર્ગ ૬, લેક પ૭ માં લખ્યું છે કે “પૂર્ણિમા ૧ જુઓ સ્તોત્રાંક ૧, ૫, ૭ થી ૧૪, ૧૬, ૧૭, ૨૧, ૨૬ થી ૩૦, ૪૧, ૪૩ થી ૪૯, ૫૧ થી ૫૪, ૫૬ થી ૮૬, ૮૮ થી ૧૩૫, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૧, ૧૪૭ થી ૧૫૪, ૧૫૬ થી ૧૬૩. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૬ : પ્રમાવ-માહાત્મ્ય ] •[ ૪૬ ] પક્ષના આચાર્ય શ્રી પરમદેવસૂરિજી માટે જગડૂશાલે ભદ્રાવતીનગરી (કચ્છ-ભદ્રેશ્વર )માં બંધાવેલી પાષધશાલામાં સૂરિજી વગેરેને દર્શન કરવા માટે ચાંદિના એ પાયાવાળું પિત્તલનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું ગૃહચૈત્ય-ઘરદેરાસર શ્રીમાન્ જગડૂશાહે કરાવ્યું હતું. (૨) તપાગચ્છીય શ્રીરંગવિજયજીએ સં. ૧૮૪૯માં રચેલ “ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠાકલ્પ સ્તવન ’” (ઢાળ ૧૯, કડી ૨૬૦ના વિસ્તૃત સ્તવન )માં લખ્યું છે કે-ભરૂચમાં ઊકેશ લઘુશાખાના (દશા એસવાળ) શાહ પ્રેમચંદ્નના પુત્ર ખુશાલચંદ્રે અને તેના પુત્ર શાહ. સવાઇચંદ્રે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્ત્તિ નવી કરાવીને, તે વગેરે ખીજી ઘણી મૂર્તિઓની વિ. સં. ૧૮૪૯માં મહાત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને ત્યાં ( ભરૂચમાં ) સ્થાપન કરી. (૩) સૂરતમાં શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનું દેરાસર છે. (સ્તા. ૮૭, ૧૨૯) (૪) ઉદયપુર ( મેવાડ )થી ત્રણ માઈલ દૂર આઘાટ (આહડ) નામનું ગામ છે, જ્યાં શ્રીમાન જગ‘દ્રસૂરિજીને તપા બિરૂદ મળ્યું હતું. તે આઘાટમાં શ્રીશ'ખેશ્વર પાર્શ્વ પ્રભુજીનું મંદિર સં. ૧૮૦૫ માં બનેલું મેાજૂદ છે. (એક જૂની તીર્થ ગાઈડ ). (૫) સિરાહી ( રાજપુતાના )માં પણ શ્રીશ'ખેશ્વર પાર્શ્વ પ્રભુજીનું એક મંદિર છે. વિશેષ તપાસ કરવાથી જ્યાં શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથજીનાં દેરાસરા, મૂર્તિઓ કે પાકા બિરાજમાન થયેલ હાય એવાં બીજા ઘણાં સ્થાનેા મળી શકે. Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] –[ રેશ્વર મતીર્થ તેમજ પ્રગટપ્રભાવી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જીના પ્રભાવથી લેકેની તેમના ઉપર વિશેષ ભક્તિ અને શ્રદ્ધા હાઈ લોકોમાં તેમનાં જુદાં જુદાં નામની પણ પ્રસિદ્ધિ થઈ છે. શ્રદ્ધાવાળા ભક્તો માને છે કે શંખેશ્વર પાર્શ્વ પ્રભુજી હમેશાં ત્રણ રૂપ કરે છે. પ્રભાતે કુમાર અવસ્થાનું, મધ્યાહને યુવાવસ્થાનું અને સાયંકાળે વૃદ્ધાવસ્થાનું. અને એને લઈને જ ઘણા લોકો પ્રભુજીને “બહુરૂપી” કહે છે, તેમજ સાંજે ચોઘડિયાં વાગતાં હોય, દીવાબત્તી થઈ હાય, ધૂપ ઉખેવાતો હોય અને પ્રભુજીની આંગી પણ સુંદર બનેલી હોય તેવે વખતે ઘણે ભાગે લેકે વધારે દર્શન કરવા આવે છે, અને તે વખતે ભગવાનનું રૂ૫ વૃદ્ધાવસ્થા જેવું લાગતું હોવાથી લોકો તેમને “ફેસલા પ્રભુ” પણ કહે છે. આ વાત માત્ર લોકોમાં જ પ્રસિદ્ધ છે એમ નહીં, પણ શંખેશ્વરજીના છંદ અને સ્તવનમાં પણ ગૂંથાઈ ગઈ છે. જુઓ સ્તો. ૫૦, ૬૬. શ્રીમાન વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રીઉદયવિજયજીએ, પહેલાં ઘણુ સમય સુધી, શ્રીશંખેશ્વર પાર્થ પ્રભુજીની વિને દૂર કરવા માટે અથવા તો ઐહિક કાર્ય સિદ્ધિની ઈચ્છાથી ખૂબ સેવા કરી હતી, પરંતુ પાછળથી તેમનાં જ્ઞાન-ચક્ષુ ખૂલી જવાથી અહિક કાર્યસિદ્ધિની ઈચ્છાને દૂર કરીને આત્મકલ્યાણ માટે જ ઘણું લાંબા કાળ સુધી તેમણે આ તીર્થની સેવા કરી. (સ્તે. ૧૩ર). આ બધી બાબતો શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના પ્રભાવવંતા માહાત્મ્યને સચેટ રીતે પુરવાર કરી આપે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું : ચમત્કાર ગયા પ્રકરણમાં કહેવામાં આવ્યું તેમ શ્રીતીર્થકર વીતરાગ પ્રભુ તે રાગ, દ્વેષ, મેહ, કષાય, હાસ્ય, રતિ, અરતિ, ક્રીડા, ઈચ્છા વગેરે તમામ દૂષણથી રહિત હોઈ તેઓ કેઈને સુખી કે દુઃખી કરતા નથી, તેમ કોઈને ચમત્કાર બતાવતા નથી કે પરચા પૂરતા નથી. પરંતુ જે તીર્થોના અધિષ્ઠાયક દેવો જાગતા–અપ્રમાદી હોય છે, તેઓ સ્વઅધિછિત તીર્થ-પ્રભુની સેવા–ભક્તિ થતી જોઈને સંતુષ્ટ થાય છે. અને તેથી તેઓ સેવા-ભક્તિ–ધ્યાન કરનાર ભક્તજનોના મને રથ પૂર્ણ કરે છે, વિદને દૂર કરે છે અને ચમત્કાર પણ દેખાડે છે. આવાં જાગતા અધિષ્ઠાયક દેવવાળાં તીર્થોમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ અગ્રગણ્ય ગણાય છે. અહીંના અધિષ્ઠાયક દેવોના ચમત્કારે સારી આલમમાં પ્રસિદ્ધ છે. તેમાંના કેટલાક ચમત્કારેને પ્રાચીન–અર્વાચીન અજૈન ગ્રંથકારેએ પોતાના ગ્રંથોમાં સ્થાન આપ્યું છે. તેમાંના ૨-૪ ઉલ્લેખ અહીં આપવા અનુચિત નહીં ગણાય. (૧)ઝાલા રજપૂત મહામંડલેશ્વર રાણી દુર્જનશલ્યને? તેના રાજ્યકાળમાં ભયંકર કેઢ રેગ થયો હતો તેથી તે - ૧ “જગડૂચરિત” મહાકાવ્યના આધારે મહામંડલેશ્વર રાણું દુર્જનશલ્યને સત્તા સમયે તેરમી સદીના ઉત્તરાર્ધ અને ચૌદમી સદીને પૂર્વાર્ધ હોવાનું અને તેને કોઢ રેગ વિસં. ૧૩૦૨ની આસપાસમાં દૂર થયો હોવાનું જણાય છે. રાજા દુર્જનશલ્ય, કયા Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ]-- – કેશ્વર માતોર્થ બહુ દુઃખી–હેરાન થઈ ગયું હતું. તેણે અનેક ઉપચાર કરવા છતાં રેગ નહીં મટવાથી કેઈ દેવની આરાધના કર ગામને હતો ?–તે ચેક્સ જાણી શકાયું નથી, પરંતુ તે ઝાલા રજપૂત હતા, ઝાલાવાડના ઝાલા રજપૂતે સાથે તેનો વિવાહ સંબંધ હતા, ઝીંઝુવાડાના સૂર્યદેવની તેણે પહેલાં ઉપાસના કરી હતી અને ત્યારપછી તેની નજીકમાં આવેલ શ્રીશંખેશ્વર તીર્થની ઉપાસના કરી, સ્ત, ૫૦માં તે મૃગુપુર (ઝીંઝુવાડા) ને રહેવાસી હેવાને ઉલ્લેખ છે, આ વગેરે કારણેથી તે ઝીંઝુવાડાને રાજા હશે, એમ જણાય છે. દર ઉપરની બન્ને વાતોને નીચેના પ્રમાણુથી વધારે પુષ્ટિ મળે છે. ગાયકવાડ એરિટલ સીરીઝ તરફથી પ્રગટ થયેલ “વૃત્તવસ્થ જૈન મહાતીય ગ્રંથરૂવન” (પૃ૨૮૦–૨૮૧) માં પાટણ ખેતરવસીના પાડાના જેન જ્ઞાનભંડારમાં રહેલી તાડપત્ર ઉપર લખાયેલી એક હસ્તપથી ( “ગશાસ્ત્ર” કિ. પ્ર. વિવરણ)ની અંતિમ પ્રશસ્તિ પ્રગટ થઈ છે. તેમાં લખ્યું છે કે-“વિધિધરોદ્ધારક ચન્દ્રપ્રભસૂરિના પટ્ટધર ધર્મષસૂરિના પટ્ટધર અભયશેષસૂરિના મુખ્ય શિષ્ય વિદ્યાકુમારના પ્રતિબોધથી જે નીતલદેવીએ આ પ્રતિ લખાવી હતી, તે નીતાદેવીએ પરી (પાટડી)માં પાર્થ પ્રભુનું ચૈત્ય તથા પૈષધશાળા કરાવી હતી અને તે ક્ષત્રિયશિરોમણિ સૂરાકને ભાઈ શાંતિમદેવના પુત્ર ઝાલા વિજ્યપાલની પ્રિયતમા રાણી હતી. તેમને પુત્ર રાણે પદ્મસિંહ હતા, અને તેમની શુરવીર પુત્રી રૂપલાદેવી એ પ્રસ્તુત દુર્જનશલ્યની પ્રેમવતી પત્ની હતી. આ દુર્જનશલ્યને શ્રીદેવી (બીજી રાણું)ની કુક્ષિથી થયેલે ઉદયસિંહ નામને પરાક્રમી પુત્ર હતો. આ ઘટના વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધની છે. તેમજ ઉપર્યુક્ત વિદ્યાકુમારના દાદાગુરુ શ્રીધર્મષ Page #106 -------------------------------------------------------------------------- ________________ સિટી મહાતીથનું ભવ્ય શિખર જિનમંદિરના મુખ્ય ગભારા ઉપરનું શિખર તથા બને બાજુના ગભારા ઉપરનાં બે શિખરે. વિવિધ પ્રકારની કેરણીયુક્ત આ ભવ્ય શિખર જૈન શિલ્પશાસ્ત્રના આદર્શ નમૂના રૂપ દેખાય છે. જીઓ પ્રકરણ ૧૬, પૃષ્ઠ ૯૬. Page #107 -------------------------------------------------------------------------- ________________ સભામંડપના શિખરમાંનું મનોહર સામરણ પહેલા સભામંડપના આરસના ઘુમ્મટની અ દરની વિવિધ પૂતળીઓ અને ઝીણી કારણીવાળા સામરણનું સભા મંડપની એક બાજૂથી, લીધેલ દૃશ્ય જુઓ પ્રકરણ ૧૧. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૭ : માર્ ] »[ ૪૨ ] વાના વિચાર કર્યો અને અનુપુર (ઝીંઝુવાડા )માંના સૂર્યનારાયણના મંદિરમાંના સૂર્યદેવની આરાધના કરવા માંડી. સૂરિજી મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલીન અને સન્માનિત હતા, એવા ઉલ્લેખા મળે છે. શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંદિરના ઉદ્ઘારક આ જ દુર્જનશલ્ય હોય તેમ જણાય છે. એટલે આ દુનશલ્ય ઝીંઝુવાડાનેા હોવાનું અને તેને સમય વિક્રમની તેરની સદીના ઉત્તરા અને ચૌદમી સદીના પૂર્વા હેાવાનું માનવું ઉચિત જણાય છે. ઝીંઝુવાડાનો પ્રાચીન કિલ્લા જે અત્યારે સાવ જીણુ દશામાં ઊભા છે, તે મહારાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યાનું ગુજરાતનાં ઐતિહાસિક ગુજરાતી પુસ્તકામાં લખેલું જોવાય છે. તે જો સાચું હાય તે। એવા અનુમાન ઉપર આવી શકાય કે–રાજા દુર્જનશલ્ય અને તેના પૂર્વજો ગુજરાતના મહારાજાઓના સામંત અને નિકટના સબંધીઓ હાવા જોઇ એ. રાણા દુર્જનશલ્યને સત્તાસમય તેરમી શતાબ્દિને ઉત્તરા અને ચૌદમી સદીને પૂર્વાર્ધ હાવામાં તથા તે મહામંડલેશ્વર હાવામાં નીચેનાં પ્રમાણેાથી વધારે પુષ્ટિ મળે છે. તે મહામાત્ય વસ્તુપાલ તેજપાલને સમકાલીન હેાવાથી તે ગુજરાતના મહારાજા ભીમદેવ (બીજો) અને મહારાજા વીરધવલનો મહામ ́ડલેશ્વર-મોટા સામત હશે, એમ જણાય છે. વળી નીચે આપેલા પ્રમાણથી ચોકકસ રીતે સમજી શકાય છે કે તેણે જૈનાચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિજીના શિષ્ય અને ત્રૈલેાકયપ્રકાશ” આદિ ગ્રંથાના કર્તા, જેમની ગ્ર ́ચરચના વિ. સં. ૧૩૦૫ ની મળે છે, તે મહાપ્રતિભાશાળી શ્રીમાન હેમપ્રભસૂરિજીને ગુરુ નિર્ધાર્યાં હતા. એટલે પાછલી જિંદગીમાં ( શ્રીશંખેશ્વરજીના પ્રભાવથી તેનો કાઢ રાગ દૂર થયા ત્યારથી) તેણે જૈનધમ સ્વીકાર્યાં હશે, એમ ચોકકસ માની શકાય છે. તે પ્રમાણેા આ પ્રમાણે છે:— Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] [ રાદ્રેશ્વર મહાતીર્થે તેની આરાધનાથી સંતુષ્ટ થયેલ સૂર્યદેવે કઇ એક દિવસની મધ્યરાત્રિએ તેને ( સ્વપ્નમાં ) કહ્યું કે–“તારા રોગ અસાધ્ય છે, તેને મટાડવાની મારામાં શક્તિ નથી, પરંતુ જો તું શખેશ્વર પાર્શ્વનાથની આરાધના કરીશ તો તારો રાગ મટશે. ” આથી રાજા દુર્જનશલ્ય બહુ ખુશી થયા અને પરિવાર સાથે શ્રી શંખેશ્વરજી જઈ ત્યાં અમુક સમય માટે પડાવ નાંખી પાતે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવા લાગ્યા. તેમના પ્રભાવથી રાજા દુ નશલ્યના કાઢ રોગ થાડા સમયમાં જ નષ્ટ થયા અને તેની કાયા કંચનવણી થઈ ગઈ. તેથી ખુશી થયેલા રાજા દુ નશલ્યે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવીને દેવિમાન જેવું દેરાસર કરાવ્યું. ( જુઓ સ્તા॰ ૩, ૨૪A, ૨૪B, ૪૬, ૫૦.) '' તોડયું [વા ]વશેઐોયસ્ય પ્રજારાજ: । श्रीमद्देवेन्द्रशिष्येण श्री हेमप्रभसूरिणा ॥ ५७ ॥ इति प्रतिभासर्वज्ञ - त्रैविद्यवृन्दारक - महामंडलेश्वरराणकशल्य-श्रीदुर्जनशस्यदेव - गुरुभिः प्रणतपादश्रीदेवेन्द्रशिष्यैः श्रीहेमप्रभसूरिभिविरचिते त्रैलोक्यप्रकाशे ज्ञानदर्पणापरनाम्नि नव्यताजिके दिन - मास - वर्षार्धकाण्डमण्डलपद्धतिः समाप्ता । e —પાટણ જૈન ભ. ડિ. કા. વા. ૨ ( ગા. એ. સિ. ) इति श्रीदेवेन्द्रसूरिशिष्यश्री हेमप्रभसूरिविरचितमर्घकांडं ॥ • सं. १३०५ माघशुदि १३ गुरौ निष्प [न] मिदं ताजिकं ॥ -વડાદરા–પ્રાચ્યવિદ્યામદિરની ન. ૧૨૦૮૭ સ. ૧૫૪૫ ની હૈ. લિ. પ્રતિ પત્ર ૧૮ ܕܕ Page #110 -------------------------------------------------------------------------- ________________ . ૭ : માઇ ] -[ ૧૨] | વિક્રમની ચિદમી સદીમાં શ્રી સર્વાનંદસૂરિજીએ રચેલ જગડુચરિત મહાકાવ્યના છઠ્ઠા સર્ગમાં લખ્યું છે કે પૂર્ણિમાપક્ષીય, ચારિત્રલક્ષ્મીથી વિભૂષિત શ્રીમાન પરમદેવસૂરિજીએ શ્રી શંખેશ્વર પાર્થપ્રભુને આદેશ મેળવીને આચામ્ય વર્ધમાનતપ કર્યું હતું અને તે નિર્વિદને પૂર્ણ કરીને તેનું પારણું વિ. સં. ૧૩૦૨ના માગશર સુ. ૫ ને દિવસે શ્રવણ નક્ષત્રમાં કટપદ્ર (કડેદ) ગામમાં દેવપાલને ઘેર કર્યું હતું. તેમણે શ્રીસંઘને વિન્ન કરનારા સાત યક્ષને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં પ્રતિબંધ કર્યો હતું, અને એ જ સૂરિજીએ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું આરાધન કરીને દુર્જનશલ્ય રાજાના કોઢ રેગને દૂર કરાવ્યો હતું. તેથી ઉક્ત સૂરિજી મહારાજને ઉપદેશ પ્રાપ્ત કરીને– સૂરિજીના ઉપદેશથી રાજા દુર્જનશલ્ય શ્રીશંખેશ્વર પાર્શ્વ પ્રભુના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. (જુઓ ૪૦). (૨) એસવાલજ્ઞાતીય, સદાચરી, વ્રતધારી, ધનાઢ્ય શ્રાવક સુભટ શાહ નામને એક ગૃહસ્થ નાગપુરમાં રહેતે હતું. તેને શંખેશ્વર તીર્થની યાત્રા કરવાને અભિગ્રહ હતે. ૧ શ્રી સર્વાનંદસૂરિજીએ વિક્રમની ચાદમી સદીમાં રચેલ શ્રીજગડૂચરિત” મહાકાવ્યમાં લખ્યું છે કે “આ પરમદેવસૂરિજી જગડુશાહના સમકાલીન હતા. તેણે તેઓશ્રીનો ભદ્રાવતી (ક– ભદ્રેશ્વર)માં પ્રવેશ મહત્સવ ધામધૂમથી કર્યો હતો, તેમની વિદ્યમાનતામાં જ તેમના પટ્ટપર શ્રીષેણસૂરિજીને એ જ શાહે મહત્સવ કરીને સ્થપાવ્યા હતા. જગડુશાહને ભાવી દુષ્કાળની સૂચના તથા ત્યારપછી સંઘપતિનું તિલક પણ એ જ સૂરિજીએ કર્યું હતું. Page #111 -------------------------------------------------------------------------- ________________ [૫૨ ] - શ્વર દત્તો તેથી કઈ વખતે તે પિતાના કુટુંબ સાથે પિતાને ઉપયોગી વસ્તુઓ અને પૂજાની સામગ્રી ગાડામાં લઈને શખેશ્વરજીની યાત્રા કરવા માટે નીકળ્યા હતા. રસ્તામાં જતાં જતાં એક રાત્રે ચોરોએ તેની બધી સામગ્રી લૂંટી લીધી. છતાં પિતાને અભિગ્રહ પૂર્ણ કરવા માટે તે જેમ તેમ કરીને શ્રી શંખેશ્વરજી પહોંચે. ત્યાં જઈ ભક્તિપૂર્વક શ્રી પાર્થપ્રભુજીની પૂજા કરીને પ્રભુસ્તુતિ કરતાં ભક્તિમાં મુગ્ધ બનેલ સુભટ શાહ કહેવા લાગ્યો કે હે પ્રભુ! ભક્તોનાં તમામ વિષ્ણો દૂર કરનાર અને ઈચ્છિત મને રથને પૂર્ણ કરનાર આ કામિત તીર્થ છે, એવી તમારી ખ્યાતિ દેવતાઓ પણ ગાય છે. તમે સર્વનાં સંકટ દૂર કરવામાં સમર્થ છે. તમે દુનિયાના રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, ચાર વગેરેના ભયે આદિને નાશ કરવાની શક્તિ ધરાવે છે. છતાં તમે પોતાના ઘરની પણ રક્ષા કરી શક્તા નથી. એટલે કામિતતીર્થપણાની તમારી જે ખ્યાતિ થઈ છે, તે નકામી છે-બેટી પડે છે. જે મનુષ્ય કે દેવ પિતાના ઘરની રક્ષા કરી શક્તા નથી તેની બહાર કંઈ પણ કિંમત અંકાતી નથી, બલ્ક પવન પણ તણખલાની માફક તેને ઉડાડી મૂકે છે. સુભટશાહની ભક્તિ, શ્રદ્ધા અને ભક્તિમુગ્ધ સ્તુતિથી ખુશી થયેલ અધિષ્ઠાયક દેવે તેની ચેરાઈ ગયેલી બધી વસ્તુઓ ચેર પાસેથી લાવીને તેના ગાડામાં મૂકી દીધી. એ જ વખતે સુભટશાહના પુત્રે આવીને વધામણી આપી કે પિતાજી! આપણું ચેરાઈ ગયેલી બધી વસ્તુઓ ગાડામાં જ છે. તે સાંભળીને શેઠ ઘણો જ ખુશી થયે. સાથે લાવેલ Page #112 -------------------------------------------------------------------------- ________________ 5. ૭ : માર ]સામગ્રી વડે ધામધૂમથી પ્રભુજીની પૂજા કરી. યાત્રા પૂર્ણ કરી તે કુટુંબ સાથે પોતાને સ્થાને ગયો અને જગતમાં શંખેશ્વરજીને મહિમા વધે (સ્તે. ૨૧). સંઘ લઈના (૩) વિ. સં. ૧૭૫૦માં ખેડાના એક ગૃહસ્થ કાઢેલ સંઘ સાથે કવિવર ઉપાધ્યાયજી શ્રીઉદયરત્નજી શ્રી શખેશ્વર તીર્થની યાત્રાએ પધાર્યા હતા. તે વખતે શંખેશ્વર પાર્શ્વપ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકરેના કબજામાં હોઈ તેઓ એક સોનામહોર (ગીની) લીધા સિવાય કેઈને દર્શન કરવા નહીં દેતા. તેથી અથવા તે તે વખતે પૂજારીઓનું પ્રાબલ્ય વધી જવાથી મેડા આવેલા સંઘને દર્શન કરવા માટે દરવાજા ત્યાંના દરિવાર માટે ૧ તપાગચ્છીય શ્રીમાન વિજયસેનસૂરિજીના બીજા પધર શ્રીવિજયતિલસૂરિના પટ્ટધર શ્રીવિજયાનંદસૂરિના પરિવારમાં વિજયરાજસૂરિશિષ્ય વિજયરત્નસૂરિશિષ્ય હીરરત્નસૂરિશિષ્ય લબ્ધિરત્નશિષ્ય સિદ્ધરત્નશિષ્ય મેઘરત્નશિષ્ય અમરરત્નશિષ્ય શિવરત્નના ઉપાધ્યાય શ્રીઉદયરત્નજી શિષ્ય થાય છે. અને તેઓ અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં થયા છે. તેઓ ખેડાના રહીશ હતા અને ઘણેભાગે મીઆગામમાં તેઓ સ્વર્ગવાસી થયા છે. તેઓ મોટા કવિ હતા. તેમણે રાસે, શકા, છંદ, સ્તવને, ચૈિત્યવંદન, સ્તુતિઓ, સઝા વગેરે નાની મોટી અનેક કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. તેમને કાવ્યરચનાકાળ સં. ૧૭૪૯થી ૧૭૯૯ સુધીને જણાય છે. તેમનામાં ઇંદ્રજાળની તથા ઔપદેશિક શક્તિ પણ સુંદર હતી. તેમણે ઘણું માણસને નવા જેન બનાવ્યા હતા. તેમની કૃતિઓ તથા તેમની શક્તિ માટે જુઓ “જૈન ગુર્જર કવિઓ” ભાગ બીજે, પૃષ્ઠ ૩૮૬ થી ૪૧૫. Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ]– —[ રેશ્વર મહાતીર્થ ઉઘાડી નહીં આપ્યા હોય અને કવિવર ઉદયરત્નજી તથા શ્રીસંઘને દર્શન કર્યા પછી જ ભેજનાદિ લેવાની પ્રતિજ્ઞા હાઈ કવિવર ઉદયરત્નજીએ એકાગ્ર ચિત્તથી ભક્તિમાં તલ્લાલીન થઈને ત્યાં જ ઊભા ઊભા પાસ સંખેસરા, સાર કર સેવકાં, દેવ કાં એવડી વાર લાગે,” (સ્તે. ૪૩) આ છંદની રચના કરીને સ્તુતિ કરવા લાગ્યા. તેમની ભક્તિ અને દઢતાથી પ્રસન્ન થઈને નાગરાજ ધરણેન્દ્ર તે પેટીનાં કમાડ અથવા તો દેરાસરનાં દરવાજાનાં કમાડ ઉઘાડી નાંખ્યાં. સ સંઘે ૧ “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ” નામની પડીમાં લખ્યું છે કે “કવિ ઉદયરત્નજી સંઘ સાથે જ્યારે શંખેશ્વરજી પહોંચ્યા ત્યારે દેરાસરનાં દ્વાર બંધ હતાં.” જ્યારે માસ્તર પોપટલાલ સાંકળચંદે છપાવેલ “સ્તવનાદિ સંગ્રહ” ( અર્થ સાથે) નામની ચોપડીમાં ઉક્ત સ્તવન (છંદ) છાપેલ છે, તેની નીચે કુટનેટમાં તેમણે લખ્યું છે કે-“કવિ ઉદયરત્નજી સંઘ સાથે શખેશ્વરજી પહોંચ્યા, તે વખતે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકરેના કબજામાં હતી. તેઓ પેટીમાં રાખતા અને યાત્રાળુઓને એક સેનામહોર લઈને દર્શન કરાવતા.” આ વાત કદાચ સાચી પણ હોય. ઉક્ત સ્તવન (છંદ)ની રચના જોતાં આ વાતની છાયા તેમાં હોય એ પ્રતિભાસ થાય છે. સંભવ છે કે-ગામમાં જૂના મંદિરનું જે ખંડિયેર ઊભું છે, તેને નાશ મેગલ બાદશાહ ઔરંગઝેબની મુસલમાન ફેજે કર્યો હોય, તે વખતે ગામના ઠાકરેએ બચાવ માટે કાંઈક પ્રયત્ન કર્યો હોય, લડ્યા હોય, અને ઉક્ત મૂર્તિને સંતાડી દીધી હેય અને મંદિર તેડીને મુસલમાની ફેજ ગયા પછી ઉક્ત મૂર્તિને થોડાં વરસો સુધી પોતાના કબજામાં રાખીને યાત્રાળુઓ પાસેથી દર્શન કરાવવાના બદલામાં દ્રવ્ય લેતા હેય. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૭ : રમત ] – પ ] આનન્દપૂર્વક દર્શન-યાત્રા-સેવા પૂજા કરી. આ ચમત્કારથી ઠાકોરે શંખેશ્વરજી ઉપર શ્રદ્ધાવાળા થયા, તેમજ ગામના તથા દેશના લોકેમાં તીર્થને મહીમા વધ્યું, અને તેઓ પણ આ તીર્થની પ્રેમભક્તિપૂર્વક ભક્તિ કરવા લાગ્યા. કવિવરે દર્શન થતાં જ હર્ષિત થઈને જોડેલાં બે પદ આ છે : આજ મહારે મેતડે મેહ વુડ્યા, પ્રભુ પાસ સંખેસરે આપ તુક્યા.” તે જ વખતે અથવા પાછળથી તેમણે જ બનાવેલ“સે પાસ સંખેરે મન શુદ્ધ, નમો નાથ નિશ્ચ કરી એક બુધે;” (તે. ૪૪) આ છંદની પાછળ તેમણે જોડી દીધાં હોય તેમ લાગે છે. (૪) પં. શ્રીશુલ્યવિજયજીના શિષ્ય કવિ પં. શ્રી વીરવિજયજીએ રચેલ ૧ ૫. શ્રી શુભવિજ્યજીના શિષ્ય આ પં. વીરવિજયજી મહારાજ મોટા કવિ હતા. તેમણે ચેસઠપ્રકારી પૂજાઓ, નવાણુપ્રકારી પૂજા વગેરે અનેક પૂજા, રાસ, ચૈત્યવંદને, સ્તવને, સઝાયો વગેરે અનેક સુંદર કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. તેમણે રચેલાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચાર સ્તવને અમને મળ્યાં છે, તે અમે આમાં ઑત્રાંક ૯૨, ૯૩, ૯૪, ૯૫ માં આપ્યાં છે. સ્ત. ૯૫ વાળું સ્તવન બહુ ગૂઢાર્થવાળું છે. તેમને કાવ્યરચનાકાળ સંવત ૧૮૫૭ થી ૧૯૦૮ સુધી હોવાનું જણાય છે. સાંભળવા પ્રમાણે પાટણમાં શ્રીમાન પ્રવર્તકજી શ્રીકાંતિવિજયજી મહારાજશ્રીના પ્રશિષ્ય Page #115 -------------------------------------------------------------------------- ________________ [ शङ्खेश्वर महातीर्थ (C "" સાર કર સાર કર સ્વામી શખેશ્વરા, વિશ્વવિખ્યાત એકાંત આવા; આ સ્તવન (સ્તા. ૯૨) ઉપરથી જણાય છે કે તે લઘુ વયમાંથી જ શ્રીશ ંખેશ્વરજી પર પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખતા હતા. આ સ્તવનમાંથી આવી ઝલક નીકળતી જણાય છે કે “ કવિવર પ. વીવિજયજીને (તેમનાથી વિરુદ્ધ પક્ષના કાઈ યતિ વગેરેના ઉશ્કેરવાથી ) કૈાઇ રાજા અથવા માટે અમલદાર ઉપદ્રવ કરતા હશે. તે ઉપદ્રવ દૂર કરવા માટે તેમણે શખેશ્વરજીમાં ખાર માસ સુધી રહીને ધ્યાન કર્યું હતું. ” તે પ્રસંગે આ સ્તવન રચેલું હાય એમ જણાય છે. તેમાં તેમનું કાર્ય સિદ્ધ થવાથી તેઆ શંખેશ્વરજી પર વધારે ભક્તિવાળા અન્યા હોય તેમ જણાય છે, અને તેને પરિણામે તેઓએ અમદાવાદથી સ. ૧૮૭૭ અને ૧૮૭૮ માં મેાટા સઘા કઢાવીને ગુજરાતના બીજા સંઘાની સાથે શ્રીશખેશ્વરજીની યાત્રાઓ મેાટા આડંબરથી કરી હતી. (૫) એલગપુર શહેરના મહારાજાએલ ગદેવની કાયા શ્રીશખેશ્વર પાર્શ્વપ્રભુજીના પ્રભાવથી, તેમનું સ્નાત્ર(સ્નાન)જળ શરીરે લગાવવાથી નીરોગી થઇ ગઇ (સ્તો. ૧૬૦). મુનિરાજ શ્રીજવિજયજી પં. શ્રીવીરવિજયજી મહારાજની કૃતિને સંગ્રહ એકત્રિત કરી રહ્યા છે. ૫. શ્રીવીરવિજયજી મહારાજ માટેની વિશેષ હકીકત જાણવા માટે જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય”માં છપાયેલ શ્રીવીરવિજય રાસ તથા ‘ જૈનયુગ ′ પૃ. ૪, પુ. ૧૩૨માં છપાયેલ રા. ગિનલાલના ‘પંડિત વીરવિજયજીના ટૂંકા પ્રબંધ' જુએ. "" ' [ ૬ ]« Page #116 -------------------------------------------------------------------------- ________________ 5. ૭ઃ વમવિ ] – —[ ૧૭ ] - (૬) ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ) તરફથી વિ. સં. ૧૯૮૪માં પ્રગટ થએલ “ગુજરાતનાં ઐતિહાસિક સાધન (વિભાગ ૧-૨)માં તેના પ્રસિદ્ધ લેખક નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદીએ લખ્યું છે કે “સં. ૧૧૭૨ની સાલમાં મેનાજી ગંધારીએ નામને વાણુઓ પોતાનાં વહાણે ભરીને સમુદ્ર માર્ગે જતો હતો, તેવામાં સમુદ્રમાં ખૂબ જ તેફાન થયું; વહાણે બચવાની કે જીવતા રહેવાની પણ આશા ન રહી. તેથી તેણે શંખેશ્વર પાર્શ્વનાથનું ભક્તિ પૂર્વક સ્મરણ કરીને પોતાનાં વહાણોમાંની કુલ મિક્તને થો ભાગ શંખેશ્વર તીર્થમાં ખરચવાની પ્રતિજ્ઞા કરી. શંખેશ્વરજીના પ્રભાવથી તેનાં વહાણે બચ્યાં. મિક્તને હિસાબ ગણતાં ચોથા ભાગનું ધન નવ લાખ રૂપિયા થયું. તેટલા રૂપિયા ખર્ચીને તેણે શંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યું.' ૧ શંખેશ્વરજી સંબંધી આ અને બીજી પણ કેટલીક હકીકત જે ગુજરાતનાં ઐતિહાસિક સાધનો’ વિભાગ ૧-૨ માં આપેલી છે તે ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી પ્રગટ થએલ “ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેની સવિસ્તર નામાવલી” ૫. ર૭૬, અને અં. ૪૬–૧–૭૦ શંખેશ્વર ઐ. ગુરુ હ૦ વિષયાદિ પૃ. ૧૭૦–૧ માં પણ આપેલી છે. આ બધી હકીકતો લેખકે. કેટલાંક વર્ષો પહેલાં બારોટ તેસિંહે લખાવેલી નેંધો ઉપરથી લખેલી છે, એટલે એમાં સંવતમાં કદાચ ફેરફાર હશે. નવું મંદિર બંધાવવાને બદલે કદાચ જીર્ણોદ્ધાર કરાવ્યા હશે અને એકલા જીર્ણોદ્વારમાં જ નહીં તો કદાચ સંધ કાઢીને યાત્રા કરવામાં, જીર્ણોદ્ધારમાં અને જીર્ણોદ્ધારના પ્રતિષ્ઠા મહોત્સવ વગેરેમાં મળીને નવ લાખ રૂપિયા ખરચ્યા હશે. એ ગમે તેમ હેય પણ અન્ય ધર્માવલંબી Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] -[ સ્થિર મારી આવી રીતે જેમ કેટલાક ચમત્કારેને ગ્રંશે અને સ્તવનાદિમાં ઉલ્લેખ થયે છે તેમ લેકમાં પણ અનેક ચમત્કારની વાત બહુ પ્રચલિત છે. તેમાંથી પણ ૨-૪ દાખલા અહીં આપવા ઉચિત સમજું છું. (૧) અહીંના લેકે દઢતાપૂર્વક માને છે કે-“શખેશ્વરની યાત્રાએ આવનારા કોઈ પણ યાત્રાળુઓ દુઃખી થતા નથી. દિવસે તે શું? રાત્રે પણ ચાર-ડાકુ વગેરે યાત્રાળુઓને લૂંટતા નથી. કદાચ કઈ એવા અજાણ્યા ચેરે લૂંટવા આવે તે શંખેશ્વરજીના ચમત્કારથી તેઓ નાસીપાસ થઈને ચાલ્યા જાય છે, જેને પણ શાસનદેવ દુ:ખી કરતા નથી, તેઓ ચાલ્યા જાય એટલે બસ. પંચાસરની એક શ્રાવિકા બાઈને પુત્ર જનમ્યા પછી થોડા સમયમાં જ તેના પતિ મરી ગયો. શ્રાવિકાએ પોતાના એકના એક પુત્રની રક્ષા માટે શ્રીશંખેશ્વરજીની યાત્રા કરીને પોતાના પુત્રની ભારે ભાર રૂપિયા તેળીને શંખેશ્વરજીમાં બારે પણ આ તીર્થની યશગાથા ગાય છે–પ્રશંસા-સ્તુતિ કરે છે, અને તેને અન્યમતાવલંબી વિદ્વાન લેખકે પણ પોતાનાં પુસ્તકમાં સ્થાન આપે છે, એ જ, આ તીર્થને પ્રભાવ–ચમત્કાર આલમમાં કેટલે ફેલાયેલ છે, એ સ્પષ્ટ બતાવી આપે છે. ૧ અત્યારે પણ શેખેસરજી, હારીજ, રાધનપુરની આસપાસમાં લેકે ગાડામાં દિવસ કરતાં વિશેષ ભાગે રાત્રે જ મુસાફરી કરે છે. આ પ્રદેશમાં ખાસ દુષ્કાળ સિવાય રાત્રે ચોર-લૂંટારુઓને ભય જરા પણ નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ 5. ૭ : માઇ ]– --– ૨ ] અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી. છેક રા વર્ષને થયો એટલે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે માતા પિતાના પુત્રને તથા રૂપિયા સાથે લઈને શંખેશ્વરજી જવા નીકળી. આ વાતની કઈ ચેરેને ખબર પડવાથી તેમણે જઈને માર્ગમાં ગાડાને અટકાવ્યું. ગાડામાંથી બાઈને ઉતારી મૂકી અને ગાડામાંની. મિક્ત ચેરે એકઠી કરીને ગાંસડી બાંધવા મંડ્યા. નિરાધાર બાઈએ શંખેશ્વરજીને વિનતિ કરી કે–“હે પ્રભુ! મારી માનતા પૂરી કરવા માટે હું આપની પાસે આવતી હતી, ત્યાં આ ચેરે મને લૂંટી ત્યે છે. આટલા રૂપિયા ફરીવાર લાવીને મારી માનતા હું પૂરી કરી શકું તેવી મારી સ્થિતિ નથી. મારી માનતા પૂરી કરાવવી અને લાજ રાખવી આપના હાથમાં છે.” બસ થોડીવારમાં જ–તત્કાલ કોઈ મેટ ઘેડેસ્વાર ઘેડે દેડાવતે દેડાવતે ત્યાં આવ્યું. તેણે ચેરેને ધમકાવ્યા તેથી ચારે નિરુત્સાહી થઈને ચાલ્યા ગયા. પેલ. ઘેડેસ્વાર બાઈને ગાડા સહિત શંખેશ્વરજીના ઝાંપા સુધી પહોંચાડીને ક્યાંઈ ચાલ્યો ગયો. આ કિસ્સે શંખેશ્વરજીના. વૃદ્ધ પુરુષો પાસેથી મેં સાંભળીને અહીં આપ્યા છે. (૨) યાત્રાળુઓ રસ્તે ભૂલ્યા હોય તેને પણ સહાય. કરે છે. તે માટે તાજો જ દાખલો છે કે રાધનપુરના શ્રાવકે શેઠ હરગોવિંદ...........વગેરે રાત્રે શએશ્વરજી જતા હતા. અજવાળી રાત હતી, છતાં રસ્તે ભૂલ્યા. આડે રસ્તે ચાલતાં. નદી આડી આવી. ગાડું કેમે લેખ ઉપર ચડે નહીં. સાવ નિરાશ થઈ ગયા. થોડી વાર પછી એકદમ હિંમત આવી અને ભારી ગાડાને હાથે હાથ ભેખ ઉપર ચડાવી દીધું. પણ ઉપર Page #119 -------------------------------------------------------------------------- ________________ – રાજ મતીર્થ ચડ્યા પછી રસ્તે ન મળે. મૂંઝવણમાં પડ્યા. થોડી વારમાં એક કાળે ઘોડેસ્વાર આવ્યું. તેણે કહ્યું કે તમે રસ્તો ભૂલ્યા છે, મારી પાછળ પાછળ આવજે. તેની પાછળ પાછળ ઠેઠ શિંખેશ્વરજીના ઝાંપામાં પહોંચ્યા, એટલામાં પેલે ઘડેસ્વાર ક્યાંઈ અદશ્ય થઈ ગયે. આ કિસ્સો જેમને બન્યો હતો તે શ્રાવક હરગોવિંદના મુખથી જ મેં સાંભળીને અહીં -આપેલ છે. | (૩) ઘણીવાર યાત્રાળુઓ અંધારી રાતે શખેશ્વરજી આવતા હોય અને રસ્તે ભૂલવાથી ભય જેવું લાગતું હોય તો શંખેશ્વરજીના મંદિરના શિખર ઉપર જાણે સચેલાઈટ મૂકી હોય તે દી દેખાય છે અને તેને પ્રકાશ ત્રણ ચાર ગાઉ સુધી પડે છે. તેના અજવાળાથી યાત્રાળુઓ ગામમાં પહોંચી જાય છે. ગામમાં પહોંચી ગયા પછી જુએ તો શિખર ઉપરનો દી કે તેને પ્રકાશ કંઈ પણ મળે નહીં. આ કિસાને નજરે જોયેલ શંખેશ્વરના વૃદ્ધ ચોકીદાર–રજપૂતો પાસેથી આ વાત મેં સાંભળીને અહીં લખી છે. (૪) શંખેશ્વર ગામ બહાર ઉત્તર દિશામાં શમશાન તરફ હાલમાં એક માટે ખાડે છે. પ્રાચીન કાળમાં આ ગામના રહીશ એક ગૃહસ્થની ગાય હમેશાં ચરીને ઘેર પાછા આવતી - વખતે તે ખાડાને સ્થાને જતી, ત્યાં તેનું દુધ ઝરી જતું. ઘેર આવ્યા પછી દૂધ ન નીકળે, ગોવાળીઆ સાથે વખતે વખતે તકરાર થતાં થોડા દિવસ પછી તે માટે ખાત્રી કરવા ગાયની પાછળ પાછળ બરાબર તપાસ રાખતાં તે ખાડામા સ્થાને ગાયનું દૂધ ઝરી જતું જોયું. એટલે ત્યાં કેઈ ચમ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૭ : રમત ] ~[ ૬ ] ત્કારિક ધ્રુવ હાવાની લેાકેાને ખાત્રી થવાથી તે ખાડાવાળી જમીનને ખેાદાવતાં ત્યાંથી શ્રીશમેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્ત્તિ નીકળી. એટલે શ્રીસંઘે ગામમાં નવું દેરાસર (ગામમાં જૂના દેરાસરનું ખંડિયેર છે તે) કરાવીને તેમાં બિરાજમાન કરી. (૫) આજથી પંદરેક વર્ષ પહેલાં ઝીઝુવાડાથી શ્રીશ"ખેશ્વરજીની યાત્રા કરવા માટે એક સંઘ નીકળ્યેા હતા. આ સંઘમાં ઘણાં ગાડાં અને ઘણાં માણસા હતાં. આ સંઘ નીકળ્યાની વાત દૂર દૂરનાં ગામામાં પણ ફેલાઈ ગઈ હતી. ઝીંઝુવાડાથી શ્રીશંખેશ્વરજી ફક્ત આઠ જ ગાઉ થતું હાવાથી, સંઘનું પ્રયાણ દિવસે જ કરવાનું હાવાથી તથા એ તરમાં ચાર-ડાકુના ઉપદ્રવના ભય આછે હાવાથી સંઘપતિએ વિશેષ ચાકીદારા સાથે લેવાની વ્યવસ્થા કરી નહેાતી. આ વાતની છેટેના ગામડાંઓના લૂંટારુઓને ખખર પડવાથી તેની એક ટાળી મળીને તેણે આ સંઘને લૂટવાના નિર્ણય કર્યો. જ્યારે આ સંઘ આદ્રિયાણા અને શ ંખેશ્વર વચ્ચે આવેલી નદી પાસે આવી પહોંચ્યા, તેટલામાં તે ધાડપાડુઓની થીઆરબંધ ટાળીને આવતી જોઈને સંઘના માણુસા ભય પામ્યા, અને શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથજીનું સ્મરણ કરવા લાગ્યા. ધાડપાડુએ નજીક આવીને સંઘના માણસાને ડરાવવા તથા લૂટવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ ઘેાડીવારમાં જ ભાવપૂર્વક કરેલા સ્મરણથી શંખેશ્વરજીની દિશા તરફથી ઘેાડેસ્વારીની એક ટુકડી આવી પહાંચી. તેણે ધાડપાડુઓને ખૂબ ધમકાવ્યા, તેથી ધાડપાડુએ ભાગવા લાગ્યા, ઘેાડેસ્વારીની ટુકડી તેની પાછળ ગઈ. ધાડપાડુઓ ભાગી ગયા અને ઘેાડેસ્વારની ટુકડી Page #121 -------------------------------------------------------------------------- ________________ 1 દર ] – એશ્વર મહાતીર્થ કયાં અદશ્ય થઈ ગઈ તેની ખબર પણ ન પડી. સંઘ શ્રીશંખેશ્વરજી પહોંચી ગયું અને ત્યાં સૌએ આનંદપૂર્વક યાત્રા-સેવાપૂજા-દર્શનાદિને લાભ લીધે. (૬) આચાર્ય શ્રીમતિસાગરસૂરિજી અને શ્રીમાન પં. માનસાગરજી આદિ મુનિરાજે સં. ૧૯૬ ની સાલનું ચોમાસું પાટણ પાસે આવેલ ચાણસ્મા ગામમાં રહ્યા હતા. ત્યાં તેમના વ્યાખ્યાનમાં ચાણસ્માની નજીકના ગામડાને રહીશ એક જેન પાટીદાર અવારનવાર વ્યાખ્યાન સાંભળવા આવતું હતું. તે વખતે તેમણે વ્યાખ્યાનમાં પ્રસંગોપાત્ત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીના પ્રભાવનું વર્ણન કર્યું હતું. ચોમાસું પૂર્ણ થયા પછી તેઓ સર્વ વિહાર કરતાં કરતાં માઘ માસમાં હારીજ પધાર્યા હતા. આ તરફથી પેલા પાટીદારને ઘેર એ અરસામાં તેને કઈ સગા-સંબંધી મહેમાન તરીકે આવ્યું હતું, તેની બન્ને આંખોમાં આવેલા મતીયા પાકી ગયેલા હોવાથી તે કંઈ પણ દેખી શકો નહોતે, તેમજ તેની આંખમાં કંઈ રોગ હેવાથી ડૉકટરોએ તેના મોતીયા નહીં જ ઊતરી શકે એમ સ્પષ્ટ જણાવી દીધેલ હેવાથી તે ઘણે દુ:ખી અને ચિંતાતુર હતાઘરધણ પાટીદારે તેને આશ્વાસન આપતાં શ્રીશંખેશ્વરજી તીર્થના પ્રભાવની વાત કરી, તેથી બને જણની શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા કરવાની ભાવના થવાથી શંખેશ્વરજી ગયા. ત્યાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વનાથ ૧ આ વાત (સંસારીપણામાં ઝીંઝુવાડાના વતની) મુનિરાજ શીલાનવિજયજી પાસેથી સાંભળીને લખી છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૭ : રમેશ ] –[ દરૂ ] પ્રભુજીની યાત્રા-સેવા-પૂજા કરીને તેઓ ખૂબ ખુશી થયા. પહેલા પાટીદારની સૂચનાથી બીજે (મતીયાવાળો) પાટીદાર શ્રી પાર્શ્વ પ્રભુજીનાં નમણુ–સ્નાનનું જળ ત્રણ વાર પોતાની આંખોએ લગાડીને આંખેને ચાળવા લાગ્યો. ચોળતાં ચોળતાં તુરતજ-થોડી જ વારમાં બન્ને આંખના નીકળી પડેલા ચણાની દાળ જેવડા મેતીયા પોતાના હાથમાં આવ્યા અને પોતે સાવ દેખતે થયો. ખુશી થયેલા તે બન્ને જણા ખૂબ આનંદ પૂર્વક યથાશક્તિ એ તીર્થની સેવા-ભક્તિને લાભ લઈને પિતાને ગામ જવા માટે ત્યાંથી નીકળીને હારીજ આવ્યા. ત્યાં અગાઉથી પધારેલા આચાર્ય શ્રીમતિસાગરસૂરિજી મહારાજ આદિ મુનિરાજનાં દર્શન થવાથી તેમની પાસે જઈ વંદના કરીને તે બન્ને પાટીદારોએ પોતે અનુભવેલા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના માહાયની બધી વાત કહી દેખાડી. આ વાત સાંભળીને બધા બહુ ખુશી થયા. આ વાત થતી હતી તે વખતે પંન્યાસ શ્રીમાનસાગરજી પાસે બેઠેલા જ હતા અને તેમણે આ વાત સંપૂર્ણ સાંભળેલી હતી. તેમની પાસેથી વળા ગામમાં સાંભળીને આ ચમત્કારની વાત મેં અહીં આપેલ છે. આ તીર્થના ચમત્કારેની આવી બહુ બહુ વાતે લોકમાં ઘણી પ્રસિદ્ધ છે. તે બધી જે એકત્રિત કરવામાં આવે તે એક મોટું ખાસું પુસ્તક ભરાય. આ ઉપરથી સહજમાં સમજી શકાય તેમ છે કે–આ તીર્થ અત્યંત પ્રાભાવિક અને ચમત્કારિક છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું અધિષ્ઠાયક દેવો તીર્થકર-વીતરાગ પ્રભુના શાસન-તીર્થની રક્ષા કરનાર અને ભક્તોનાં વિને દૂર કરીને અભિષ્ટ મનોરથને પૂર્ણ કરનાર દેવને અધિષ્ઠાયક દેવ કહેવામાં આવે છે. શ્રી પાશ્વ પ્રભુના તીર્થની–શાસનની રક્ષા કરનાર તરીકે પાર્શ્વયક્ષ, નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી અતિ પ્રસિદ્ધ છે. પરંતુ તે સિવાય પણ બીજાં કેટલાંક દેવ-દેવીઓ પાશ્વ પ્રભુના અધિષ્ઠાયક–સેવકે હેવાનું કેટલાક ગ્રંથો અને સ્તોત્રાદિમાં લખ્યું છે. જેમકે–સ્ત. ૧માં લખ્યું છે કે “પાશ્વયક્ષ, કમઠ, ધરણેન્દ્ર વગેરે દેવ અને પદ્માવતી, જયા, વિજયા, વૈયા તથા સેળ વિદ્યાદેવીઓ વગેરે દેવીઓ શ્રી પાર્શ્વ પ્રભુના અધિષ્ઠાયક–સેવકે છે, તેમજ તે. ૧૧ માં લખ્યું છે કે-૬૪ ઇંદ્રો, નાગરાજ ધરણેન્દ્ર, દસ દિપાલ, નવગ્રહ, યક્ષ, વેટયા, પદ્માવતી, જયા, અજિતા, વિજયા, અપરાજિતા અને સેળ વિદ્યા દેવીઓ વગેરે દેવ-દેવીઓ શ્રી પાર્શ્વપ્રભુના અધિષ્ઠાયકે–સેવકે છે. આ બધા પાર્શ્વપ્રભુના અધિષ્ઠાયકે હેવાથી આ તીર્થની સેવાભક્તિ રક્ષાનો લાભ લે એ સંભવિત છે. પરંતુ વિશેષ કરીને આ તીર્થની રક્ષા કરવામાં ભક્તોનાં વિદને દૂર કરવામાં, ભક્તોના વાંછિત પૂરવામાં, તીર્થને મહિમા વધારવામાં અને ચમત્કાર દેખાડવામાં નાગરાજ ધરણે છે, પદ્માવતીદેવીએ અને શ્રી વર્ધમાનસૂરિજીએ (વ્યંતરદેવે) વધારે ભાગ લીધો હોય તેમ ગ્રંથકારે માને છે, અને તે Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૮ઃ અધિષ્ઠાય તેવો ] – – દૂધ ] સંભવિત પણ છે, કેમકે-નાગરાજ ધરણેન્દ્ર ઉપર પૂર્વ જન્મમાં પાર્થ પ્રભુને ઉપકાર, તેમજ ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીએ જ શ્રી પાર્શ્વ પ્રભુની મૂર્તિ પોતાના જિનાલયમાંથી શ્રીકણું વાસુદેવને આપેલી એ જ મૂર્તિ અહીં બિરાજમાન હોવાથી, અને શ્રીવર્ધમાનસૂરિજી આ જ તીર્થના ધ્યાનથી વ્યંતરદેવ થયા છે, એટલે એઓ આ તીર્થની સેવા-ભક્તિ વધારે કરે તે બનવા એગ્ય છે. શ્રીજિનહર્ષગણીએ વિ. સં. ૧૪૯૭માં સંસ્કૃત ભાષામાં રચેલ “શ્રીવાસ્તુપાલચરિત્રમાં લખ્યું છે કે વૃદ્ધ (વડ) ગચ્છાધિપતિ, સંવિપાક્ષિક (સંગી) શિરેમણિ, ચારિત્રપાત્ર શ્રીવર્ધમાનસૂરિજીને ઉપદેશ સાંભળીને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે શ્રી શખેશ્વર તીર્થને સંઘ કાઢ હતો, અને શંખેશ્વર પાર્થ પ્રભુના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. ત્યારબાદ કાળકેમે શ્રી વીર પ્રભુના શાસનને ઉદ્યોત કરનાર મહામાત્ય વસ્તુપાલ સ્વર્ગવાસી થવાથી, જૈનશાસનના સ્તંભ સ્વરૂપ મહાપુરુષનો અભાવ થયેલો જોઈ શ્રીવર્ધમાનસૂરિજી મહારાજને વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે નિરંતર “આચામ્ય વર્ધમાન તપ” શરૂ કર્યું. સંઘે પારણું કરવા માટે ઘણે આગ્રહ કરવા છતાં શ્રીશંખેશ્વર તીર્થ પર વિશેષ ભક્તિના કારણે તેઓશ્રીએ શ્રીશંખેશ્વર પાશ્વ . પ્રભુનાં દર્શન કર્યા પછી જ પારણું કરવાને દઢ અભિગ્રહ કર્યો. શ્રીશંખેશ્વરજીના ધ્યાનથી નિર્વિદને તપ પૂરું થતાં સંઘ ૧ શ્રીમાન જગતચંદ્રસૂરીશ્વરજી મહારાજાને ચિતેડના મહારાણાએ વિ. સં. ૧૨૮૫ માં તપા બિરુદ આપ્યું, તે વખતે આ. શ્રી, વદ્ધમાનસૂરીશ્વરજી મહારાજ વિદ્યમાન હતા. Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ]– – એશ્વર મહાતીર્થ સાથે (ઘણું કરીને પાટણને સંઘ હશે) તેઓશ્રી શ્રીશંખેશ્વરજીની યાત્રાએ જવા નીકળ્યા. વૃદ્ધાવસ્થા અને મોટી તપસ્યાથી આચાર્યશ્રીનું શરીર અતિ દુર્બલ થઈ ગયું હોવાથી અને તે વખતે તાપ સપ્ત પડતો હોવાથી રસ્તામાં તેઓશ્રી એક ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેઠા, ત્યાં જ તેઓશ્રીનું આયુષ્ય પૂર્ણ થઈ જવાથી શ્રીશંખેશ્વરજીના ધ્યાનમાં ને ધ્યાનમાં જ કાળધર્મ (મૃત્યુ) પામવાથી તેઓ આસન્નભવી–નજીકમાં જ મશગામી હેવા છતાં વ્યંતરદેવપણે ઉત્પન્ન થયા, અને શ્રીશંખેશ્વરજી તીર્થના અધિષ્ઠાયક દેવ થયા. (સ્તો. ૧૮–૧૯). આ સિવાય નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી આ તીર્થની નિત્ય સેવા કરે છે, હમેશાં સાનિધ્યમાં રહે છે, પરચા પૂરે છે, ભક્તોનાં વિને દૂર કરે છે, પર્વના દિવસમાં તેઓ પૂજન કરે છે અને તેમણે આ તીર્થને મહિમા ઘણે વધાર્યો છે વગેરે વગેરે તે ઘણું સ્તોત્ર-સ્તવનાદિમાં લખ્યું છે. તેમાંના કેટલાંકમાં સાથે પાWયક્ષનું પણ નામ આપેલું છે. આ પ્રમાણે અધિષ્ઠાયક દેવ જે તીર્થની સાનિધ્યમાં રાત-દિવસ રહેતા હોય તે તીર્થ અધિક મહિમાવતું હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. ૧ કાંઈક ઓછા–વધતા પ્રમાણમાં પણ આ હકીકતને લગભગ મળતી જ હકીકત તે. ૨૩, ૩૧, ૩૨ અને ૧૪૪ માં પણ આપેલી છે. ૨ જુઓ ઑ૦ ૨૪, ૫૨, ૫, ૬૧, ૬૩, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૮૦, ૮૭, ૯૮, ૧૦૫, ૧૧૪, ૧૨૪ થી ૧૩૧, ૧૩૮, ૧૪૯, ૧૫૧, ૧૫૫, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૧, ૧૬૨. Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું: યાત્રા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનું આ તીર્થ અતિ પ્રસિદ્ધ અને મહાપ્રાભાવિક હોવાથી અહીંની યાત્રા કરવા માટે અનેક સંઘે આવ્યા હશે, હજારે સાધુ-સાધ્વીજીઓએ અને લાખે શ્રાવકશ્રાવિકાઓએ અહીંની યાત્રા કરી હશે, છતાં મને ગ્રંથો-સ્તવનો વગેરેમાંથી યાત્રા કરનારાઓના જે જે ઉલ્લેખ મલ્યા છે, તેની ટૂંકી નેંધ અહીં આપવી ઉચિત ધારું છું. સંઘ સાથે મુનિરાજે – જે સંઘોમાં આચાર્યો, મુનિરાજે અને સાધ્વીજીઓ વગેરે હેવાને ઉલ્લેખ છે, તે આ પ્રમાણે છે: (૧) વૃધ (વડ) ગચ્છાધિપતિ શ્રીમાન વર્ધમાનસૂરિજી મહારાજાદિ મુનિમંડળ અને સંઘ સાથે મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે આ તીર્થની ભક્તિપૂર્વક યાત્રા કરી, સંઘપતિનાં દરેક કાર્યો કર્યો અને તેમણે આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો (સ્ત. ૧૮). (૨) મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના સ્વર્ગવાસ પછી ઉપર્યુક્ત શ્રીવર્ધમાનસૂરિજી મહારાજ સંઘ સાથે આ તીર્થની યાત્રા કરવા પધારતાં માર્ગમાં જ કાળધર્મ પામ્યા-સ્વર્ગવાસી થયા (સ્ત. ૧૯). Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] – – રેશ્વર મહાતીર્થ (૩) સંઘવી દેસલે ગુરુ સાથે ચતુર્વિધ સંઘ સહિત અહીંની યાત્રા કરીને મહોત્સવપૂર્વક સંઘપતિનાં સર્વ કૃત્ય કર્યા. (સ્તે. ૨૨) (૪) ઉપાધ્યાય શ્રીઉદયરત્નજીએ ખેડાથી નીકળેલા ચતુર્વિધ સંઘ સાથે વિ. સં. ૧૭૫૦ની આસપાસમાં અહીંની યાત્રા કરી. (૫) ધામી વીરજીએ કાઢેલા ચતુર્વિધ સંઘ સાથે તપાગચ્છીય નાયક શ્રીવિજયસેનસૂરિજી (બીજા), શ્રીવિજયધર્મસૂરિજી, ઉપાધ્યાય શ્રીરાજવિજયજી, અમૃતવિજયજી વગેરે ઘણા યતિઓએ આ તીર્થની વિ. સં. ૧૮૩૦ ના માઘ વદિ ૯ ને દિવસે યાત્રા કરી. (તે. ૬૭). | (૬) વીસલનગરનાર સંઘ સાથે પં. શ્રીઉત્તમવિજયજીના શિષ્ય પં. શ્રીપાવવિજયજીએ સં. ૧૮૩૪ના માગશર વદિ ૫ શુકવારે આ તીર્થની યાત્રા કરી. (સ્ત. ૮૫) (૭) તપાગચ્છના શ્રીપૂજ્ય શ્રી વિજયજિમુંદ ૧ આ સંધ, ક્યા ગામથી નીકળેલ ? તે આમાં કંઈ લખ્યું નથી. પરંતુ અત્યારે પણ રાધનપુરમાં ધામી જેસીંગલાલ નેમચંદ વગેરે ધામી કુટુંબ વસે છે. કદાચ તેમના પૂર્વજોએ આ સંઘ કાક્યો હોય. ૨ આ વીસલનગર તે ગુજરાતમાં મહેસાણુ પાસે આવેલું વીશનગર અથવા તે નાની મારવાડમાં એરણપુરારેડ સ્ટેશન પાસે આવેલું વીશલપુર હોવું જોઈએ. Page #128 -------------------------------------------------------------------------- ________________ મ. ફ્ : યાત્રા ] •[ ૬ ] ( જિનેન્દ્ર ) સૂરિજીએ કૃષ્ણવિજયજીશિષ્ય ર`ગવિજયજી વગેરે પરિવાર સાથે અહીંની યાત્રા કરીને વિ. સં. ૧૮૫૨ના માઘ સુદ ૭ સામવારે; આસપાસનાં તમામ ગામાના મહાજન–સંઘને ખેલાવીને સમજાવીને તેઓના પરસ્પરના વિરોધ મટાડી બધાને ભેગા બેસાડી જમાડીને સંપ કરાવ્યાને યશ લીધા. ( સ્નેા. ૯૧ ) (૮) સંઘવી મૂલચંદના પુત્ર માણેકશા અને શ્રીમાળી ઇચ્છા દે ગુજરાત ( પ્રાય: અમદાવાદ)થી કાઢેલ ચતુર્વિધ સંઘ સાથે પં. શ્રીજીભવિજયજી શિષ્ય પં. શ્રીવીરવજયજી મહારાજે આ તીર્થની યાત્રા સં. ૧૮૭૭ ના માગશર વિદ ૧ ને દિવસે કરી. ( સ્નેા. ૯૩) (૯) શેઠ મેાતીશાહના સમયમાં અમદાવાદના નાનામાણેકના પુત્ર સંઘવી પ્રેમચંદ વીરચંદે કાઢેલ ચતુર્વિધ સંઘ સાથે ઉપર્યુક્ત પં. શ્રીવીરવિજયજી મહારાજે વિ. સં. ૧૮૭૮ના ફાગણ વદિ ૧૩ને દિવસે આ તીર્થની ચાત્રા કરી. તે વખતે ગુજરાતમાંથી ગામેગામના સંઘા અહીં ચાત્રાર્થે આવ્યા હતા. (સ્તા. ૯૪) (૧૦) રાધનપુરથી સંઘપતિ શિવચ'દભાઈ એ કાઢેલા ચતુર્વિધ સંઘ સાથે શ્રીમાન્ આત્મારામજી (વિજયાનદસૂરીશ્વરજી) મહારાજે શ્રીહવિજયજી મહારાજા આફ્રિ પરિવાર સાથે સં. ૧૯૪૭ના કારતક વદિ પને દિવસે આ તીર્થની યાત્રા કરી. (સ્તા॰ ૧૨૩) Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ]– – રાકેશ્વર મહાતીર્થ ગૃહસ્થસંઘે – જે સંઘ સાથે આચાર્યો કે મુનિરાજે હેવાને ઉલ્લેખ નથી તે આ છે – (૧) “શ્રીવીરવંશાવલી નામની પટ્ટાવલીમાં લખ્યું છે કે મહારાજા સપ્રતિ આ તીર્થની વખતોવખત સંઘ સાથે યાત્રા કરતા હતા.' (૨) મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, આબુ ઉપર વિ. સં. ૧૨૮૭માં લુણવસહી મંદિરની બહુ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરીને પાછા ફરતાં સંઘ સાથે ચદ્રાવતી, પાલણપુર, સત્યપુર (સાર) થઈને શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરીને ધોળકા ગયા. (તે. ૨૦) (૩) શ્રી શત્રુંજય તીર્થના પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા કરાવીને પાછા ફરતાં વિ. સં. ૧૩૭૧માં સમરાશાહ અને તેમના ભાઈ સહજાશાહ એસવાલ સંઘ સાથે વઢવાણ, ૧ “સંપ્રતિ રાજા; ૧ શ્રી સિદ્ધગિરિ, ૨ રેવતગિરિ, ૩ શ્રીશંખેશ્વર, ૪ નંદિય, ૫ બ્રાહ્મણવાટક રજાત્રાદિ પ્રમુખ મહાતીર્થ જાણી વર્ષમાંહિ વાર ચાર સંઘપતિ હુઈ જાત્રાને લાભ કમાવેં.” -શ્રીવીરવંશાવલી.” “(જૈનસાહિત્યસંશોધક)” ખંડ ૧ અંક ૩, પૃષ્ઠ 6 (આમાં, સંપ્રતિ મહારાજા, ઉપરોક્ત તીર્થોની સંધ સાથે પ્રત્યેક વર્ષમાં ચાર વખત યાત્રા કરતા હોવાનું લખ્યું છે. પણ એ તે, રેલ્વે આદિ સાધનોના અભાવવાળા એ સમયમાં અને મહાપ્રવૃત્તિવાળા સંપ્રતિ રાજાને માટે બનવું સર્વથા અશક્ય જણાય છે. પરંતુ આ ઉપરથી એટલું અનુમાન જરૂર થઈ શકે કે મહારાજા સંપ્રતિ, ઉપર્યુક્ત વગેરે તીર્થોની અવાર નવાર યાત્રા જરૂર કરતા હશે અને કઈ કઈ વાર સંઘ સાથે પણ યાત્રા જરૂર કરતા હશે.) Page #130 -------------------------------------------------------------------------- ________________ મ. ફ્ : ચત્રા ] -[ ૭૨ ] માંડલ, પાડેલા થઇને શ્રીશંખેશ્વરજી તીર્થની હર્ષપૂર્વક યાત્રા કરીને અહીંથી પાટણ ગયા. (સ્તા૦ ૧૩૬) (૪) વિ. સં. ૧૯૫૮માં, ૧૨૦૦ ગાડાં, ૭૦૦ ઘેાડા અને ઊંટ–સવારી, અને અનેક સુલટાથી યુક્ત સંઘવી હેમરાજે કાઢેલ સંઘ મારવાડથી અહીં યાત્રાર્થે આવ્યા. (સ્તા.૩૭) (૫) ગામેગામના અનેક સંઘા અહીં યાત્રા કરવા આવે છે. ( સ્નેા. ૬ àા. ૬૩ થી ૬૭; સ્તા. ૬૧, ૬૮, ૯૬, ૧૧૧, ૧૧૨, ૧૨૩, ૧૨૯, ૧૪૯, ૧૫૭). ૧ કૃષ્ણ-જરાસધના યુદ્ધમાં શ્રીકૃષ્ણના સૈન્યની રક્ષા કરતાં શ્રીઅરિષ્ટનેમિકુમારે જે ઠેકાણે શંખ વગાડીને તથા રથ ફેરવીને લાખ્ખા રાજાઓને જીત્યા હતા, તે જગ્યાએ પાડેલા ગામમાં શ્રીકૃષ્ણે મંદિર બંધાવીને તેમાં શ્રીનેમિનાથ પ્રભુજીની મૂર્તિ સ્થાપન કરી હતી (સ્તા॰ ૨૨). પાડેલા ગામમાં કેન્નજ–કન્નેાજના રાજાએ બંધાવેલ દેરાસરમાં શ્રીનેમિનાથ પ્રભુજીની અતિ પ્રાચીન પ્રતિમાજીને નમસ્કાર હા. ! (સ્તા॰ ૧૪). સમાશાહુ અને તેમના ભાઇ સહુજાશાહ, શત્રુંજયના - દ્વારની પ્રતિષ્ઠા કરાવીને ત્યાંથી પાછા ફરતાં પાડેલા ગામમાં જીવતસ્વામી શ્રીનેમિનાથ ભગવાનને નમીને-યાત્રા કરીને ત્યાંથી શખેશ્વરજી ગયા. (સ્તા૦ ૧૩૬), આ પાડલાગામ શખેશ્વરજીથી અગ્નિ ખૂણામાં ૪ માઈલ દૂર વિદ્યમાન છે. તે લેાકેા પારલા પણ કહે છે. આ ગામમાં હમણાં સુધી જૈન દેરાસર હતું. ચેડાં વષૅ પહેલાં જ જૈનાની વસ્તીના અભાવ થવાથી અહીંની મૂર્તિએ શખેશ્વરજી કે મુંજપુરમાં પધ રાવી દીધી છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ { ૭૨ ] ----- [ શ્ય મતો) મુનિરાજે – (૧) તપાગચ્છનાયક શ્રીમાન હીરવિજયસૂરીશ્વ૨જી મહારાજ, શ્રીવિજયસેનસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ અને શ્રીવિજયપ્રભસૂરીશ્વરજી મહારાજ વગેરે પરિવાર સહિત આ તીર્થની યાત્રાએ અનેકવાર પધાર્યા હતા. (૨) ઉપર્યુક્ત શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે વિ. સં. ૧૬૫૮ માં પાટણથી યાત્રાર્થે અહીં પધાર્યા હતા. અહીંથી વિહાર કરી ગિરિનાર વગેરેની યાત્રા કરીને નવીનનગર (જામનગર)માં માસું કરીને પાછા સં. ૧૬૫૯ માં અહીંની યાત્રા કરીને અમદાવાદ જઈને માણું કર્યું હતું. (તે. ૩૭). (૩) શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના બીજા પટ્ટધર શ્રીવિજયતિલકસૂરિજી મહારાજના પટ્ટધર શ્રીવિજયાનંદસૂરિજીએ (સ. ૧૬૭૬માં સૂરિપદ) આ તીર્થની આનંદપૂર્વક પાંચ વાર યાત્રા કરી હતી. (૪) શ્રીપુણ્યકલશ ઉપાધ્યાયે વિ. સં. ૧૭૦૮ ના માગશર વદિ ૧૨ ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી. (તે. ૧૧૩). (૫) મહામહોપાધ્યાય શ્રીમાન યશવિજયજી મહારાજ આ તીર્થ પર અતિ ભક્તિ ધરાવતા હતા અને તેઓ - ૧ શ્રીમાન મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ ભારે વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથ રચ્યા છે. તેમનો ગ્રંથરચનાકાળ લગભગ વિ. સં. ૧૭૩૨ થી ૧૭૪૪ સુધીને હેવાનું જણાય છે. વિ. સં. ૧૭૪૫માં ડાઇમાં તેઓ સ્વર્ગવાસી થયા હતા. Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬ : ચાત્રા ]– –[ ૭૩ ] સપરિવાર આ તીર્થની યાત્રા કરવા અહીં પધાર્યા હતા. (૬) ઉપાધ્યાય શ્રીલાવણ્યવિજયજીના શિષ્ય શ્રીનિત્યવિજયજીએ સં. ૧૭૪૫ ના શ્રાવણ વદિ ૧૩ ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી (સ્તે. ૪૬). (૭) પં. વિનયકુશલશિષ્ય, ૫. કીર્તિકુશલશિષ્ય, ૫. જ્ઞાનકુશલ વગેરેએ બહુ દૂર દેશથી આવીને આ તીર્થની યાત્રા કરી હતી (સ્ટે. ૧૩૯). (૮) પં.શ્રીઉત્તમવિજયજીના શિષ્ય, પં.શ્રીપવવિજચછ ગણુએ આ તીર્થની ૨૧ વાર પ્રેમપૂર્વક યાત્રા કરી હતી (સ્ટે. ૧૪૨). ૯) શ્રીપુણ્યસૂરિજીના શિષ્ય શ્રીમતીસાગરજીએ ચૈત્રી પૂનમે આ તીર્થની યાત્રા કરી હતી (સ્તે. ૬૬). ગૃહસ્થ – (૧) વિ. સં. ૧૩૦૮ માં મહામંત્રી તેજપાલ પિતાના કુટુંબ સાથે (કદાચ સંઘ પણ સાથે હશે જ) શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા કરવા જતાં માર્ગમાં ચંદ્રોમાનપુર (ચંદ્રર)માં તેમનું આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસી થઈ ગયા. ૧ આ ચંદૂર, શ્રીશંખેશ્વરજીથી ઉત્તર દિશામાં છ માઈલની દૂરી પર આવેલું છે. રાધનપુર સ્ટેટનું ગામ છે, અને તે મોટી ચંદૂર અથવા તે રથવી ચંદ્ર એ નામથી ઓળખાય છે. અહીં હાલમાં બસ વર્ષમાં થયેલું શિખરબંધી એક ભવ્ય દેરાસર અને તેની પાસે એક જૂને ઉપાશ્રય છે. બીજો એક ઉપાશ્રય ગામમાં છે, તે મકાન નાનું અને કાચું-માટીનું છે. આ ગામમાં હાલમાં, શ્રાવકનું ફક્ત Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] —– રાજેશ્વર મતીર્થ તેથી ગુજરાતના મહારાજાની આજ્ઞા-મંજૂરી લઈને મહામંત્રી વસ્તુપાલના પુત્ર જૈત્રસિહે ત્યાં (ચંદ્વરમાં) હાથી-ઘોડાએની રચના સહિત અને તેરણાયુક્ત અતિમનેહરજિનાલય, સરોવર, ધર્મશાલા, દાનશાલા વગેરે મહામાત્ય તેજપાલના પુણ્યાર્થે કરાવ્યું (સ્ત. ૧૯). (૨) શ્રીવિજયદેવસૂરિના સમકાલીન (અઢારમી સદીને પ્રારંભ) અમદાવાદના નગરશેઠ શ્રીમાન શાંતિદાસ શેઠે આ તીર્થની યાત્રા કરી હતી. વગેરે વગેરે. આ પ્રકરણના છેલ્લા ત્રણ પેટા વિષયે (ગૃહસ્થસંઘ, મુનિરાજે અને ગૃહસ્થો)ની વિગત આપી છે તેમાં ગૃહસ્થ સંઘની સાથે અને સંઘ વિનાના ગૃહસ્થોની સાથે, સંઘે નહીં જ હોય, એમ એક્કસ રીતે કહી શકાય નહીં, હાય પણ ખરા. પરંતુ મને તે ગ્રંથ-સ્તવને વગેરેમાંથી જેવા પ્રકારના ઉલ્લેખ મળ્યા એ પ્રમાણે જ અહીં આપેલ છે. એક જ ઘર છે. સં. ૧૮૦૨ માં આ દેરાસરને પાયે નંખાયે ત્યારે અહીં શ્રાવકેનાં ૬૦ ધર હતાં. તે પહેલાં અહીં ઘરદેરાસર હતું એમ લોકો કહે છે. અહીંના દેરાસરમાં મૂળ નાયક ઉપર જે પરિકર છે તે વધારે પ્રાચીન હોવાનું જણાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દશમું: જીર્ણોદ્ધાર ૧ મંત્રી સન શેઠને ઉદ્ધાર. બીજા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે આ શખેશ્વર ગામમાં વિ. સં. એક હજારની આસપાસમાં પણ શ્રાવકનાં ઘરે, દેરાસર, ઉપાશ્રય વગેરે હતું. તેમજ આચાર્યવ, મુનિવર્યો, વગેરે અહીં પધારતા હતા, અને માસાં પણ કરતા હતા. પરંતુ હું ધારું છું ત્યાં સુધી આ તીર્થને આ યુગમાં વિશેષ મહિમાવંતે ઐતિહાસિક કાળ વિ. સં. ૧૧૫૫ થી શરૂ થાય. છે. તે પહેલાં, શ્રીવીરનિર્વાણ પછી શંખેશ્વરજીના મંદિરને જીર્ણોદ્ધાર કેઈએ કરાવ્યું હોય તે ઉલ્લેખ કઈ પણ ગ્રંથોમાં મારા જેવામાં આવ્યું નથી. કદાચ શંખેશ્વર પાર્થ પ્રભુજીની આ મૂર્તિ પહેલાં કોઈ પણ કારણથી જમીનમાં ભંડારી દીધી હોય અને પછી તે વિ. સં. ૧૧૫૦ ની આસપાસમાં જમીનમાંથી પ્રગટ થઈ હોય તે એ પણ સંભવિત છે. સં. ૧૧૫૫ ના જીર્ણોદ્ધાર સંબંધી કંઈ પણ. ઉલ્લેખ નહીં મળવામાં કદાચ આ પણ મુખ્ય કારણ હોય. સ્તો. ૫૦, કડી ૧૫ માં વિક્રમ અને ભોજરાજાએ. સુંદર ઉદ્ધાર કરાવ્યા એમ લખ્યું છે, પરંતુ એ તે શ્રીપા પ્રભુજીનાં બીજાં તીર્થો માટે લખ્યું હોય તેમ લાગે છે, ખાસ ખેશ્વરજી માટે લખ્યું હોય તેમ જણાતું નથી. ચાલુક્ય (સોલંકી) મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહે ગુજરાતના પાટનગર અણુહિલપુર પાટણની Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] - શ્વર મદાતીર્થ રાજ્યગાદી વિ. સં. ૧૧૫૦ થી ૧૧૯ સુધી (“પ્રબંધચિન્તામણિ” પ્રમાણે) શોભાવી હતી. તે વખતે સેલંકીઓની જાહોજલાલી પુરસમાં હતી. સિદ્ધરાજ જયસિંહની આજ્ઞા ઘણું દેશમાં પ્રવર્તતી હતી. તેમના બુદ્ધિશાળી મુખ્ય મંત્રીએમાં શૂરવીર અને ન્યાયસંપન્ન સર્જશેઠ નામને પણ એક મંત્રી હતું. તે મહારાજા સિદ્ધરાજ જયસિંહને ઘણે વિશ્વાસુ અને પ્રેમપાત્ર હતા. મહારાજા સિદ્ધરાજ જયસિંહે, સર્વ રીતે યોગ્ય જાણી, તેને પાછળથી સેરઠને દંડનાયકસૂબે નીમવાથી તે હેદ્દા ઉપર તે કેટલાંક વર્ષો સુધી સેરઠ દેશમાં રહેલ. તે દરમ્યાન તેમણે ગિરિનાર ઉપરના જીર્ણ થઈ ગયેલા શ્રી નેમિનાથ પ્રભુના મંદિરને સુંદર રીતે જીર્ણોદ્ધાર કરાવીને તેની વિ. સં. ૧૧૮૫ માં પ્રતિષ્ઠા કરાવી હતી. તે પહેલાં સૂરિપંગના ઉપદેશથી તેના સાંભળવામાં આવેલ કે-“શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ ઘણી પ્રાચીન અને ચમત્કારિક છે.” તેથી તે શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા કરવા ગયેલ અને ત્યાર પછી તેમણે ત્યાં આ તીર્થના જીર્ણોદ્ધારરૂપે નવેસરથી દેવવિમાન જેવું મને હર મંદિર બંધાવીને તેમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પધરાવીને વિ. સં. ૧૧૫૫ માં તેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા સમયે ૧ આ સજન શેઠ કયાંના રહેવાસી હતા? તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી. સ્તોપ૦માં તે સૂર્યપુરના રહેવાસી હોવાનું લખ્યું છે, તેથી કદાચ તે સમયમાં વિદ્યમાન સૂર્યપુર ગામના તેઓ પહેલાં રહેવાસી હોય અને પછીથી મહારાજા સિદ્ધરાજ જયસિંહની સેવા માટે પાટણ આવીને રહ્યા હોય. ૨ જુઓ. સ્ત, ૩, ૨૪, ૨૪ B, ૪૬, ૫૦. Page #136 -------------------------------------------------------------------------- ________________ ક. ૨૦ : જીર્ણોદ્ધાર ] — -[ ૭૭] કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ગુરુવર્ય શ્રીદેવચંદ્રસૂરિજી મહારાજ ત્યાં ઉપસ્થિત હતા એમ જણાય છે. અને તેથી કદાચ તેમના જ ઉપદેશથી સનશેઠે આ જીર્ણોદ્ધાર કરાવ્યું હોય એમ લાગે છે. શ્રીકૃષ્ણ શંખપુરમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પધરાવ્યા પછી ઘણા લાંબા કાળ સુધી ત્યાં પૂજાયા બાદ દુશ્મન રાજાઓના ભયથી કે ગમે તે કારણે એ મૂર્તિ જમીનમાં ભંડારી દીધી હોય અને કાળકેમે વિ. સં. ૧૧૫૦ ની આસપાસમાં એ મૂર્તિ જમીનમાંથી પ્રકટ થઈ હોય, અથવા તે શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનું દેરાસર બહુ જ જીર્ણ થઈ ગયું હોય, ગમે તે કારણ હોય પરંતુ પાછળથી સેરઠના દંડનાયક થયેલ મંત્રી સજજનશેઠે અહીં જીર્ણોદ્ધાર જ કરાવ્યો છે એમ નહીં, પણ આ તીર્થના જીર્ણોદ્ધાર રૂપે ખાસ નવીન પ્રાસાદ બંધાવીને તેમાં શ્રીશંખેશ્વર પ્રાર્ધપ્રભુજીની મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી હોય એમ તે. ૩ લો. ૬; તેં. ૨૪ A લે. ૩૯; તે. ૨૪ B લો. દ, તે. ૪૬ કડી ૨૩ વગેરે ઉપરથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે. ૧ શંખેશ્વર ગામની ઉત્તર દિશાના ઝાંપાં બહાર આવેલા ખારસેલ નામના તળાવના પશ્ચિમ તરફના કિનારા ઉપર અંકુ એ નામથી પ્રસિદ્ધિ પામેલે અને જૂને એક મોટો ખાંડા હાલમાં મેજૂદ છે. તેમાંથી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ નીકળ્યાનું ગામના લેકે કહે છે અને માને છે. પરંતુ આ ખાડે ૮૫૦ વર્ષ એટલે જૂને હેય તેમ જણાતું નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] – – ચશ્વર મઘાતીર્થ ૨ મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને ઉદ્ધાર. ગુજરાતના મહારાજાધિરાજ ભીમદેવ બીજાના મહામાત્ય, પાટણનિવાસી, પરવાડજ્ઞાતીય, શૂરવીર, દાનવીર, ધર્મવીર વસ્તુપાળ-તેજપાળે વૃદ્ધ(વડ)ગચ્છાધિપતિ વિજ્ઞપાક્ષિક (સંવેગી) શ્રીમાન વર્ધમાનસૂરિજીના મુખથી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થને અભુત મહિમા સાંભળીને મેટા ઠાઠમાઠથી સંઘ કાઢીને તે સૂરિજીની સાથે શ્રીશંખેશ્વરજીની યાત્રા કરી હતી. ત્યાં તેમણે મહોત્સવપૂર્વક દર્શન– પૂજન વગેરે કરીને સંઘપતિનાં દરેક કાર્યો કર્યા હતાં. ત્યાર પછી તે મંદિરને ઘણું જીણું થઈ ગયેલું જોઈને તે મંદિરને તેમણે જીર્ણોદ્ધાર કરાવીને સાવ નવા મંદિર જેવું કરાવ્યું, તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ ઉપર સેનાના કળશે ચડાવ્યા, અને તેમણે વિ. સં. ૧૨૮૬ પછીના નજીકના સમયમાં તે જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા શ્રીમાન વર્ધમાનસૂરીશ્વરજી મહારાજ વગેરે સુવિહિત આચાર્યો પાસે કરાવી. આ જીર્ણોદ્ધાર અને તેની પ્રતિષ્ઠામાં મહામાત્ય વસ્તુ પાળ-તેજપાળે બે લાખ રૂપિયા ખર્ચા હતા. આ ૧. જુઓ: શ્રીજિનહુષગણુવિરચિત “શ્રીવાસ્તુપાલચરિત્ર', પ્રસ્તાવ ૭, શ્લોક ૨૮૪ થી ૨૯૭ (સ્તો. ૧૮) અને “જેના . . હેરલ્ડ” ( જુલાઈ—કટોબર ૧૯૧૫) પૃ. ૩૭૨માં તથા જૈન સાહિત્ય સંશોધક” ભા. ૧ અંક ૧-૪ માં છપાયેલ જૂની પટ્ટાવાળી (વીરવંશાવળી). ૨ શ્રીજિનવિજયજીસંપાદિત “પ્રબંધકેશ” પરિ. ૧, મંત્રી વસ્તુપાળકૃત સુકૃતસૂચિ જુઓ. Page #138 -------------------------------------------------------------------------- ________________ . ૨૦ઃ કળા – –[ ૭૪ ] પ્રમાણે મહામાત્ય વસ્તુપાળ અને તેજપાળની આ તીર્થ ઉપર પૂર્ણ શ્રદ્ધા-ભક્તિ હોવાથી તેઓ વખતેવખત અહીં આવીને પ્રભુભક્તિ કરતા હતા. ૩ રાણુ દુર્જનશલ્યને ઉદ્ધાર ઝંઝુપુર (ઝીંઝુવાડા-કાઠિયાવાડના રાણું દુર્જનશલ્યને મહાદુષ્ટ કોઢ રોગ થયો હતો. શ્રીશંખેશ્વર પાર્થ નાથ પ્રભુજીની આરાધના કરવાથી તેને કોઢ નષ્ટ થયા, કંચનવણી કાયા થઈ, તેથી પ્રસન્ન થઈને રાણા દુર્જનશલ્ય શ્રીશંખેશ્વરજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને તેને દેવવિમાન જેવું કરાવ્યું." જગડૂચરિત” મહાકાવ્ય સર્ગ ૬ (સ્તો. ૪૦)માં લખ્યું છે કે “પૂર્ણિમા પક્ષના શ્રીપરમદેવસૂરિજીએ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની આરાધના કરીને વિ. સં. ૧૩૦રની આસપાસમાં મહારાણું દુર્જનશલ્યના કઢ રેગને મટાડ્યો. તેથી ઉક્તસૂરિજીના ઉપદેશથી રાજા દુર્જનશલ્ય શ્રીશંખેશ્વરજીના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. ” ૧. જુઓ: સ્ત, ૩, ૨૪A, ૨૪B, ૪૦, ૪૬, ૫૦. સ્ત ૫૦ ની કડી ૧૭–૧૮ માં લખ્યું છે કે–“વિ. સં. ૧૧૫૫ માં ઝપુરના રાજા દુર્જનશલ્ય અને સૂર્યપુરના સજ્જન શેઠે ભેગા મળીને ઘણી લક્ષ્મી ખર્ચાને આ મંદિરને દેવવિમાન જેવું બનાવ્યું.” પરંતુ આ વાત સંગત (ઠીક) જણાતી નથી. કેમકે ઉપરોક્ત બીજા પ્રાચીન ગ્રંથે અને સ્તોત્રોમાં પહેલાં મંત્રી સજનશેઠે અને ત્યાર પછી મહારાણા દુર્જનશલ્ય અનુક્રમે જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ છે. વળી તે બન્નેને સમયમાં લગભગ દોઢ વર્ષનું અંતર છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] – કેશ્વર મતીર્થ ઉપરોક્ત જગડૂચરિત'માં આપેલા સંવત અનુસાર મહામાત્ય વસ્તુપાળ-તેજપાળના જીર્ણોદ્ધાર પછી ડાં જ ૧૫-૨૦ વર્ષોમાં જ આ જીર્ણોદ્ધાર થયે ગણાય. તે વખતે મંત્રી તેજપાળ વિદ્યમાન હતા. તેમની વિદ્યમાનતામાં દુશ્મન રાજાઓનાં આક્રમણથી આ તીર્થને નુકશાન થવાની સંભાવના થતી નથી. કદાચ કુદરતને લઈને કંઈ નુકશાન થયું હોય, તેને સુધરાવ્યું હોય અથવા આ તીર્થમાં તેમણે કંઈ નવું કામ કરાવ્યું હોય, અથવા તો પલાસ્તર–રંગ-રોગાનાદિ સામાન્ય જીર્ણોદ્ધાર કરાવ્યા હોય એમ લાગે છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ અને દુર્જનશલ્યના જીર્ણોદ્ધાર પછી આ જિનાલય થોડાં જ વર્ષો સુધી વિદ્યમાન રહ્યું. ત્યાર પછી કાળક્રમે ચાદમી શતાબ્દિના ઉત્તરાર્ધમાં ગુજરાત, મુસલમાન બાદશાહોના હાથમાં ગયું તે વખતે, અલાઉદ્દીન ખીલજીની અથવા ત્યારપછીના મુસલમાન બાદશાહોની ફજેનાં આક્રમણથી આ મંદિરને નાશ થયે, પરંતુ તે વખતે મૂળ નાયજીકની અસલ મૂર્તિને શ્રીસંઘે ભૂમિમાં ભંડારી દીધી. પહેલાં ઉપરોક્ત મંદિર ગામની બહાર હશે એમ લાગે છે. હાલ વિદ્યમાન શંખેશ્વર ગામની બહાર થોડે છેટે દટાઈ ગયેલા મકાન જે જાતે માટીને મેટો ઢગલે દેખાય છે. એ અસલ મૂળ મંદિર હોવાનું ગામના કેટલાક લોકે. કહે છે. તે વાત સાચી હોય તેમ લાગે છે. કેમકે ત્યાર ૧ ઈતિહાસતત્ત્વવેત્તા શ્રીજિનવિજ્યજી પણ આ જ પ્રમાણે માને છે. જુઓ “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભાગ બીજ, શંખેશ્વર તીર્થના લેખનું અવલોકન, પૃષ્ઠ ૩૩૫. Page #140 -------------------------------------------------------------------------- ________________ ક. ૨૦ : જીર્ણોદ્ધાર ] – ૮૨] પછી શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સાવ નવેસરથી ગામમાં મંદિર બન્યું છે, જેની હકીકત નીચે આપવામાં આવે છે. ઝંડ ગામના ઉત્તર દિશા તરફના ઝાંપાની બહાર આવેલ ખારસેલ તળાવના પશ્ચિમ દિશા તરફના કિનારા ઉપરના મેદાનમાં એક ઠેકાણે શેષશાયી શ્રીકૃષ્ણની ખાસ પથ્થરમાં બનેલી પ્રાચીન લાંબી સૂતેલી મૂર્તિ છે, ઘણું જીર્ણ થઈ ગયેલ છે, શેષનાગની ફણા ઉપર શ્રીકૃષ્ણ સૂતેલ છે, તેમના પગ પાસે લક્ષ્મીદેવી બેઠેલ છે, તેની પાસે દાસીઓની મૂર્તિઓ કરેલ છે. તેની પાસેની એક ગોળ પત્થરવાળી મૂર્તિમાં વચ્ચે એક દેવ અને તેની બન્ને બાજુએ એક એક દેવીની મૂર્તિઓ કતરેલી છે. તેની પાસે એક ખારા પથ્થરની અને એક આરસની પાદુકા–જેડી છે. કયાંથી મળી આવેલ હશે, ત્યાંથી લાવીને અહીં મૂકેલ હશે એમ જણાય છે. તેની આજુબાજુમાં પુરુષોના તથા સતીઓના પાળિયા વગેરે છે. તેની નજીકમાં એક દટાઈ ગયેલી વાવ હોવાનું લોકો કહે છે. આ મેદાનમાં જૂનાં મકાનના પાયા વગેરેની નિશાનીઓ દેખાય છે. ત્યાંથી થોડું આગળ જતાં જેમાંથી શ્રીશંખેશ્વર પાર્થ પ્રભુની મૂર્તિ ની કન્યાનું કહેવાય છે, તે ખાડો આવે છે. આ ખાડે જૂનો હેય એમ જણાય છે. તે ખાડાને અહીંના લેકે ઝંડ એ નામથી ઓળખે છે. એવી દંતકથા છે કે “અહીંના રહીશ એક જણની એક Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] – -[ શ્વર મહાતીર્થ ગાય હમેશાં જંગલમાંથી ચરીને ઘેર આવતી વખતે આ ખાડાના સ્થાને જતી, ત્યાં તેનું બધું દૂધ ઝરી જતું. ચોક્કસ તપાસ કરતાં આ ઝંડકૂવાના સ્થાને તે ગાયનું દૂધ ઝરતું જોઈ, અહીં કઈ ચમત્કારિક દેવની મૂર્તિ હેવી જોઈએ એમ જાણીને લેઓએ તે સ્થાને ખૂબ ઊંડું ખોદતાં તેમાંથી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ નીકળી.” આ દંતકથા પ્રમાણે અથવા ગમે તે રીતે શ્રીશંખેશ્વર પાર્થપ્રભુજીની મૂર્તિ જમીનમાંથી પ્રકટ થઈ, તેનાં દર્શન કરીને લોકો ઘણા જ ખુશી થયા, સંઘમાં વાત ફેલાણું, ગામેગામથી સંઘે અને મનુષ્યનાં ટેળેટેળાં દર્શન કરવા માટે આવવા લાગ્યાં. હવે નવું મંદિર બંધાવવાની વાત ચર્ચાવા લાગી. ૪ શ્રીવિજયસેનસૂરિ પ્રતિષ્ઠિત–ઉદ્ધાર, | ચર્ચાના પરિણામે શ્રીસંઘ, તપાગચ્છદાદા શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શંખેશ્વર ગામની મધ્યમાં (હાલમાં ગામની અંદર જૂના મંદિરનું ખંડિયેર ઊભું છે તે) બાવન જિનાલય યુક્ત શિખરબંધી સુંદર મંદિર બંધાવ્યું. મંદિર તૈયાર થતાં શ્રીસંઘે તેની ૧ ગામની અંદરના ભાગમાં આ દેરાસરનું ખંડિયેર જે હાલ ઊભું છે, તેની વચ્ચેથી મૂલ મંદિરનો બધો ભાગ સાવ કાઢી નાખીને સાફ મેદાન કરેલ છે. એટલે તેમાંથી એક પણ શિલાલેખ મૂલ મંદિરને મળી શકયો નથી. તેથી આ મંદિર કોઈ એક ગૃહસ્થ બધાવ્યું હતું કે સમસ્ત સાથે મળીને બંધાવ્યું હતું? તે કંઈ પણ જાણી શકાયું નથી. પરંતુ “શ્રીવિજયપ્રશસ્તિ” મહાકાવ્ય અને તેની ટીકા, “શ્રી વિજયદેવસૂરિમહાભ્ય', તેમજ “ તપાગચ્છપટ્ટાવલી” વગેરેમાંથી Page #142 -------------------------------------------------------------------------- ________________ અને વસ્ત થઈ ગયેલ પ્રાચીન જિનમંદિર [ જુઓ પ્રકરણ ૧૦, પૃષ્ઠ ૮૩, ૮૮. ] Page #143 -------------------------------------------------------------------------- ________________ ગઢવાળી ધર્મશાળા જિનમંદિરની ડાબી બાજૂ આવેલ વિશાળ ધર્મશાળાનું દૃશ્ય. આ ધર્મશાળામાં પેસતાં નવો ઉપાય આવે છે જે આ ચિત્રમાં ઓરડીઓની બે પંક્તિઓની વચ્ચે દેખાય છે આ ધર્મશાળાના ચાકમાં બેરીગ હોવાથી તેને બારી‘ગવાળી ધર્મશાળા પણ કહે છે. જુઓ પકરણ ૧૩, પૃ. ૧૦૯ ૧૧૦. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૪. ૨૦ : બળદ્વાર ] – ૮૩ ] મહત્સવપૂર્વક શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી." (તે. ૨૫, ૩૬) આ મંદિરની રચના. આ (જૂનું) મંદિર, પશ્ચિમ સન્મુખનું અર્થાત્ તેમાં બિરાજમાન મૂળ નાયકજીનું મુખ પશ્ચિમ દિશા સામે હતું. આ મંદિર, શિખરબંધી મૂલ ત્રણ ગભારા, ગૂઢમંડપ, સભામંડપ અને બાવન જિનાલય યુક્ત બનેલું હતું. ભમતીની મળી આવેલા ઉલ્લેખોથી સ્પષ્ટ રીતે જાણી શકાયું છે કે-આ મંદિર શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી બંધાયું હતું અને તેની પ્રતિષ્ઠા તેઓશ્રીએ જ કરી હતી. જે ઉપર્યુક્ત ગ્રંથમાંથી માત્ર આટલા ઉલ્લેખ પણ ન મળ્યા હોત તો આ વાત પણ અંધારામાં રહી જાત-જાણી ન શકાત. એટલે જૂનાં મંદિરને સાવ વિસર્જન કરતી વખતે તેમાંના શિલાલેખેના પથ્થરે કાળજીપૂર્વક કઢાવી લઈને તેને અમૂલ્ય ઝવેરાતની માફક સાચવી રાખવા જોઈએ. ( ૧ શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજે આ મંદિરની પ્રતિષ્ઠા કયા સંવતમાં કરી તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી. પરંતુ તેઓશ્રી આચાર્યપદ પર પ્રતિષ્ઠિત હતા તે અરસામાં એટલે કે વિ. સં. ૧૬૨૮ થી સં. ૧૬૭૨ ની વચ્ચેની કોઈ પણ સાલમાં પ્રતિષ્ઠા કરી હોવી જોઈએ. તેમાંય વળી આ દેરાસરની ભમતીની દેરીઓની બારશાખ પર દેરીઓ કરાવનારાઓના વિ. સં. ૧૬૫ર અને ત્યાર પછીની સાલના લેખો ખોદેલા મેજૂદ છે (જુઓ પરિશિષ્ટ ૧.) તે ઉપરથી આ મંદિરની શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજે વિ. સં. ૧૬પર માં જ અથવા તે તે પહેલાં નજીકના સમયમાં જ પ્રતિષ્ઠા કરી હોય એવા નિર્ણય ઉપર આવી શકાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] – શેશ્વર મળે દેરીઓમાં ઉત્તર તરફ બે, દક્ષિણ તરફ બે અને પૂર્વ તરફની લાઈનમાં વચ્ચે એક, એમ કુલ પાંચ મેટા ગભારા (ભદ્રપ્રાસાદ) તથા ૪૪ દેરીઓ બનેલ હતી. તે દરેક ગભારા અને પ્રત્યેક દેરીઓ ઉપર પણ શિખર બનેલાં હતાં. ભૂલ ત્રણે ગભારા, ત્રણે શિખરે, બને મંડપ, તેના ઉપરના ગુમ્મ અને ભમતીની દેરીઓ છત સુધી ખારા પથ્થરથી તથા દેરીઓનાં બધાં શિખરે, દીવાલે, દેરીઓના ગુમ્મા વગેરે છેટેથી બનેલાં હશે એમ જણાય છે. ઈટાના કામ ઉપર ચૂનાનું પલાસ્તર કરેલું હતું. પલાસ્તરમાં કઈ કઈ ઠેકાણે સુંદર નકશી કરેલી હતી. આવું સુંદર મંદિર બનેલું હોવા છતાં કાળની વિચિત્ર ઘટનાથી કહો કે મુસલમાન બાદશાહના પ્રકોપથી કહે, આ મંદિર પૂરાં એંસી વર્ષ પણ વિદ્યમાન રહી શકયું નહીં. લંગ| મોગલ બાદશાહ ઔરંગઝેબ દિલીની ગાદીએ બેઠા પછી તેના રાજ્યકાળ લગભગ વિ. સં. ૧૭૧૫ થી ૧૭૬૪ વચ્ચેના કેઈ વર્ષમાં તેની આજ્ઞાથી તે વખતના અમદાવાદના સૂબાએ શંખેશ્વરજીની નજીકમાં આવેલ ૧ મેગલ પાતશાહ ઔરંગઝેબના વખતમાં તેને ગુજરાત (અમદાવાદ)ના સૂબાના હાથ નીચે રાધનપુરમાં મુસલમાન હાકેમ રહેતું હતું. તેના તાબાનું (હાલમાં રાધનપુર સ્ટેટનું) મુંજપુર ગામ તે વખતે શહેર ગણાતું હતું. તેને ફરતો કેટ હતું. તે વખતને તેને ઠાકોર સરદાર હમીરસિંહ તે સમયમાં શરીર ગણાતો હતે. તેણે અમદાવાદના સૂબાની ફોજ સાથે યુદ્ધ કર્યું હતું. તેણે ઘણું ટક્કર ઝીલી પણ અંતે તેમાં તેને પરાજય થયો હતો. Page #146 -------------------------------------------------------------------------- ________________ . ૨૦ : શીદાર ] -[ ] મુંજપુર કઆના ઠાકોર સરદાર હમીરસિંહને તાબે કરવા માટે મુંજપુર ઉપર ફેજ મેકલી હતી. તે ફેજે સરદાર હમીરસિહ ઉપર વિજય મેળવીને ત્યાંથી પાછા ફરતાં તેણે શંખેશ્વરજીનું આ મનહર મંદિર તોડી નાંખ્યું, કેટલીક મૂર્તિઓ હાથમાં આવી તેને ખંડિત કરી નાંખી, પરંતુ ૧ “ગુજરાતનાં ઐતિહાસિક સાધને” ભાગ ૧-રમાં લખ્યું છે કે માનાજી ગાંધારીએ નામના વાણિયાએ નવ લાખ રૂપિયા ખરચીને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનું દેવાલય બંધાવ્યું હતું. આ દેવાલયનાં શિખર ૩ તથા ઘુમ્મટ પત્થરનાં અને આથમણે મોઢે હતાં. તેને ફરતી પ્રદક્ષિણાની શિખરબંધી દેરીઓ જુદા જુદા ધણીએ કરાવી હોય એમ જણાય છે. કારણ કે તેની બારશાખા ઉપર કઈમાં સં. ૧૬૬૮ તથા કઈમાં સં. ૧૬૭૨ એ રીતે લખેલું છે. પછી આશરે સં. ૧૭૦૦ની સાલમાં અમદાવાદના પાતશાહની ફેજ અહીં આવી હતી. તેને કારભારી વહોર હતો. તે હિંદુઓનાં દેવસ્થાનનું અપમાન કરતો હતો. તેણે એ દેહરામાં ગૌહત્યા કરી, તેથી તે દેહરું ખાલી કરીને શંખેશ્વરજીની મૂર્તિઓ વાણિયાઓએ લઈને યરામાં કેટલાંક વર્ષો સુધી રાખી, પછી એક ઓરડામાં રાખી હતી. પછી સં. ૧૭૫૧ની સાલમાં; જૈન શ્વેતાંબરી હુંબડ જ્ઞાતિનો એક વાણિયો હતો, તેના બાપ-દાદાનું કરાવેલું એક દેહરું ખાલી હતું, તે સુધરાવીને તેમાં ઉક્ત મૂર્તિ પધરાવી. પછી પાટણના સંઘે તે ઘણું સુધાર્યું, તથા મંડપ, પ્રદક્ષિણું વગેરે રેજ રેજ થતું ગયું. હાલ શંખેશ્વરની ઉપજ તથા ખર્ચની સંભાળ રાધનપુરના શાહુકાર મશાલીયા રાખે છે. ” ઉક્ત ગ્રંથના વિદ્વાન લેખકે આ હકીકત, બારેટ ફતેસિંહે Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૮૯ ]– - શશ્વર મતીર્થ ત્યાંના સંઘે અગમચેતી વાપરીને મૂલનાયક શ્રીશંખેશ્વરજીની મૂર્તિને ભેંયરામાં સંતાડી દીધેલી તેથી તે બચી ગઈ. આ કીસ્સે લગભગ વિ. સં. ૧૭૨૦ થી ૧૭૪૦ સુધીમાં બન્યો કેઈને કરાવેલી નેંધને આધારે લખેલી છે. એટલે આમાં કદાચ સંવતમાં થોડા-ઘણે ફેરફાર હશે, પરંતુ આમાં આપેલી હકીકત જાતિ અનુભવની હોવાથી વિશેષ સત્યાંશવાળી હોય એમ લાગે છે. આમાંથી કંઈક નવું જાણવાનું પણ તારવી શકાય તેમ છે. ઉપરક્ત પુસ્તકમાં ગંધારનિવાસી માનાજી નામના શ્રાવકે શ્રીશંખેશ્વરજીનું મંદિર બંધાવ્યાનું લખ્યું છે, અને તે હકીકત શંખેશ્વરના બારોટ ફતેહસિંહ પાસેથી મળેલી તેથી સાચી હેવાની સંભાવના થઈ શકે છે. એટલે શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલું આ દેવાલય તપાગચ્છદાદા શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી કદાચ ઉક્ત ગધારનિવાસી, માનાજી શ્રાવકે જ બંધાવ્યું હેય. ગધારના શ્રાવકે સુખી, ધનાઢય અને ઉક્ત બન્ને આચાર્યવરે પર પરમભક્તિ ધરાવનારા હતા. - ઉપરોકત પુસ્તકમાં બાદશાહની ફેજ આવ્યાને (એટલે આ મંદિરને ભંગ થયાને) સંવત આશરે ૧૭૦૦ લખેલ છે, તેને બદલે વિ. સં. ૧૭૨થી ૧૭૪૦ની આસપાસની કઈ સાલ હેવી જોઈએ. કેમકે આગમગચ્છીય મહિમાસૂરિજીએ વિ. સં. ૧૭૨૨માં રચીને પૂર્ણ કરેલી “ચૈત્યપરિપાટી” ઢાળ પહેલી, કડી પ-૬ (સ્તો. ૧૪૦)માં તે વખતે શંખેશ્વર ગામમાં પૂરવના દેરાસરમાં ૧૪૨ જિનબિંબે હેવાનું લખ્યું છે. કવિએ શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા સં. ૧૭૨૦ની આસપાસમાં કરી હોવી જોઈએ. એટલે ત્યાં સુધી તે આ દેરાસર વિદ્યમાન હોવું જ જોઈએ. ત્યારપછી એટલે સંવત Page #148 -------------------------------------------------------------------------- ________________ ×. ૨૦ નીનાદાર ] »[ ૮૭ ] હાય તેમ જણાય છે. અર્થાત્ એ અરસામાં આ મંદિરના ભગ–નાશ થયા. ખડિયેરની સ્થિતિઃ— પશ્ચિમ સન્મુખનું અને ખાવન જિનાલયવાળું આ મંદિર પણ વિશાળ હતું. મંદિરને મુસલમાની ફજે તેાડી નાંખ્યા પછી ઘણાં વર્ષો બાદ આ મંદિરની જમીન ઉપયાગમાં લેવા માટે અથવા તે તેના પત્થરે કામમાં લેવા માટે તેમાં વચ્ચે મૂળ ગભારા, ગૂઢમંડપ અને સભામંડપ આદિ જે હશે તે બિલકુલ કાઢી નાખીને સાફ મેદાન કરેલ છે. એટલે પહેલાં અહીં મૂલ ગભારા, ગૂઢમંડપ વગેરે શું શું હતું તે કાંઈ જાણી શકાયું નથી. પરંતુ અહીંના જૂના મુનીમ વાડીલાલભાઇએ જમીન ખાદાવીને તપાસ કરતાં જણાયું કે–જમીનમાં ૧૭૨૦થી ૧૭૪૦ સુધીના કાઈ વર્ષમાં આ દિરને નાશ થયે હાય એમ લાગે છે. " ઉપર્યુકત તીર્થમાલામાં ‘ પૂરવના દેહરામાં ' એમ કહેલું છે, તેનું કારણ એ જણાય છે કે–જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક હૂંબડ જ્ઞાતિના કાઈ શ્રાવકે બંધાવેલ એક નાનું દેરાસર તે વખતે પશ્ચિમ (આથમણી બાજી)માં વિદ્યમાન હતું. પણ તે, તે વખતે ખાલી હતું. નહિ તે તે દેહરાની પણ બિંબસખ્યા ઉપર્યંત તીમાલામાં આપી હોત. આ ખાલી દેરાસર, હાલ વિદ્યમાન નવા દેરાસરના ક'પાઉંડના બજાર ઉપરના મુખ્ય દરવાજાની બહાર રાજમાર્ગ ઉપર જેનું બારણું પડે છે એ જ હાવું જોઈએ. આ દેહરુ પશ્ચિમમાં હાવાથી અને તેની અપેક્ષાએ ઉપરાકત જૂનું દેરાસર પૂર્વમાં હાઈ તેને ‘ પૂરવનું દેહરુ· · કહ્યું હોય એમ જણાય છે. ܝ Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] – કેશ્વર મતીર્થ દેરાસરના પાયા મજૂદ છે. એટલે મૂળ ગભારે વગેરે આ મેદાનમાં વચ્ચે જ હતું, એ ચોક્કસ થાય છે. ભમતીની બધી દેરીઓનાં ખંડિયેર હજુ ઊભાં છે. લગભગ બધી દેરીઓની બહારની ભીંતે, બારશાખ, એશરીના સ્તો અને ઉપરનાં શિખરને થોડે ઘણે (કેઈમાં ચાર આની, કેઈમાં આઠ આની તે કઈમાં બાર આની) ભાગ હજુ સાબૂત ઊભો છે. ઘણીખરી દેરીઓની બારશાખ હજુ લાગેલી છે. છતાં દરેકને થોડે ઘણે ભાગ તો અવશ્ય પડી ગયા છે. બધી દેરીઓ અને ગભારાને છત સુધીને ભાગ ખારા પત્થરને બનેલું હતું. વચ્ચેની દીવાલે અને શિખરે ઈંટેનાં બનેલાં હતાં. મેટા ગભારા વગેરેની દીવાલોમાં કરેલ ચૂનાના પલાસ્તરમાં સુંદર નકશી કરેલી હતી. તેના નમૂના હજુ કેટલેક ઠેકાણે મજબૂદ છે. બધી દેરીઓની આગળની ઓશરી, તેની છત, મુખ્ય દરવાજો અને ગામ તરફનો દરવાજો વગેરે ભાગ સાવ પડી ગયા છે. મુખ્ય અને ગામ તરફના દરવાજાને સ્થાને હાલમાં દીવાલ ચણવી લઈને ગામ તરફના દરવાજાને સ્થાને તે કંપાઉંડમાં આવવા જવા માટે બારણું મૂકીને એ કંપાઉંડને કબજે કરી લીધો છે. આ કંપાઉંડ અહીંના જૈન શ્વેતાંબરી કારખાનાના તાબામાં છે. તેના લેખે – આ જૂના મંદિરની ભમતીની લગભગ દરેક દેરીઓ અને ગભારાની બારશાખ પર વિ. સં. ૧૬૫ર થી ૧૬૮ સુધીના લેખે છે. તેમાંના ત્રણ ગભારાના લેખે કાંઈક મેટા, Page #150 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૦ઃ જીદ્ધા – ૮૨ ] વ્યવસ્થિત અને સંસ્કૃત ભાષામાં છે. બાકીની દેરીઓના લેખ સાવ ટૂંકા અને લગભગ ચાલુ જેવી ગુજરાતી ભાષાના છે. આ બધા લેખમાં સંવત ઉપરાંત દેરીએ કરાવનાર કે તેમાં મૂર્તિઓ પધરાવનારના કુટુંબના માણસેનાં નામે જ માત્ર આપેલ છે, કઈ કઈમાં તેના ગામનું નામ આપેલ છે. પરંતુ પ્રતિષ્ઠા કરનાર આચાર્ય કે મુનિરાજનું નામ કઈ પણ લેખમાં આપેલું નથી. મૂલ મંદિરના લેખમાં આપેલું હશે તેથી આ લેખમાં નહીં આપ્યું હોય તેમ જણાય છે. ઉપરોક્ત દેરાસર તૂટ્યા પછી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ કેટલાક સમય સુધી યરામાં રાખવામાં આવી હતી. મુસલમાની જેને ભય દૂર થયા પછી જોયરામાંથી બહાર લાવીને મુંજપુર કે શંખેશ્વરના ઠાકરેએ કેટલાક વખત સુધી પિતાના કબજામાં રાખી હશે અને તેઓ અમુક રકમ લીધા પછી જ યાત્રાળુઓને દર્શન કરાવતા હશે. ત્યારપછી શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રીવિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રીવજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય) શ્રીવિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી, શ્રીસંઘના આગેવાનોના પ્રયાસથી યાત કવિવર ઉપાધ્યાય શ્રીઉદયરત્નજીએ કરેલી સ્તુતિથી થયેલા ચમત્કાર પછી તેમના ઉપદેશથી, શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ શ્રીસંઘને સંપાણી હોય તેમ જણાય છે. તે વખતે મૂળનાયકજીની આ મૂર્તિને શ્રીસંઘ, નવા દેરાસરની સામેની લાઈનમાં સીપાઈઓને રહેવાનાં મકાને છે, તેમાંના મુખ્ય ઓરડાનું બારણું નવા દેરાસરના કંપાઉંડના મુખ્ય Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] – રાજેશ્વર મતીર્થ દરવાજાની બહાર, બજારના રસ્તા ઉપર પડે છે, તેમાં પણું– દાખલ સં.૧૭૫૦ની આસપાસમાં પધરાવ્યા હશે. ત્યાં કેટલાક વખત સુધી પૂજાયા બાદ નવું (વર્તમાન) મનહર દેરાસર તૈયાર થતાં તેમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા હશે, જે હજુસુધી ભવ્ય મનુષ્યથી ત્યાં જ પૂજાય છે અને ભક્તોના મનેરને પૂર્ણ કરે છે. આ વર્તમાન–નવું દેરાસર પાંચમા ઉદ્ધાર તરીકેનું સમજવાનું છે. ઉપર્યુક્ત ચાર જીર્ણોદ્ધાર ઉપરાંત, “અંચલગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાન્તર પૃ. ૮૭માં; સં. ૧૨લ્પમાં થયેલા રીડાના પુત્ર જીવા શાહે શ્રી શખેશ્વરજીના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યાનું અને “ગુજરાતનાં ઐતિહાસિક સાધનો” વિભાગ ૧–રમાં માનાજી ગંધારીચ નામના વાણિયાએ નવ લાખ રૂપિયા ખર્ચીને શ્રીશંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યાનું લખ્યું છે, પરંતુ આને માટે બીજા કોઈ ગ્રંથ કે શિલાલેખોનું પ્રમાણ મળેલું નહીં હોવાથી તેમ જ સંવત માટે પાકી ખાત્રી નહીં મળવાથી તેને જીર્ણોદ્ધારના અનુક્રમ નબરમાં ઉલ્લેખ કર્યો નથી. તે સિવાય, તેત્રાંક ૪ (“ધનદપ્રબંધ)માં, શંખપુરમાં શખરાજાના સમયમાં, ત્યાંના જ વતની ધનદ નામના શેઠે મને હર જિનાલય કરાવી નવીન જિનબિંબની સ્થાપના કરીને એક સુંદર બગીચો કરાવ્યાનું લખ્યું છે. પણ આ વાત કદાચ બીજા કેઈ શંખપુરનગર માટે હોય અથવા તે શંખરાજાના સમયની વાત હોવાથી અતિ પ્રાચીન કાળની આ વાત હોય એમ જણાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૦: નાજ – ૨૨ ] તેમજ ઉપરોક્ત “અંચલગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાન્તર, પૃષ્ઠ રર૭માં લખ્યું છે કે-શ્રીમેરૂતુંગસૂરિજીના ઉપદેશથી વિ. સં. ૧૮૬૮ના કાર્તિક વદિ ૨ સેમવારે, શંખેશ્વરજીમાં કહુઆ નામના શેઠે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રમાણે મુખ્ય મુખ્ય ઉદ્ધા સિવાય અહીં બીજા. સૂફમ–નાના નાના ઉદ્ધારે તથા બીજી પ્રતિમાઓનું સ્થાપના વગેરે ઘણી વાર થયું હશે, તેમજ શંખેશ્વર ગામમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના દેરાસર ઉપરાંત બીજાં દેરાસરે પણ કોઈ કઈ કાળમાં અવશ્ય બન્યાં હશે અને તે કેટલાક કાળ વિદ્યમાન રહ્યા હશે. પરંતુ કાળક્રમે અત્યારે છેલ્લા બે-ત્રણ સૈકાથી તે શ્રીશ ખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની. મૂર્તિવાળું વર્તમાન–નવીન આ એક જ દેરાસર વિદ્યમાન છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગિયારમું : નવું મ ંદિર ઘણું કરીને વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રીવિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રીવિજયસિંહસૂરિજીના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી શ્રીસંઘે તૈયાર કરાવેલ આ નવીન જિનાલયના મૂળ ગભારા અને ગૂઢમંડપ વગેરે તૈયાર થઇ જતાં શ્રીસંઘે કરેલા મહેાત્સવપૂર્વક મૂલનાયકજી શ્રીશખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્ત્તિને તેમાં બિરાજમાન કરવામાં આવી. તેની પ્રતિષ્ઠા સ. ૧૭૬૦ની આસપાસમાં પ્રાય: ઉપર્યુ ક્ત શ્રીમાન્ વિજયપ્રભસૂરિજી મહારાજના પટ્ટધર શ્રીવિજયરત્નસૂરિજીએ કરી હાય એમ જણાય છે. ત્યારપછી ઘેાડા જ વખતમાં ભમતીની દેરીઓ પણુ ખની હાય એમ લાગે છે. કેમકે ૧ આ નવું દેરાસર કાના ઉપદેશથી કાણે અને કયારે બંધાવ્યું, તેમજ તેની પ્રતિષ્ઠા કાણે અને કયારે કરી? તે સંબંધીને એક પણ લેખ આ દેરાસરમાંથી મળ્યે નથી. તેમ તે સબંધી કેાઈ ગ્રંથસ્તવનાદિમાંથી પણ કશે। ઉલ્લેખ મને મળ્યો નથી. એટલે આ વાત સાવ અંધારામાં જ રહી જવા પામી છે. ગામમાં જૂના મિંદરનું ખડચેર ઊભું છે, તે જિનાલયની પ્રતિષ્ઠા શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજે કરાવેલી અને તેમના જ ઉપદેશથી તે મંદિર ખનેલું. તેમની ત્રીજી પાટે આવેલ શ્રીમાન વિજયપ્રભસૂરિજી મહારાજની વિદ્યમાનતામાં જ ઉકત દેરાસરના નાશ થયેલા એટલે તેમણે જ ઉપદેશદ્વારા આ નવું જિનાલય કરાવરાવ્યું હાય અને પછી મહાત્સવપૂર્વક Page #154 -------------------------------------------------------------------------- ________________ શૃંગાર ચેકી–જિનમંદિરનું ભવ્ય પ્રવેશદ્વાર મંદિર સામેની ઓસરીમાંથી લીધેલ દ્રશ્ય. આમાં કોતરણીવાળાં તારણો અને સુંદર રચનાવાળું ભવ્ય મુખ્ય પ્રવેશદ્રાર દેખાય છે. જુઓ પ્રકરણ ૧૧, પૃષ્ઠ ૯૪. Page #155 -------------------------------------------------------------------------- ________________ દેવ દરબારની ભવ્ય રૅલી દેવાધિદેવના દરબારમાં પ્રવેશ કરવાનુ રાજ દરબાર જેવું ભવ્ય પ્રવેશદ્વાર, આ પ્રવેશદ્વારમાં થઈને જિનમંદિર, ઉપાશ્રય, કારખાનું-પેટી અને ધર્મશાળામાં જવાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨૨: નવું મં]િ – -[૧૨] વિ. સં. ૧૮૬૮ ના અહીંના એક લેખમાં, અહીંની ભમતની દેરીઓમાંના ફૂટયા તૂટ્યા કામનું સમારકામ, દેરીઓની જાળીઓ અને ચેકમાં ફરસબંધી વગેરે કામ કરાવ્યાને ઉલ્લેખ છે. સં. ૧૮૬૮માં સમારકામ કરાવવાનો વખત આવ્યું, એટલે ભમતીની દેરીઓ વગેરે સં. ૧૮૦૦ પહેલાં જરૂર બની ચૂકયું હશે એમ જણાય છે. આ દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી સભામંડપે, બાવન જિનાલયની–ભમતીની દેરીઓ, ગભારા, શૃંગારકીઓ, શૃંગારકીની બહારની. ઓરડીઓ, ધર્મશાળાઓ, આખા કંપાઉંડ ફરતો કોટ વગેરે ધીમે ધીમે પાટણ-રાધનપુરના ગૃહસ્થ અને સમસ્ત સંઘ તરફથી સહાયતા મળતી ગઈ તેમ બનતું ગયું. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ તેમાં સ્થાપન કરાવીને તેમના પટ્ટધર શિષ્ય શ્રીમાન વિજય રત્નસૂરિજીએ જ તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૬૦ની આસપાસમાં કરી હોય તો તે બનવા ગ્ય છે. સં. ૧૭૫૦માં ઉપાધ્યાય શ્રીઉદયરત્નજી મહારાજની સ્તુતિને ચમત્કાર થયે ત્યાં સુધી તે નવા દેરાસરને પ્રારંભ પણ નહીં થયો હોય એમ સંભવે છે. તે (ચમત્કાર) વખતે કે ત્યારપછી મૂળ નાયકજીની મૂર્તિ સંધને સોંપાયા પછી નવા દેરાસરને પ્રારંભ થયે હેય. તાકીદે દેરાસરનો મૂલ ગભારે વગેરે તૈયાર કરાવીને તેમાં મૂળનાયક પ્રભુજીને પધરાવીને સં. ૧૭૬૦ની આસપાસમાં તેની પ્રતિષ્ઠા કરાવી લીધી હોય એમ જણાય છે. શ્રીમાન વિજયપ્રભસૂરિજી વિ. સં. ૧૭૪૯માં સ્વર્ગવાસી થઈ ગયા હતા, એટલે તેમના પદધર શ્રી વિજ્યરત્નસૂરિજીએ આ દેરાસરની પ્રતિષ્ઠા કરી હોય તેમ જણાય. છે. કેમકે તે વખતે તેઓ વિદ્યમાન હતા અને તપાગચ્છનાયકપટ્ટધર હતા. Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] નવા મદિરની રચના :— આ નવું દેરાસર, કંપાઉંડની વચ્ચેના ભાગમાં આવેલું છે. આ દેરાસર ખેડી બાંધણીનું પણ વિશાળ અને સુંદર છે. અને તે મૂલ ગભારા, ગૂઢમંડપ, બે સભામંડપા, મૂલ ગભારાની અન્ને બાજુએ એક એક શિખરબંધી ગભારા, ભમતીમાં ખાવન જિનાલયની દેરીઓ, શૃંગારચાકીઓ અને વિશાળ ચાક સહિત સુંદર અનેલું છે. (સ્તા. ૧૨૯ ). -[ शतेश्वर महातीर्थ તેમાં સૌથી પહેલાં મૂલ ગભારા ( ગર્ભાગાર ), પછી ગૂઢમંડપ, પછી ત્રણ ચાકીઓ, પછી જૂના સભામડપ, પછી નવા સભામંડપ, પછી છ ચાકીઓ, ત્યારપછી મુખ્ય દરવાજો, અને દરવાજા બહાર શૃંગારચાકીમાં ચાર ચાકીએ અનેલ છે. ગૂઢમ’ડપની બન્ને બાજુએ એક એક ગભારા બનેલ છે. ભમતીમાં, ત્રણે ખાજીની લાઈનામાં વચ્ચે એક એક ગભારા મનેલ છે. ભમતીમાં, ત્રણે ખાજુની લાઈનામાં વચ્ચે એક એક મેટા ગભારા સાથે ૫૫ મેાટી દેરીઓ, દેરી ૫૧-પર ની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાજા પાસે ખૂણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરી ૧ મળીને કુલ ૫૭ દેરીઓ છે. મૂળ ગભારા ઉપર અને ગૂઢમડપની બન્ને બાજુના ખન્ને ગભારા ઉપર એમ ત્રણ શિખરા બનેલાં છે. તેમાં મૂળ ગભારા ઉપરનું શિખર સૌથી ઊંચું છે. ભમતીના ગભારા અને દેરીએ ઉપર મળીને કુલ ૫૯ શિખા અનેલાં છે. તેમાં દેરીઆ ઉપરનાં શિખરા કરતાં ભમતીના ગભારાનાં ત્રણે શિખરા જરા ઊંચા છે, પણ તે મૂલ ગભારા ઉપરના Page #158 -------------------------------------------------------------------------- ________________ ૬. શુ? : નવું મંત્ર – -[ ૨૬ ] શિખર કરતાં જરા નીચાં છે. ગૂઢમંડપ અને તેની પછીના જૂના સભામંડપ ઉપર ઘુંમટને બદલે જુદા જુદા પ્રાચીન અને બેડાઘાટનાં શિખરા છે. નવા સભામંડપ અને શૃંગારચાકીએ વગેરે ઉપર ઘુંમટેા અનેલા છે. ભમતીની દેરીએની પાછળની લાઇનની વચ્ચેના ગભારા એ ખ’ડવાળા છે. દરેક ગભારા અને દેરીએ ઉપર શિખર છે. તેમ જ ભ્રમતીના દરેક ગભારા અને દેરીઓની ઓસરીની છત ઉપર એક એક શિખર પાસે એક એક ઘુંમટ છે, તથા ગૂઢમંડપની બન્ને બાજુના અને ગભારાનાં શિખા પાસે એકએક ઘુંમટ છે. મુખ્ય દરવાજા ( શૃંગારચાકી )ની અંદરની ત્રણ ચાકીઓ અને મહારની ચાર ચાકીઓના ઉપર સળંગ માળ કરેલા છે, અર્થાત્ તેના ઉપર મકાન છે, અને તે મકાનની છત— અગાસી ઉપર ઘુંમટ છે. ગૂઢમંડપની અને માજીના મને ગભારાની છત ઉપરથી ભમતીની બન્ને માજીના મને ગભારાની છત ઉપર જવા માટે એ પુલા બાંધેલા છે. રાધનપુરનિવાસી શ્રીયુત કમળશીભાઇ ગુલાબચ'દુની દેખરેખ નીચે ગૂઢમંડપની દીવાલેામાં સ’. ૧૯૭૩ માં ઘણું જ મનેાહર ચિત્રામણુ કામ થયું છે. તેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના દસ ભવના અને પાંચ કલ્યાણકના ભાવા સુંદર રીતે ચીતરેલા છે. ચિત્રામણું કામ કરાવીને તેના ઉપર કાચ જડી દીધેલા છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] – – રાકેશ્વર મહાતીર્થ તેમાં આરસનું કામ– બને સભામંડપ બિલકુલ (સ્ત, દીવાલે અને ઘુંમટ શીખે) મકરાણ-આરસના બનેલા છે. પરંતુ જૂના સભામંડપના મકરાણુના ઘુમટ ઉપર ચૂનાથી બેઠા ઘાટના શિખર જેવો આકાર બનાવીને તેના ઉપર કલઈ કરેલી છે. મૂળ મંદિરને મૂળ ગભારે, તેની બાજુના બને ગભારા અને ગૂઢમંડપની દીવાલો ઉપર, બહારથી મકરાણાઆરસની ખેાળી ચડાવેલી છે. દેરીઓમાં આરસ લગાવેલ છે અને દેરીઓના સ્તો વગેરે ઉપર પાકી ક્લઈ કરાવેલી છે. મૂળ ગભારાને અને ગૂઢમંડપને મુખ્ય દરવાજો, એ બને તદ્દન મકરાણના અને સુંદર કેરણયુક્ત બનેલા છે. વચ્ચે વચ્ચે રંગીન આરસના ટુકડાઓ સુંદર રીતે ગોઠવ્યા. છે. એ અને દરવાજાનાં કમાડે સુંદર કેરણીવાળાં અને ચાંદીના પતરાથી મઢેલાં છે. ગૂઢમંડપની બન્ને બાજુના બને દરવાજા પણ ખૂબ સુંદર કેરણીવાળા અને મકરાણાના બનેલા છે. ગૂઢમંડપના ભૂતલમાં ખૂબ ભભકાબંધ રંગબેરંગી મીનાકારી કામયુક્ત આરસ જડેલે છે. ગૂઢમંડપની બને બાજુના બને ગભારાના દરવાજા, બધા સ્ત, ઘુંમટા, પાટડા, ભીંતે તેમ જ બને સભામંડપના સ્તંભે, પાટડા, ઘુંમટે, છજા વગેરે બધું મકરાણાનું બનેલું છે. બન્ને સભામંડપની જમીનમાં ભભકાબંધ અને મૂળ ગભરામાં, ભમતીની ઓસરીમાં તથા આખા ચોકમાં સારી રીતે આરસની લાદીઓ જડેલી છે. ભમતીના ત્રણે ગભારાના દરવાજાની બારશાખ કેરણીવાળા મકરાણુની બનેલી છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિરના બે ભવ્ય સભામંડપ જિનમ'દિરની જમણી બાજુના ચાકમાંથી લીધેલ દ્રશ્ય. આમાં બે વિશાળ સભામંડપ અને આરસના કારણીયુક્ત સ્તભા દેખાય છે. જુઓ પ્રકરણ ૧૧, પૃષ્ઠ ૯૬. Page #161 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિરના, શિખરો સાથેના, અને સભામંડપે જિનમંદિરની જમણી બાજુના ભમતીની છત ઉપરથી લીધેલ દૃશ્ય આમાં મૂળ ગભારે, ગૂઢમંડપ અને સભામંડપ ઉપરનાં શિખર સાથે સભામંડપ અને ચાક દેખાય છે. જુઓ પ્રકરણ ૧૧, પૃષ્ઠ ૯૬. Page #162 -------------------------------------------------------------------------- ________________ v૦ ૨૨ નવું મં]િ –[ ૧૭ ] દેરી નં. ૨ (પદ્માવતી દેવીની દેરી)ને મુખ્ય દરવાજે ખૂબ સુંદર કેરણદાર મકરાણુનો બને છે. ભમતીની તમામ દેરીઓની અંદર અને બહાર ભીંતમાં પાટડા સુધી આરસ જડેલે છે. ફક્ત બધા સ્તંભો અને પાટડાથી ઉપરના ભાગમાં ચૂનાની કલઈ કરાવેલ છે. તેમાં થયેલું નવું કામ – મૂળ ગભારે બાજુના બન્ને ગભારા અને ગૂઢમંડપની દીવાલે ઉપર બહારના ભાગમાં આરસ-મકરાણાની ખોળજૂના સભામંડપની પાસે બીજે નવો સભામંડપ, દેરીઓમાં, ભીંતમાં અને ચોકમાં આરસ ચડવાનું, ગૂઢમંડપમાં મનોહર ચિત્રકામ વગેરે કામ સં. ૧૯૭૦ થી ૧૯૮૦ સુધીમાં થયેલ છે. અત્યારે આ જિનાલય સાક્ષાત્ દેવવિમાન જેવું શોભી રહ્યું છે. તેના શિલાલેખે – આ દેરાસરમાંથી મૂર્તિઓ, કાઉસ્સગ્ગીયા, પરિકરની ગાદીઓ, પટ્ટો, ધાતુની મૂર્તિઓ, પાદુકાઓ અને દીવાલમાંના મળીને કુલ પચીશ શિલાલેખો મલ્યા છે, તેમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ નો અને સૌથી નવામાં ન સં. ૧૯૧૬ નો છે. એ બધા લેખે પરિશિષ્ટ નં. ૧ માં ગુજરાતી ભાષાન્તર સાથે આવ્યા છે. દેરી નં. ૫૧–પર વચ્ચેના ખૂણાની દેરીની અંદરની નાની દેરીમાં બે પાદુકાપટ્ટ છે. તે વિષમ સ્થાનમાં અને અંધારામાં હોવા છતાં ઘણું પ્રયાસે એ બન્ને પરના લેખે ઉતારી લીધા છે, પરંતુ એ નાની દેરીની બહાર બીજા આઠ પાદુકાપટ્ટો છે, તેના ઉપર થોડા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ]---- –[ રેશ્વર મહાતીર્થ થોડા અક્ષરે ખેદેલા છે પણ તે ઘણા ઘસાઈ ગયેલા હેવાથી અને નિરુપાગી જણાવાથી ઉતાર્યા નથી. - ધાતુની એક મોટી પ્રાચીન એલ મૂર્તિની બેઠક પર લેખ દેલો છે, પરંતુ તે ચૂના-સીમેંટમાં દબાયેલું હોવાથી ઉતારી શકાય નથી. શૃંગારકીની બહાર – શંગારકીની પાસે (મુખ્ય દરવાજાની બહાર) બન્ને તરફ દલાણ (ખુલ્લી ઓશરી) બનેલી છે, તે બન્નેને છેડે એક એક ઓરડી બનેલી છે, તેમાંની એકમાં પૂજાનાં કપડાં અને બીજીમાં કેશર-સુખડ ઉતારવાનું રહે છે. ગારકીની સામે એક પાકું (પત્થરનું) દલાણ બનેલ છે. તેની અંદરના ભાગમાં એારડીઓ બનેલી છે, જેમાં હાલ કારખાનાના સીપાઈઓ રહે છે. તે ઓરડીઓમાં જવાના બારણાની બારશાખને ઉંબરો દેરાસરને છે અને તેનું એક બારણું કંપાઉંડના મુખ્ય દરવાજા બહાર રસ્તા ઉપર પડે છે, તેની બારશાખ તેમજ ઉંબરે દેરાસરનાં જ છે. એટલે નવું દેરાસર બન્યા પહેલાં મૂળ નાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીને થોડાંક વર્ષો સુધી અહીં પધરાવ્યા હશે એમ જણાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ . ડી. ર || | ડી.ડી જિનમંદિરની વિશાળ ભમતી [જિનમંદિરની ડાબી બાજૂની ભમતીની દેરીઓ અને તેનાં શિખરેનું સુંદર દૃશ્ય જી., ૧૧, પૃ. ૯૪.} | Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભીડભંજન પાશ્વનાથ [ડાબી બાજુના ગભારામાંની કાઉસગિયા સાથેની ભવ્ય જિનપ્રતિમા. જુઓ પ્ર. ૧૨ પૃ. ૯૯.]. Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બારમું: મૂર્તિસંખ્યા અને વિશેષ હકીકત ગભગાર (મૂળ ગભારે):– મૂળ ગભારામાં મૂળનાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મેટી, ભવ્ય અને રમણીય મૂર્તિ ૧ આરસના પંચતીર્થીના પરિકર સહિત છે. પરિકર સુંદર છે. મૂળનાયકજીની મૂર્તિ પર લેપ થયેલ છે. પરિકરના બને કાઉસગ્ગીચાની ગાદી પર વિ. સં. ૧૬૬૬ના લેખે છે. એટલે આ પરિકરની વિ. સં. ૧૬૬૬ના પોષ વદિ ૮ને શનિવારે અમદાવાદમાં પ્રતિષ્ઠા થઈ છે. ત્યાર પછી તેને અહીં સ્થાપન કરવામાં આવ્યું છે. મૂળનાયકજીની મૂર્તિની બેઠક કે પરિકરની ગાદી પર લેખ નથી. તથા ધાતુના પંચતીથીના પરિકરમાં વચ્ચે મૂળનાયક તરીકે સફેદ ફટિકરત્નની મૂર્તિ ૧ છે. અને ગભારા – જમણી બાજુના ગભારામાં મૂળનાયક તરીકે ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની (સ્તો. ૧૨૯) મનહર મેટી મૂર્તિ ૧ છે, તેમની બન્ને બાજુએ સફેદ આરસના લગભગ ચાર ચાર ફુટ ઊંચા, મનહર શ્રી નેમિનાથ અને શ્રી આદિનાથના એક એક કાઉસગ્ગીયા (ઊભી મૂર્સિ) છે. પ્રત્યેક કાઉસગ્ગીયામાં ભગવાનની ૧૧-૧૧ બીજી મૂર્તિઓ કોતરેલી છે. એટલે બને મળીને એક ચોવીશી ગણાય. તે બન્ને કાઉસગ્ગીયાની ગાદી પર વિ. સં. ૧૩૨૬ માઘ વદિ ૨ રવિવારના લેખો છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ]– – શાશ્વર મદાતીર્થ ડાબી બાજુના ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુજી વગેરેની આરસની મનહર મૂર્તિઓ ૩ છે. દેવકુલિકાઓ-દેરીએ – દેરી . ૧ માં વર્તમાન જિન-માતૃવીશીને પટ્ટ ૧ છે, તેના પર વર્તમાન ચોવીશીની જિન-માતાઓનાં નામે લખેલાં છે. તે પટ્ટની ડાબી બાજુમાં પદ્માવતી દેવીની ખંડિત મૂર્તિ ૧ અને જમણું બાજુમાં યક્ષની ખંડિત મૂર્તિ ૧ છે. દેરી ન. ૨. આ પદ્માવતી દેવીની દેરી છે, તેમાં વચ્ચે મુખ્ય સ્થાને શ્રી પદ્માવતી દેવીની આશરે ૧૫ ફુટ ઊંચી મનહર મૂર્તિ લે છે, તેને માથે સર્ષની ફણ છે, તેના ઉપર ભગવાનની એક નાની મૂર્તિ કેતરેલી છે. દેવીની બન્ને બાજુએ સાતમા માતંગ યક્ષની એક એક મૂર્તિ છે. કુલ મૂર્તિઓ ૩ છે. આ દેરી નં. ૩ માં વર્તમાનકાળની જિન–ચોવીશીને પટ્ટ ૧ છે, (તેમાં ઉપરથી ચાર મૂર્તિઓ ઓછી છે.) અને પરિકરમાંથી છૂટા પડેલા સફેદ આરસના લગભગ શા ફુટ ઊંચા એક જેડીના જ કાઉસગ્ગીયા બે છે. દેરી ન. ૪ માં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિયુક્ત આરસની મૂર્તિ ૧ છે, તેના પરિકરમાં બીજી ૨૩ જિનમૂર્તિઓ સુંદર રીતે ગોઠવીને કરેલી છે. એટલે આ એક વીશીને પટ્ટ કહી શકાય. તેની બેઠક પર સંવત વિનાને શ્રાવક જાહાને લેખ છે. તે સિવાય એક ફુટ ઊંચા કાઉસ્સગ્ગીયા ૧ અને પગલાં જેડી ૩ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ 2 બાબાનો શ્રી પદ્માવતી દેવી. ભમતીની બીન નંબરની દેરીમાં રહેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુની અધિષ્ઠાચિકા દેવીની મૂર્તિ. જુઓ પ્ર. ૧૧, પૃ. ૯૪. Page #169 -------------------------------------------------------------------------- ________________ કિલો કે ન તો છે . જ છે Tu a B. we 4 u Bhai માંથી તેના પર પાડો તો મારા એ e , ગૃઢ મંડપના પ્રવેશદ્વારની કળામય બારશાખ [ બારશાખ તથા કારીગરીવાળાં કમાડેનું દ્રશ્ય જુઓ પ્રકરણ ૧૧. ] પદ્માવતી માતાની દેરીના કારણીયુક્ત બારશાખ [ જી ઓ પ્રકરણ ૧૧, પૃષ્ઠ ૯૭. ] Page #170 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૨ : મૂર્વિથા આરિ] –[ ૨૦૨] દેરી નં. ૫ માં મૂળનાયક શ્રીસુપાર્શ્વનાથ ભગવાન વગેરે જિનબિંબ ૨ છે, અને મૂળનાયકની ડાબી બાજુમાં નાના ચોમુખજી ૧ છે. દેરી નં. ૬ માં મૂળનાયક શ્રીશ્રેયાંસનાથ ભગવાન વગેરે જિનબિંબ ૩ છે. દેરીનં. ૭માં મૂ.ના.શ્રી સુપાર્શ્વનાથ ભ. વગેરેજિનબિંબ » » ૮ ) , શ્રીત્રકષભદેવ ભ. નું , , ૯ , , શ્રી નેમિનાથ ભ. એ જ ૧ , , ૧૦ , , શ્રી અનંતનાથ, , , ૧ ) , શ્રી પાર્શ્વનાથ , રુ , ૧૨ , , શ્રી કુંથુનાથ , વગેરે ) ૩ , » રુ ૧૩ , , શ્રીવિમલનાથ નું રુ ૧ રુ | (લાંછન સ્પષ્ટ નથી.) » » ૧૪ , શ્રી પાર્શ્વનાથ,, , , ૧ » » ૧૫ (ગભારા)માં મૂ.ના. જીવગેરે ) ૩ , (મૂળનાયકનું લાંછન સાવ ઘસાઈ ગયું છે, તખ્તીમાં શાંતિનાથજી લખેલ છે.) , , ૧૬ , જી શ્રી................... વગેરે , ૩ (મૂળનાયકજીનું લાંછન સાવ ઘસાઈ ગયું છે, તખ્તીમાં મૂળનાયક શ્રીધર્મનાથજી લખેલ છે, પરંતુ શ્રીધર્મનાથ તે મૂળનાયકજીથી ડાબી બાજુમાં છે.) દેરી નં. ૧૭માં મૂના. શ્રી શાંતિનાથજી ભીની જિનમૂર્તિ ૧ છે. * ૧૮ ૦ » , વગેરે ) ૩ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨]– – મારી મૂળનાયકની ડાબી બાજુની મૂર્તિ પરિકર સહિત છે. મૂર્તિ અને પરિકર એક જ પાષાણુમાં બનેલ છે. . દેરી નં. ૧માં મૂના. શ્રી શાંતિનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે. , , , , , શ્રી નેમિનાથ નું , ૧ છે. ૨૧ છ છ છ છ છ છ ૧ છે. ૨૨ , શ્રીગષભદેવ , , , ૧ છે. દેરી નં. ૨૩માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પીળા આરસની મૂર્તિ ૧ છે. દેરી નં. ૨૪માં મૂ. ના. શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ ૧ છે. દેરી નં. ૨૫ માં મૂ. ના. શ્રી નેમિનાથ પ્રભુજી વગેરેની શ્યામ આરસની જિનમૂર્તિઓ ૩ છે. * દેરી નં. ૨૬માં મૂ. ના. શ્રી મહાવીરસ્વામીજી વગેરે જિનબિંબ ૩ છે. દેરી નં. ર૭ માં મૂ. ના. શ્રી આદિનાથ ભગવાન વગેરે જિનબિંબ ૩ છે. દેરી નં. ૨૮ (પાછળના ગભારા)માં મૂ, ના. શ્રી નેમિનાથ પ્રભુની શ્યામ આરસની મોટી મૂર્તિ ૧ અને શ્રી આદિનાથજી તથા શ્રી શાંતિનાથજીની સફેદ આરસની મૂર્તિઓ ૨ (કુલ મૂર્તિઓ ૩) છે. દેરી નં. ૨૯ માં મૂ, ના. શ્રી અજિતનાથ પ્રભુજી વગેરે જિનબિંબ ૩ છે. મૂળનાયકજીના બન્ને ખભા ઉપર ચાટીના જેવું નિશાન છે. દેરી નં. ૩૦ માં મૂ. ના. શ્રી... .......... ...વગેરે જિનબિંબ ૩ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૨ મૂર્તિા મારિ ]–– –[ ૨૦૨] (મૂળનાયકજીનું લાંછન સાવ ઘસાઈ ગયું છે. તેથી નામ નક્કી થઈ શકયું નથી. તખ્તીમાં શીખવદેવજી લખેલ છે.). દેરી નં.૩૧માં મૂના. શ્રીશ્રેયાંસનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે. » , ૩૨ , , શ્રી શાંતિનાથ , નું , ૧છે. » » ૩૩, , શ્રીસુવિધિનાથ , વગેરે , ૩ છે. » » ૩૪ , , શ્રી આદીશ્વર , , , ૩ છે. મૂળનાયકની બન્ને બાજુની બને નાની મૂર્તિઓ પરિકર સહિત છે. આખું પરિકર અને મૂર્તિ એક જ પાષાણમાં ઘડાયેલ છે. તેમાંની જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદી પર સં. ૧૩ર૬ માઘ વદિ ૨ રવિને લેખ છે. દેરી નં. ૩૫ માં મૂ. ના. શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ ૧ છે. - દેરી નં. ૩૬ માં મૂ. ના. શ્રી. ની મૂર્તિ ૧ છે, (મૂ ના. છનું લાંછન ઘસાઈ ગયું છે, સ્પષ્ટ નથી. આરસની તખ્તીમાં શીખવદેવજી લખેલ છે.) અને ધાતુની લાંછન વિનાની એકલ મૂર્તિ લે છે, તેની પાછળ લેખ છે, પણ બધો ચૂનામાં દટાઈ ગયું છે. (કુલ મૂર્તિ ૨) દેરી ન. ૩૭માં મૂ.ના. શ્રી શાંતિનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે. , , ૩૮માં , શ્રી કુંથુનાથ ) નું ૧ છે. છે , ૩૯માં છ શ્રી અનંતનાથ છ છ છ ૧ છે. , , ૪૦માં , શ્રી શાંતિનાથ , વગેરે ) ૩ છે. , , ૪૧ (ગભારા)માં મૂ.ના. શ્રી , ૩ છે. છ છ (મૂ, ના. આનું લાંછન ઘસાઈ ગયું છે–સ્પષ્ટ નથી. તખ્તીમાં શ્રીઅરનાથ ભ. લખેલ છે.) Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ર૦૪ ]– દેરી નં. ૨ માં મૂ. ના. શ્રી....................... ની મૂર્તિ ૧ છે. (લાંછન સ્પષ્ટ નથી. તખ્તીમાં શ્રી મહાવીર પ્રભુ લખેલ છે.) દેરી નં. ૪૩ માં મૂના. શ્રી શાંતિનાથ ભ. ની મૂર્તિ ૧ છે. » » ૪૪ » » શ્રી પાર્શ્વનાથ ભ. ની , ૧ છે. દેરી નં.૪૫માં મૂ.ના. શ્રી અજિતનાથ ભ.નું જિનબિંબ ૧ છે. , , ૪૬ , , શ્રી સુપાર્શ્વનાથ વગેરે , , ૩, » , ૪૭ , , શ્રી પાર્શ્વનાથ , , , ૩ » , ૪૮ છે , શ્રીસુમતિનાથ છે , ૩ » , , ૪૯ , , શ્રીધર્મનાથ 9 ક » 1 » (લાંછન સ્પષ્ટ નથી, પરંતુ વા જણાય છે. તખ્તીમાં સુવિધિનાથજી લખેલ છે.) મૂ. ના. જીની બન્ને બાજુએ પરિકરની ઉપરના ભાગનો એક એક ટુકડો જુદો જુદો સ્થાપન કરેલ છે. તે બન્નેમાં ભગવાનની બેઠી એક એક મૂર્તિ કોતરેલી છે. - દેરી નં ૫૦માં મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાન વગેરે જિનબિંબ બે છે. (મૂ. ના. છનું લાંછન સ્પષ્ટ નથી, મયૂરની આકૃતિ જેવું કંચનું લાંછન હોય તેમ જણાય છે. તખ્તીમાં સુમતિનાથજી લખેલ છે.) - દેરી નં ૫૧ માં મૂ.ના. શ્રીચંદ્રપ્રભ વગેરે જિનબિંબ ૩ છે. * દેરી નં. ૫રમાં મૂ. ના, જી તરીકે સમવસરણના આકારને ચામુખજીની આકૃતિવાળો જિન-વીશીનો પટ્ટ ૧ છે. આ ચોવીશીપટ્ટની નીચેની ચારે તરફની લાઈનમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૨ : મૂત્તિયંણ્યા આવિ ]– _[ o ] આચાર્ય મહારાજ, સ્થાપનાચાર્ય, વ્યાખ્યાનસભા, શ્રાવક— શ્રાવિકાઓ ફુલની માળાઓ હાથમાં લઈને હાથ જોડીને ઊભા ઊભા પ્રભુજી પાસે ભાવના કરતા હાય વગેરેનું સુંદર દ્રશ્ય ખાદેલ છે. ઉપરાક્ત ચાવીશીના પટ્ટપર લેખ છે, પણ વંચાતા નથી. આ પટ્ટની બન્ને બાજુએ એક એક ચામુખજી છે. દેરી ન. ૫૩ માં મૂ. ના. જી તરીકે જિન-ચાવીશીનો પટ્ટ ૧ છે. તેના ઉપર વિ. સં. ૧૪૨૮ વૈશાખ વિદે ૨ સામનો લેખ છે. તેની જમણી બાજુમાં પરિકરમાંથી છૂટા પડી ગયેલા લગભગ ત્રણ ફુટ ઊંચા સફેદ આરસના કાઉસગ્ગીયા ૧ છે. તેની બાજુમાં ચાવીશીના પટ્ટમાંથી છૂટી પડી ગયેલ બેઠેલી જિનમૂત્તિઓ ૮ છે. ડાખી બાજુમાં લગભગ ૧૫–ર ફુટ ઊંચા પણ જરા નાના—મેટા, શ્યામ આરસના કાઉસગ્ગીયા ૨ છે અને તેની પાસે સફેદ આરસના આશરે છ ઇંચ ઊંચા કાઉસગ્ગીયા ૧ છે. દેરી ન॰ ૫૪માં વચ્ચે મૂળનાયકજીના સ્થાનપર શ્રી પદ્માવતી દેવીની આશરે ૧૫ ફુટ ઊંચી મનેાહર મૂર્ત્તિ છે. તેના મસ્તક પર સર્પની ા અને તેના ઉપર તથા અને પડખે મળીને ભગવાનની નાની બેઠેલી મૂર્ત્તિએ ત્રણ કાતરેલી છે. પદ્માવતી દેવીની અને બાજુમાં ૧૧મી શ્રીવત્સા –માનવી નામની દેવીની આશરે ૧૫ ફુટ ઊંચી એક એક મૂર્તિ છે. એ પ્રમાણે આ દેરામાં દેવીઓની મૂર્ત્તિએ ૩ છે. દેરી નં. ૫૫માં વર્તમાનકાળની જિન—માતૃચાવીશીના પટ્ટ ૧ છે. પટ્ટમાં ચાવીશે માતાઓનાં નામેા લખેલાં છે Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ]– – રમેશ્વર મહાતીર્થ તેમજ તેમાં વિ. સં. ૧૨૩૮ લેખ છે. તે સિવાય અબિકાદેવીની મૂર્તિઓ ૨ અને શ્યામવર્ણવાળા યક્ષની મૂર્તિ ૧ છે. દેરી નં. ૫૬ (મુખ્ય દરવાજા પાસેની પદ્માવતી દેવીની સાવ નાની દેરી)માં શ્રી પાવતી દેવીની મૂર્તિ ૧ છે. તેને માથે સર્પની ફણા અને તેના ઉપર ભગવાનની બેઠેલી મૂર્તિ ૧ કોતરેલી છે. આ મૂર્તિ પર સં. ૧૮૩૦ ને લેખ છે. તેની આગળ શ્રીશંખેશ્વર પાશ્વનાથ પ્રભુની પાદુકા જેડી ૧ છે. દેરી નં. ૫૧–પર ની વચ્ચેની ખૂણાની દેરીમાં એક નાની દેરી બનેલી છે. તેની અંદર પગલાં જેડી ૨ છે. તેની ઉપર વિ. સં. ૧૭૪ને લેખ છે, તેમાં કરાવનારનું નામ છે, પણ કેનાં પગલાં છે? તે લખ્યું નથી. પણ તે શ્રીખેશ્વર પાશ્વનાથ પ્રભુજીનાં પગલાં હોય એમ લાગે છે. આ નાની દેરીની બહાર પગલાં જેડી ૮ છે, તેના પર થોડા થોડા અક્ષરે ખોદેલા છે, પણ તે બરાબર વંચાતા નથી. આ પાદુકાઓ આચાર્યો, મુનિઓ કે યતિઓની હશે એમ જણાય છે. દેરીમાં કુલ પગલાં જેડી ૧૦ છે. દેરી નં. ૫, ૩૩ અને ૫૦ મીમાં એકએક જિનમૂર્તિ ખારા પત્થરની બનેલી છે અને તેના ઉપર ચૂનાથી કલઈ કરેલી છે. - આ દેરાસરમાં અત્યારે કુલ મૂર્તિઓ આ પ્રમાણે છે૧ મૂ. ના. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પરિકરવાળી મૂર્તિ-૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ + દ ૪. ૨૨ પૂર્વથા ગરિ] – ૨૦૭] ૨ આરસની પરિકરવાળી જિનમૂર્તિઓ-૩ ૩ ૪ પરિકર વિનાની ) , –૯૨ ૪ , નાના–મેટા કાઉસગ્ગીયા-૯ જિન-ચોવીશીના પટ્ટો-૩ , સમવસરણના આકારને જિનચાવીશીને પદ્ગ-૧ [૭ , જિન-માતૃવીશીના પટ્ટો-૨ ૮ ધાતુના પરિકરવાળી સફેદ સ્ફટિકની જિનમૂર્સિ–૧ ૯ ધાતુની માટી એકલ મૂર્સિ–૧ ૧૦ ધાતુની ચાવીશી, પંચતીથી વગેરે નાની મૂર્તિઓ–૨૦ ૧૧ ખારા પત્થરની–ચૂનાની કલઈ કરેલી જિનમૂર્તિઓ-૩ ૧૨ આરસના ચૌમુખજી-૩ , ચોવીશીના પટ્ટમાંથી છૂટી પડી ગયેલી બેઠી. આકૃતિની જિનમૂર્તિઓ-૮ ૧૪ ,, પરિકરના ઉપલા ભાગના ટુકડા-૨ , શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનાં પગલાં જેડી–૩. ૧૬ આરસનાં પગલાં જેડી–૧૧ ની (સાતમા) માતંગ યક્ષની મૂર્તિઓ-૨ » યક્ષની મૂર્તિ– ખંડિત મૂર્સિ–૧ ૨૦ , પદ્માવતી દેવીની મૂર્તિઓ-૩ છે , ખંડિત મૂર્સિ–૧ અંબિકાદેવીની મૂર્તિઓ-૨ , (૧૧ મી) શ્રીવત્સા-માનવીદેવીની મૂર્તિઓ-૨. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૦૮ ] ---[ राजेश्वर महातीर्थ ઉપર પ્રમાણે મૂળનાયકજીની મૂર્તિ ૧, પરિકરવાની બીજી મૂર્તિ ૩, પરિકર વિનાની મૂર્તિ ૨, ખારા પત્થરની મૂર્તિ ૩, કાઉસગ્ગીયા ૯, સ્ફટિકની મૂર્તિ ૧, ધાતુની મૂર્તિઓ ૨૧ અને ત્રણ ચામુખજીની મૂર્તિઓ ૧૨ ગણતાં અત્યારે કુલ ૧૪૨ જિનમૂત્તિઓ અહીં બિરાજમાન–વિદ્યમાન છે. જ્યારે પ૦ મહિમા એ વિ. સં. ૧૭રરમાં રચેલ ત્યપરિપાટીની ઢાળ ૧, કડી ૫૬ માં પણ શ્રીશંખેશ્વરજીમાં પૂર્વના દેરાસરમાં ૧૪૨ જિનબિંબ હોવાનું લખ્યું છે (જુઓ તેત્રાંક ૧૪૦). પરંતુ સં. ૧૭રરમાં જે જે જિનમૂર્તિઓ અહીં હતી એ બધીય અત્યારે પણ અહીં જ હશે, એમ માની ન શકાય, એમાં થોડી ઘણી ફેરબદલી પણ કદાચ થઈ હશે જ. અર્થાત અહીંની કઈ મૂર્તિ બહારગામ ગઈ હોય અને બહારગામથી કઈ મૂર્તિ અહીં આવી હિય એ બનવા લાગ્યા છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેરમું : ધર્મશાલા અને બીજા મકાને અહીં શ્રી શખેશ્વરજીમાં નાની-મોટી મળીને કુલ ૬ જૈન ધર્મશાલાઓ છે ૧ ગઢવાળી નામથી ઓળખાતી (નવા દેરાસર પાસેની) મેટી ધર્મશાલા. ૨ નવા દેરાસરથી દક્ષિણ દિશામાં ધર્મશાલાની એરડિએની એક લાઈન છે તે “પંચાસરવાળા ની ધર્મશાલા. કહેવાય છે. ૩ ટાંકાવાળી, આની અંદર પાણીનું ટાંકું હોવાથી આ ટાંકાવાળી” કહેવાય છે. ૪ નવા દેરાસરની સામેની ૫ જેમાં હાલ ભોજનશાલા ચાલે છે તે. ૬ ગામના ઝાંપામાં નવી થયેલી છે તે. (શેઠ મોતીલાલ મૂળજી હસ્તકની.) આમાંની પ્રથમની પાંચ ધર્મશાલાઓ આ તીર્થને વહીવટ કરનાર શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (શંખેશ્વરજી કારખાના) ને તાબે છે, જ્યારે છેલ્લી ધર્મશાલાને. વહીવટ જુદો છે. તે ધર્મશાલાઓની વિશેષ માહિતી આ પ્રમાણે છે – (૧-૨) શ્રી શંખેશ્વર પાશ્વપ્રભુજીના આ નવા દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૭૬૦ ની આસપાસમાં થઈ હતી. લગભગ Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ – – એશ્વર મતીર્થ તે સમયમાં જ આ “ગઢવાળી” નામની ધર્મશાલા બનવા લાગી ગઈ હશે. ધીમે ધીમે થોડાં વર્ષોમાં આ નવા દેરાસરની ચારે તરફ ફરતી ધર્મશાલાની ઓરડીઓની લાઈને બની ગઈ હતી. ઉત્તર તરફની ઓરડીઓની પછવાડે જમણવાર કરવાને મેટ વડે હતે. દેરાસરથી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફની ધર્મશાલાની ત્રણે લાઈનની એારડીઓ દેરાસરથી બહુ જ નજીક હેઈ આશાતના થતી હતી અને રથયાત્રા વખતે રથ ફેરવવામાં બહુ અડચણ પડતી હતી. તેથી છેલ્લાં ૨૫–૩૦ વર્ષની અંદર ધીરે ધીરે તેમાં સુધારે થતે ગયે. દેરાસરની પછવાડેની (પશ્ચિમ તરફની) ધર્મશાલાની એારડીઓની આખી લાઈન કાઢી નાખીને રથયાત્રા માટે ન રસ્તે મેટો કર્યો. ઉત્તર દિશા તરફની ઓરડીઓની લાઇન કાઢી નાંખીને રસ્તે પહોળા કરીને નવી ઓરડીઓ બનાવીને તેનાં બારણું જમણવારના વંડામાં મૂક્યાં. આ દેરાસરથી દક્ષિણ દિશા તરફની ઓરડીઓની લાઈન “પંચાસરવાળાની ધર્મશાલા કહેવાય છે. તેની ઓરડીઓ ઊંડી અને ઓશરી પહોળી હતી, તેને કાઢી નાંખીને રસ્તો પહોળો કરીને દેરાસરથી જરા છે. એાસરીઅંધ ઓરડીઓની લાઈન નવેસરથી બંધાવી. આ લાઈન પૂરી થયા પછી તેની પાસેના ગઢના એક કેડાની પાસે મેડીબંધ એક મકાન હજી સુધી જૂનું રહી ગયું હતું, કે જે ઘાસ-ચારે વગેરે ભરવાના ઉપયોગમાં લેવાતું હતું, તેને પણ પાડી નાખીને તે જગ્યાએ નીચે ચાર ઓરડા તથા ઉપર ના વાઈન સગઢના એક હતું કે જે Page #180 -------------------------------------------------------------------------- ________________ શરૂઃ ધર્મરાછા આરિ]– - ૨૨૨] ત્રણ ઓરડા અને અગાસી યુક્ત સુંદર પાકું મકાન કારખાના તરફથી આ વર્ષમાં (૧૯૯૭ માં) બંધાવી લેવામાં આવ્યું છે. જમણવારને જે વડે હતું, તેમાં વચ્ચે બહુ વિશાળ ચોક રાખીને તેની ચારે બાજુ ધર્મશાલા તરીકે ઓરડીએની લાઈને દશેક વર્ષ પહેલાં બનાવી લીધેલ છે. આ નવી ધર્મશાલામાં યાત્રાળુઓને ઊતરવાની સગવડ સારી થઈ છે. દેરાસરથી જરા દૂર હોવાથી આશાતનાને સંભવ પણ નથી. તેમાં એક વિશાળ હોઈ અને તેમાં વચ્ચે વૃક્ષો હવા સાથે તેમાં પાણીને પંપ મૂકાવેલ હોવાથી યાત્રાળુઓને સારી રીતે આરામ અને શાંતિ મળે તેવી આ ધર્મશાલા થઈ છે. આ દેરાસરને મુખ્ય દરવાજો અને તેની સામેની (પૂર્વ દિશા તરફની) ધર્મશાલાની વચ્ચે પહેલાં આમરસ્તેરાજમાર્ગ હતો. પંચાસરવાળાની ધર્મશાલાની પછવાડેની શેરીમાંથી, નગારખાનાની નીચેની ખડકીવાળા સ્થાને થઈને દેરાસરના મુખ્ય દરવાજા પાસે થઈને બજારમાં જવાને રસ્તે હતું. તે વખતે આ દેરાસરના કંપાઉન્ડને મુખ્ય-મેટેઉગમણે દરવાજો જે બજારના રસ્તા ઉપર છે તે નહોતે– એ બજારમાં જવાનો રસ્તો હતે. પછી તે જગ્યા રાજ્ય પાસેથી વેચાતી ખરીદી લઈને સં. ૧૮૬૭ માં તે રસ્તો બને તરફથી બંધ કરીને નગારખાનાની નીચે ખડકી-મોટી-લી મૂકીને તેના ઉપર સં. ૧૮૬૭ માં નગારખાનું બંધાવ્યું, જ્યાં હમેશાં–કાયમ ખાતે ચોઘડિયાં વાગે છે, અને બજારના રસ્તા ઉપર માટે દરવાજે મૂકી કમ્પાઉન્ડને પાકે કબજે લીધે. કમ્પાઉન્ડના આ મુખ્ય દરવાજાની અંદર બને તરફ દલાણે શાં કામ કરવા મૂકી કાર અને તાર Page #181 -------------------------------------------------------------------------- ________________ [ 2 ]. [ રાજીવ મહાતીર્થ (આસરી ) અનેલાં છે, જેમાં ચાકીદારા-સીપાઇએ બેસે છે અને ત્યાં ચાકીદારા રાત-દ્વિવસ ઘડીઆળના ડંકા વગાડે છે. આ આખા કમ્પાઉન્ડ ક્રુરતા મજબુત કિલ્લે છે, તેને પશુ લગભગ આ દેરાસરની સાથે સાથે માંધવાના શરૂ કરીને સં. ૧૮૬૭ માં નવી જમીન ખરીદ્યા પછી સં. ૧૮૭૪ માં આ કાટને પૂરા કર્યો હશે એમ જણાય છે. કેમકે દક્ષિણ દિશા તરફના ગઢના, પંચાસરવાળાની ધર્મશાલા પૂરી થાય છે તેની પાસેના, કાઠાની બહારની–રાજમાર્ગ તરફની દીવાલમાં ‘ સ. ૧૮૭૪ ના માગશર સુદિ ૨' એ પ્રમાણે લખેલ છે. ( જુએ પરિશિષ્ટ પહેલું, લેખાંક–૬૧). 6 (૩) નવા દેરાસરની સામેની લાઈનમાં ખૂણામાં ( નગારખાનાની બાજુમાં) · ટાંકાવાળી ’ધર્મશાલા આવેલી છે. નીચી ખડકીમાં થઈને અંદર જવાય છે. આ ધર્મશાલા પત્થરની પાકી મજબૂત અનેલી છે. બીજી ધર્મશાલાએ કરતાં આ સાથી જૂની હોય તેમ લાગે છે. આની અંદર પાણીનું ટાંકું હાવાથી આ ઃ ટાંકાવાળી ’ ધર્મ શાળા કહેવાય છે. દેરાસરમાં પ્રક્ષાલ વગેરે દરેક કાર્ય માટે આ ટાંકાનું જ પાણી વપરાય છે, અને તે ખાર માસ ખરાખર પહોંચે છે. સખ્ત દુષ્કાળવાળા વરસમાં કદાચ ૪-૬ મહીના મહારથી પાણી લાવવું પડે છે. આ ધર્મશાળાની અંદર જવાના રસ્તાનાં બારણાં નાનાંમારીઓ જેવાં છે. તેનું એક ખારણું જૂના દેરાસર તરફ જવાના રાજમાર્ગ ઉપર પડે છે. તે બારણાની બહારની ડાબી બાજુની દીવાલમાં વિ.સં. ૧૮૩૬ ના લેખ છે, (લેખ ન. પ૯) અને બીજું ખારણું, Page #182 -------------------------------------------------------------------------- ________________ ક. ૨૩ : ધર્મરાઠા મારિ ] –[૨૩] નગારખાના નીચેની ડેલીની પાસે પડે છે, તેમાંથી નવા દેરાસરના કમ્પાઉન્ડમાં જવાય છે. આ બારણામાંથી અંદર જતાં બારણાની ઉપરની ભીંતમાં વિ. સં. ૧૮૫૪નો લેખ છે (લેખ નં.૬૦). આ બન્ને લેખ પરથી જણાય છે કે–આ ધર્મશાલા સમસ્ત સંઘે રાજ્ય પાસેથી જમીન અઘાટ વેચાણ લઈને રાધનપુરના સંઘની દેખરેખથી કરાવી છે, તેમાં દેખરેખ રાખનારા પાંચ શ્રાવકોનાં તથા મુનીમ, સલાટ વગેરેનાં પણ નામે આપેલાં છે. આ ધર્મશાલામાં લાકડ–ભેકડ, ચૂને-પત્થર વગેરે સામાન પડ્યો રહેતો હોવાથી અવાવર અને ઉજ્જડ થઈ ગઈ છે. તેને સમરાવી–સુધરાવીને ઉપયોગમાં લેવાની જરૂર છે. તેના ચોકમાં કેટલીક જમીન ખાલી પડી છે, ત્યાં અહીંની કમીટી શ્રાવિકા ઉપાશ્રય કરાવવાનો વિચાર કરે છે, પરંતુ આ સ્થાન ઘણું એકાંતમાં પડી જતું હોવાથી શ્રાવિકાએના ઉપાશ્રય માટે લાયક ન ગણાય. (૪) નવા દેરાસરના મુખ્ય દરવાજાની બરાબર સામેના ભાગમાં એક પાકું દલાણ (ઓસરી) બનેલ છે. તેની અંદર ઓરડાઓ બનેલાં છે. આ મકાન પણ પત્થરનું–પાકું બનેલ છે. આમાંના એક ઓરડાનું એક બારણું જાહેર રસ્તા ઉપર પડે છે. તે ઓરડાની બન્ને તરફનાં બારણાંની બારશાખ અને ઉંબરા જોતાં તેમાં નવું દેરાસર થયા પહેલાં પ્રભુજીને પધરાવ્યા હશે એમ ચોક્કસ જણાય છે. હાલ આ મકાને ધર્મશાલા તરીકે વપરાય છે, તેમાં કારખાનાના સીપાઈઓ અને નોકરે રહે છે, તથા કબૂતર માટેનું અનાજ વગેરે પરચુરણ સામાન રાખવામાં આવે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ]– – ૪ મારી (૫) રાધનપુરવાળા શેઠ ઇચ્છાચંદ હેમજીની જેમ ધર્મશાલા બજારમાં રસ્તા ઉપર આવેલી છે. આ ધર્મશાલા શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી(જેન કારખાનાને અર્પણ કરેલી છે. કારખાનાની વ્યવસ્થાપક કમીટીએ આ ધર્મશાલાને કેટલોક ભાગ જૈન ભોજનશાળાની કમીટીને ભોજનશાલા માટે વાપરવા આપેલો છે. (૬) રાધનપુરવાળા શેઠ મણિલાલ મોતીલાલ મૂળજી મારફત બંધાયેલી આ ધર્મશાળા, શંખેશ્વર ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં શ્રી સંઘની આર્થિક સહાયથી અને શેઠ મોતીલાલ મૂળજીની ખંત-લાગણી અને જાતિ દેખરેખથી બની છે. તેને એક છેડે ગઢવાળી” નવી ધર્મશાળાને લગત છે અને બીજે છેડે છેક ગામની ભાગોળે છે. આ ધર્મશાળા પાકી, મેડીબંધ અને વિશાળ બનેલી છે. યાત્રાળુઓ માટે ઉપરના ભાગમાં મોટા મોટા હોલ અને નીચેના ભાગમાં ઓરડાઓ બનેલા છે. વચ્ચે વિશાળ ચોક છે. આને મુખ્ય દરવાજો ઉત્તર સન્મુખ જાહેર રસ્તા ઉપર છે, પરંતુ ગઢવાળી નવી ધર્મશાળામાંથી પણ આમાં અવાય–જવાય છે. આ ધર્મશાળા વિ. સં. ૧૯૭૩ના ચૈત્ર સુદિ ૧૩ ગુરુવાર તા. ૫-૪–૧૯૧૭ ને દિવસે, રાધનપુરના નામદાર નવાબ શ્રી જલાલુદીન ખાનજી સાહેબના મુબારક હાથે ખુલ્લી મુકાણું છે. આ ધર્મશાળાને ઉત્તર દિશા તરફના જાહેર રસ્તા તરફને આગલા ભાગ (મુખ્ય દરવાજે, દરવાજાની અને તરફની ઓરડીઓની લાઈન અને તેના ઉપરના માળના હાલે) અમદાવાદવાળા સ્વર્ગવાસી શેઠ વીરચંદ Page #184 -------------------------------------------------------------------------- ________________ દીપચંદ સી. આઈ. ઈ, જે. પી. ના સમરણાર્થે તેમની ધર્મપત્ની ડાહીબાઈએ સત્તર હજાર રૂપિયા આપીને કરાવેલ છે. આ ધર્મશાળાને વહીવટ રાધનપુર (હાલ મુંબઈ)વાળા શેઠ મોતીલાલ મૂળજીની પેઢીના હાથમાં છે, પણ તેમણે તે વહીવટ કારખાનાની કમીટીને (શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢીને) સેંપી દેવે વ્યાજબી છે. ઉપર પ્રમાણે આ તીર્થને અંગે અહીં નાની–મોટી મળીને કુલ છ જૈન ધર્મશાળાઓ હેઈ યાત્રાળુઓ માટે પૂરતી સગવડ છે, પરંતુ યાત્રાળુઓનાં ગાડાંના બળદને છાયામાં બાંધવા માટે કંઈ પણ સગવડ કે સાધન નથી, તેમ પશ્ચિમ તરફના ઝાંપામાં છાયાવાળું ઘટાદાર વૃક્ષ પણ નથી કે જેની છાયામાં બળદો બેસી શકે. મોટર સવસ હોવા છતાં ચૈત્રીના મેળા ઉપર તથા હંમેશા પણ રાધનપુર, હારીજ, પાટણ વગેરે શહેરેથી અને ગામડાઓમાંથી ઘણું યાત્રાળુઓ ગાડાં કરીને પણ આવે જ છે. આ ગાડાંઓના બળદોને વિશાખ-જેઠ માસના સખ્ત તાપમાં પણ, આખો દિવસ ખુલ્લા મેદાનમાં સખ્ત તડકામાં બેસી રહેવું પડે છે. એ ત્રાસ જોયો જાય તેવું નથી. વૈશાખ-જેઠ માસમાં ખરે બર્પોરે જે માણસ આ મેદાનમાં બહાર નીકળે તેને જ એ ત્રાસની ખબર પડે, મકાનમાં બેસી રહેનારાઓને તેની ખબર ન જ પડી શકે. આ ત્રાસને દૂર કરવા માટે કમમાં કમ જૈન યાત્રાળુઓનાં બળદ તેમજ ઊંટ, ઘોડા વગેરેને છાયામાં રાખી શકાય તેવી સગવડ કરવા માટે કારખાનાની કમીટીવાળા અને સખી ગૃહસ્થો સરવર ધ્યાન આપશે, Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬] – ચશ્વર મહાતીર્થ એવી આશા રાખવી અસ્થાને નહીં જ ગણાય. આ કાર્ય માટે ઉપેક્ષા કરવા જેવું નથી. મૂંગા પ્રાણીઓને આશીર્વાદ લેવા જેવું છે. અન્ય મકાને – “ગઢવાળી” ધર્મશાળાના મુખ્ય દરવાજાથી અંદર પેસતાં જમણે હાથ તરફના ઓરડાઓમાં અને તેની પાસે પીવા માટે ઠારેલ ગરમ પાણી અને ન્હાવા માટે ગરમ-ઠંડા પાણીની સગવડ રાખેલી છે. તેની પછી ખૂણામાં એક નાની પણ જૂની પોસાળ (ષિધશાળા) છે, કે જે શ્રીશંખેશ્વર ગામના શ્રાવકોને ઉપાશ્રય તરીકે, ધર્મકાર્યો કરવા સારુ વાપરવા માટે આપવામાં આવેલ છે. તેની પાસે–આગળના ભાગમાં શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી (શ્રીશંખેશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કાર્યાલય) ની બેઠકનું મકાન હતું અને તેના ઉપર “શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય” હતું. પરંતુ એ મકાન જીર્ણ થઈ ગયેલ હોઈ હાલમાં તેને પાડી નાખ્યું છે. તે ઠેકાણે પેઢી અને પુસ્તકાલય માટે નવું મકાન બાંધવાનું કામ ચાલુ કરવાના છે. જૈન ઉપાશ્રય: તેની પાસેથી વંડાવાળી નવી ધર્મશાળામાં જતાં જમણ હાથ તરફ શ્રાવકને ધર્મક્રિયાઓ કરવા માટે જેન ઉપાશ્રયનું સુંદર મકાન હાલમાં જ નવું તૈયાર થયું છે, જેથી મુનિરાજોને અલાયદા ઉતરવાની તથા શ્રાવકને ધર્મકિયાઓ કરવાની સગવડ સારી થઈ છે. આવી જ રીતે શ્રાવિકાઓ માટે પણ ખાસ અલાયદે ઉપાશ્રય થવાની ખાસ અગત્ય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૩ : વરાત્રી મારિ ] —— —[ ૧૭ ] જૈન પુસ્તકાલય – યાત્રાળુઓની સગવડતા ખાતર, ફુરસદના સમયમાં યાત્રાળુઓ પુસ્તકવાચનને લાભ લઈ શકે તેટલા માટે, અહીં શ્રીમાન વિજયનીતિસૂરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશથી સં. ૧૯૮૫માં “શ્રીહીરવિજયસૂરીશ્વરજી જેના પુસ્તકાલય” સ્થાપન કરેલું છે. તેમાં પુસ્તકોને સારે સંગ્રહ છે. અને ડાંક જેને માસિકો વગેરે છાપાં પણ આવે છે. પરંતુ યાત્રાળુઓ આ પુસ્તકાલયને જોઈએ તે લાભ લેતા નથી. માટે પુસ્તકાલયની સુવ્યવસ્થા થવાની તથા યાત્રાળુઓએ તેને સારી રીતે લાભ લેવાની જરૂર છે. હાલમાં પુસ્તકાલય નવા ઉપાશ્રયની પછવાડે લાયબ્રેરી માટે ખાસ બનાવેલ એક રૂમમાં રાખવામાં આવેલ છે. પુસ્તકાલય, દેરાસર આવવાજવાના રસ્તા ઉપર જ અને નીચેના મકાનમાં કાયમ ખાતે રાખવામાં આવે તો તેને લાભ વધારે પ્રમાણમાં લેકે લઈ શકે, માટે તેવી વ્યવસ્થા થવાની જરૂર છે. ચબૂતરે – આ કંપાઉંડના મુખ્ય દરવાજામાં પેસતાં ડાબી બાજુમાં મેટું દલાણ (ઓસરી) છે તેના છેડા પાસે કબૂતરે વગેરે પંખીઓ માટે એક ચબૂતરે બનેલો છે. તેમાં પક્ષીઓ માટે કારખાના તરફથી હમેશાં અનાજ નંખાય છે. નગારખાનું – ટાંકાવાળી ધર્મશાળાની પાસે બહાર શેરીમાં જવાની જાની બારી (ડેલી) છે, તેના ઉપર સં. ૧૮૬૭ની સાલમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ me – માયા મારીને નગારખાના માટે મકાન બનેલું છે. જ્યાં હમેશાં નિયમિત રીતે ઘડીઆ વાગે છે. જનશાળા રાધનપુર અને આસપાસના કેટલાક ભાવિક જૈન ગૃહસ્થોએ મળીને યાત્રાળુઓની સગવડ માટે પાંચેક વરસથી અહીં એક જિનશાળા ખાલી છે, અને તે બજારના રસ્તા ઉપર રાધનપુરવાળા શેઠ ઈચ્છાચંદ હેમજીની ધર્મશાળામાં રાખવામાં આવી છે. આ લેાજનશાળા થવાથી યાત્રાશુઓને ઘણી અનુકૂળતા થઈ છે. ભોજન આદિની વ્યવસ્થા સારી છે. આ ભેજનશાળામાં જમનાર પાસેથી એક ટંકના ચાર આના અને બે ટંકના છ આના ચાર્જ લેવાને ઠરાવ તેની કમીટીએ કરેલ છે. તે પ્રમાણે ફીની રકમ આવે તે બાદ કરતાં વાર્ષિક સરેરાશ આશરે એક હજાર રૂપિયાને ટોટો પડે છે. એ ટોટો કમીટી, મેંબરેમાંથી અને ગૃહસ્થ પાસેથી ફંડ ઊઘરાવીને પૂરો કરે છે. આ જિનશાળા સાધુસાધ્વીઓની ભક્તિનો સારામાં સારી લાભ ત્યે છે. જનશાળાની દેખરેખ, રાધનપુર, સમી, પંચાસર, પાટણ વગેરે ગામના પ૭ ભાવિક ગૃહસ્થોની કમીટી રાખે છે. કમીટીના મેંબરે અવાર-નવાર અહીં આવીને જાતિ દેખરેખ રાખે છે. વાર્ષિક હિસાબ અને રીપોર્ટ છપાય છે. આ કાર્યમાં રાધનપુરવાળા શાહ બાપુલાલ (લખમીચદ) પ્રેમચંદ સારે રસ લેતા જણાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચિદમું: બગીચા અને ગૌચર જમીન બગીચે: ( નં. ૧): શંખેશ્વર ગામના ઉગમણુ–પૂર્વદિશાના-ઝાંપામાં શ્રી શંખેશ્વરજીના જેન વેમૂળ કારખાના (કાર્યાલય)ને એક મેટે રા વીઘાનો બગીચો છે, તેમાં કુલના રોપાઓ. ઉપરાંત ફળનાં મોટાં વૃક્ષો પણ ઘણું છે. તે સિવાય તેમાં નેકને રહેવા માટે મકાન બનેલાં છે. અને કારખાનાનાં ઘડા અને ઢોરે પણ અહીં રાખવામાં આવે છે. આ બગીચામાં જેટલાં ફૂલ થાય છે તે બધાં હમેશાં દેરાસરજીમાં આવે છે. આ બગીચામાં બારે માસ કેસ ચાલુ રહે એ એક મેટે અને પાકે બાંધેલ કૂવે છે. પણ તેનું પાણી ખારું હોઈ પીવાના ઉપગમાં આવતું નથી, વૃક્ષે તથા ટેરોના ઉપયોગમાં આવે છે. આ બગીચામાં પાકી બાંધેલી એક મોટી છત્રી છે. તે છત્રીની અંદર શિખરબંધી નાની દેરીમાં પાયચદગચ્છના શ્રીહર્ષચદ્રસરે નામના શ્રીપૂજ્યનાં પગલાં જેડી લે છે, તેની ઉપર સં. ૧૯૧૬ને લેખ છે (જુએ. લે. ૬૨). આ બગીચે ઘણે માટે હેઈ, જે તેની સારી વ્યવસ્થા કરવામાં આવે છે તેમાંથી બેડીઘણું આવક થઈ શકે તેમ છે, અને પ્રભુપૂજા માટે ખૂબ " મળી શકે તેમ છે... Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ર૦ ]– –[ રહેશ્વર મતીર્થ બગીચે: (નં. ૨) – ગામના આથમણા (પશ્ચિમ) ઝાંપાની નજીકમાં પણ કારખાનાના તાબાને ચાર વિઘાને એક બગીચે હતું, પણ ત્યાંના કૂવામાં બગીચાને પૂરતું પાણી નહીં હોવાથી તે બગીચો કાઢી નાંખીને તે જમીન વિઘટીથી ખેડૂતને ખેડવા માટે આપી દેવામાં આવે છે, તેની વાર્ષિક અમુક રકમ કારખાનાને મળે છે. બગીચે (નં. ૩) – શંખેશ્વર ગામની ઉત્તર દિશામાં, ખારસેલ તળાવના કિનારા ઉપર, ઝંડવાની નજીકમાં અઢી વઘાન, ગુલાબનાં કુલના પાવાળે એક બગીચે છે. તે બગીચે એક સખી ગૃહસ્થ આ સાલમાં ખરીદીને શ્રીશંખેશ્વરજી કારખાનાને અર્પણ કર્યો છે. તેમાંથી હમેશાં ગુલાબનાં પુષ્પ પ્રભુજીને ચડાવવા માટે દેરાસરજીમાં આવે છે. ગેચર જમીન – શખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપા બહાર, ખારોલ તળાવની પાસે, ખંડીયા ગામના રસ્તા ઉપર, સ્ટેટની ખળાવાડ પાસે જે પડતર જમીન છે તે “ઊંટવાળીયા” ખેતરની છે. જેમાં ખળાં તૈયાર થાય છે તે પણ ઊંટવાળીયા ખેતરની જ જમીન છે. આ “ઊંટવાળીયું” નામનું મોટું ખેતર અને તેની આસપાસની જમીન, રાજ્યને કર ભરીને રાજ્યની મંજૂરીથી, શેઠ ગણેશચન્દ્ર શાંતિદાસ, ઝાલા અમરાજી, ઝાલા રામદાસજી અને ગામના મુખી, પટેલ વગેરેની સાક્ષીથી ગામના લેકેએ મળીને, Page #190 -------------------------------------------------------------------------- ________________ . ૨૪ : જીવા આરિ ]– – ૨૨૨ ] શ્રીશંખેશ્વરજીના દેરાસરને અર્પણ કરીને વિ. સં. ૧૭૨૨ ના માઘ સુદિ ૨ ને બુધવારે ગૌચર માટે છૂટી મૂકી છે. આ આ મોટા વિસ્તારવાળી જમીનમાં છેટે છેટે “સરઈના પાંચ પત્થરે ખેડેલા છે, તેમાંથી ત્રણ “સરના લેખે મહા મહેનતે વાંચી, એટલે ભાગ વંચાણે તેટલો ભાગ ઉતારી લઈને પહેલા પરિશિષ્ટમાં લેખાંક નં. ૬૩, ૬૪, ૬૫માં આપેલ છે. બાકીની બે સરઈના લેખના અક્ષરે સાવ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાયું નથી. તેમાં કેઈ બીજા ખેતરને પણ ગૌચર માટે છૂટું મૂક્યાને ઉલ્લેખ હેવાની સંભાવના થાય છે. ઉક્ત ત્રણ સરઈના લેખેની ન શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (કારખાના)માં પણ મેજૂદ છે. આ નકલે કારખાનાના કાર્યવાહકેએ રાધનપુર સ્ટેટના રાજ્ય દફતરમાં કઈ કાર્ય પ્રસંગે સં. ૧૫૦ના ફાગણ માસમાં દાખલ કરેલ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંદરમું : મેળા અને રાજ્યપ્રેમ મેળા– શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજી તીર્થના અંગે અહીં કાયમ ખાતે દર વર્ષે ત્રણ મોટા મેળા ભરાય છે. ૧ ચૈત્રી પૂનમને, ૨ કાર્તકી પૂનમને અને ૩ પોષ દશમી-માગશર વદિ ૧૦ ને. (૧) ઉપરોક્ત ત્રણે મેળામાં પણ ચિત્રી પૂનમને મેળે સૌથી જબરદસ્ત ભરાય છે. આ મેળા ઉપર રાધનપુર અને પાટણથી સંઘે આવે છે, તે ઉપરાંત ગામેગામથી યાત્રાળુઓ આવે છે. આ મેળા પ્રસંગે મુનિરાજે અને સાધ્વીજીએ પણ સારા પ્રમાણમાં આવે છે. આ મેળે સાર્વજનિક હોઈ જેને ઉપરાંત અઢારે વર્ણના મનુષ્ય આ મેળામાં માલ વેચવા અને ખરીદવા માટે આવે છે. તેઓ બધા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનાં પ્રેમ અને ભક્તિથી દર્શન કરીને યથાશક્તિ ભેટ ચડાવે છે. આ મેળા ઉપર ગામના કે બહારગામના વેપારીઓ ગમે તેટલે માલ વેચવા માટે લાવે કે બહારગામથી માલ મંગાવે, તે પણ તેનું દાણ (જગાત) રાજ્ય તરફથી માફ છે. તેમજ આ મેળા ઉપર રાધનપુર સ્ટેટના મુખ્ય મેજીસ્ટ્રેટ સાહેબ, થાણદાર, ફોજદાર સાહેબ વગેરે અમલદારે અને પોલીસ પાટીએ પણ આવે છે. સ્ટેટ તરફથી ચેકી–પહેરાને સારે એબસ્ત રહે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૬ઃ મેળા અને રાજ્યમ]– – ૨૨૩] આ મેળામાં ઘણી વાર જેન કેમનું પાંચ-પાંચ હજાર માણસ એકઠું થાય છે. આગળના સમયમાં તે કરતાંય વધારે માણસ એકઠું થતું હશે એમ જણાય છે. કેમકે આ મેળા પ્રસંગે પહેલાં નવકારશી–સાધમ વાત્સલ્યમાં શીરે, દાળ, શેષવા-ઝાલર (અણુ-વાલીનું જમણ થતું, તે વખતે ગઢવાળી–હાલ નવી થયેલી ધર્મશાળાના ચેકમાં વચ્ચે એક ઠેકાણે જમીનમાં ખાડે છેદીને કુંડની પેઠે તેને ચૂનાબંધ ચણી લઈને પાકી કલાઈ કરેલ છે. તેની અંદર શીરો તૈયાર કરીને ભરતા અને એ જ ધર્મશાળાની ઓસરીના કિનારે ૨–૩ ઘડીઓ-માટીની ઠીઓ ચૂનાથી ચણે લીધેલી છે, તેમાં શેષવા-ઝાલરનું શાક તૈયાર કરીને ભરતા તથા મોટા રંગાડાઓમાં દાળ રાંધીને ત્યાં ચોકમાં મૂકી રાખતા, અને લોકે જમવા બેસે ત્યારે પીરસનારા એમાંથી લઈ લઈને પીરસતા. મતલબ કે પીરસનારાઓને શીરો વગેરે કોઈ પણ ચીજ કેઈ આગેવાનના અંકુશ હેઠળથી લાવવી પડે એવું નહોતું. પીરસનારાઓ સ્વતઃ એ સ્થળેથી લાવી-લાવીને પીરસતા. પણ આગળના લેકે ભદ્રિક હોવા સાથે, કેઈનું બૂરું કરવામાં રાજી નહોતા, માલ વધારે લઈ લઈને પડતો મૂકીને બગાડે કરતા નહોતા. પૈસા ખર્ચનારાઓને યશ મળે તેમાં તેઓ રાજી રહેતા. (આજકાલ જે આ પ્રમાણે માલ છૂટો મૂકી દીધો હોય તે માલનું સત્યાનાશ વાળી નાંખે, ખાય થોડું અને બગાડે ઝાઝું અને પાછળના માણસને કદાચ ભુખ્યા. રહેવાને પણ સમય આવે ) (૨) કાર્તકી પૂનમના મેળામાં સાધુ-સાધ્વીઓ તે. બહુ જ ઓછા પ્રમાણમાં આવી શકે, બહુમાં બહુ શખેશ્વર, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ]------ - શ્વર મતીર્થ છથી સાત ગાઉ દૂર સમી, દસાડા વગેરેમાં ચોમાસું રહેલા હોય એ જ આવી શકે. પરંતુ આ મેળામાં દર વર્ષે રાધનપુરને સંઘ આવવા ઉપરાંત ગામેગામથી યાત્રાળુઓ સારી સંખ્યામાં આવે છે. . (૩) પોષ દશમી-માગશર વદિ ૧૦ ને દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક હોવાથી તે દિવસે પણ અહીં મેળો ભરાય છે. આ મેળામાં સાધુ-સાધ્વીઓ ઉપરાંત રાધનપુર, પાટણ, પાટડી, બજાણુ, માંડલ, વિરમગામ તથા આસપાસનાં ગામના યાત્રાળુઓ આવે છે, આમાં માંડલ, વીરમગામના યાત્રાળુઓ વિશેષ પ્રમાણમાં આવે છે. આ ત્રણે મેળાના દિવસોમાં રથયાત્રાના વરઘોડા, મેટી પૂજાઓ, આંગી, ભાવના, રાત્રિ જાગરણ અને સાધમીવાત્સલ્ય વગેરે ધાર્મિક કાર્યો થાય છે. યાત્રાળુઓ તેમાં ભાગ લઈ પિતાના તે દિવસે ધર્મકિયામાં આનંદપૂર્વક પસાર કરે છે. ઉપરક્ત ત્રણ મેળા સિવાય બીજાં જેને પતહેવારેમાં પણ અહીં યાત્રાળુઓ સારા પ્રમાણમાં એકઠા થાય છે. રાયપ્રેમ આ તીર્થ ઉપર રાજ્યને–રાધનપુર સ્ટેટના બાબી કુટુંબના નવાબ સાહેબને ઘણું સારે પ્રેમ અગાઉથી જ ચા આવે છે, રાજ્યની કઈ પણ જાતની કનડગત નથી. નેક-નામદાર નવાબ સાહેબ શ્રીબીસમીલ્લા ખાનજી બાબી બહાદુરને આ તીર્થે પ્રત્યે જે પ્રેમ હતો તે જ પ્રેમ, બલકે તેથી પણ વધારે તેમના વારસદાર તેમની પછી ગાદી પર આવેલા મહૂમ નેકનામદાર નવાબ સાહેબ સર Page #194 -------------------------------------------------------------------------- ________________ प्र. १५ : मेळा अने राज्यप्रेम ] -[ ૨૬ ] મહમ્મદ શ્રી જલાલુદ્દીન ખાનજી બાબી બહાદુર, કે. સી. આઈ. ઈ. ના પણ હતા. આ બન્ને નવાબ સાહેબેએ તથા તેમના પૂર્વજોએ આ તીર્થને અમુક અમુક હક્કો આપેલા છે, તે આજસુધી ખરાબર પળાય છે. ઉપરોક્ત બન્ને નવાખ સાહેબે। આ તીર્થ પ્રત્યે જેવી જીભ લાગણી રાખતા હતા, એવી જ લાગણી તેમની ગાદી પર આવેલા નેકનામદાર નવાબ સાહેબ શ્રી મૂર્તિજાખાનજી બાબી બહાદુર પણ રાખશે, એવી આશા રાખવામાં આવે છે. જેવી રીતે નામદાર નવાબ સાહેબે અને રાજ્યકુટુંબે આ તીર્થ પર શુભ લાગણીએ ધરાવે છે, તેવી જ રીતે રાજ્યના નાનાથી મેટા અમલદારે પણ શુભ લાગણી ધરાવે છે. અમલદારા તરફ્થી પણ કાઈ પ્રકારની કનડગત, હેરાનગતિ કે અથડામણી થતી નથી. ઈસ્લામ ધર્મવાળા નવાબ સાહેબેાનું રાજ્ય હાવા છતાં પણ આ જૈનતીર્થ ઉપર રાજ્યના આટલા પ્રેમ છે એ કાંઈ ઓછું ખુશી થવા જેવું નથી. દાણ માફ: જેમ ચૈત્રી પૂનમના મેળા ઉપર ગામના કે બહારગામના વેપારીએ ગમે તેટલેા માલ વેચવા માટે લાવે કે મગાવે તે પણ તેનું દાણુ–જકાત સર્વથા માફ છે, તેમ આ તીર્થને અંગે શેઠ જીવણદાસ ગેાડીદાસની પેઢી દેરાસર, ધર્મશાળા, ઉપાશ્રય, કુવા, ચબૂતરા, પેઢીનાં મકાના વગેરે બંધાવવા કે સમરાવવા માટે; પૂજા-પાઠ માટે; જમણવાર માટે; આંગી માટે કે ફનીચર માટે ગમે ત્યારે ગમે તેટલી કિંમતની ચીજો અહીંથી ખરીદે અથવા બહારગામથી મગાવે તેનું દાણુ કેટલાંય વર્ષોથી કાયમને માટે માફ છે. કારખાના Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨૬ ] –ાદ માણતી ઉપર, કારખાનાના નેકરે ઉપર કે યાત્રાળુઓ ઉપર કઈ જાતનો કરવેરે કે ટેકસ નથી, કઈ જાતની કનડગત નથી. શિકારની મનાઈ, મેળા ઉપર અમલદારોની હાજરી, રાજ્ય તરફથી ચેકીપહેરાને સારામાં સારે બંદેબસ્ત વગેરે વગેરે બાબતે જ રાજ્યને–સ્ટેટને આ તીર્થ પ્રત્યે અપૂર્વ પ્રેમ હિોવાનું સ્પષ્ટ રીતે બતાવી આપે છે. તે ઉપરાંત નામદાર નવાબ સાહેબ તરફથી કે સ્ટેટ તરફથી આ તીર્થને જમીન વગેરે કંઈ ને કંઈ બક્ષીસમાં પણ મળ્યું હશે જ, પરંતુ તે સંબંધી કંઈ પણ લેખ કે દસ્તાવેજો મને મળી શક્યા નહીં હોવાથી–ચોક્કસ માહિતી નહીં મળવાથી તે બાબત અહીં વધારે વિગતથી રજૂ કરી શક નથી. પરંતુ પૂજાનાં કપડાં પહેરવાની ઓરડીની ઓસરીની પાસે દાનપત્રને એક પત્થર ખોલે છે, તેમાં સત્તરમી સદીના કેઈ નવાબ સાહેબના વખતને શિલાલેખ છેદે છે, પણ તેના અક્ષરે બેડિયા અને ઘસાઈ ગયેલા હોવાથી મહેનત કરવા છતાં પણ તે લેખ પૂરેપૂરે વાંચી શકાયું નથી. પરંતુ કાંઈક જમીન વગેરે નેટ કયોને અથવા તો દાણું–જકાત માફ કર્યાના દાનપત્રનો જ આ શિલાલેખ હોવો જોઈએ એમ જણાય છે. શિકારની સખ્ત મનાઈ– શખેશ્વર ગામની હદમાં કઈ પણ જાતને શિકાર કરવાને નામદારનવાબ સાહેબે સખ્ત મનાઈહુકમ બહાર પાડેલો છે. તે અનુસાર નામદાર નવાબ સાહેબ પોતે અથવા તે તેમના કુટુંબના કેઈ પણ માણસ કે તેમના મહેમાને પણ શખેશ્વર ગામની હદમાં કઈ પણ જાતને શિકાર કરતા નથી અને જે કઈ શિકાર કરે તેને સજા કરવામાં આવે છે. તે Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સોળમું : વહીવટ અને વ્યવસ્થા વહીવટ– સિકાઓ પહેલાં શંખેશ્વર ગામમાં શ્રાવકની ઘણી વસ્તી હતી, અને જ્યારે શંખેશ્વર ગામમાં મોટા મોટા સૂરિવર્ષે અનેક મુનિરાજે સાથે ચોમાસા કરતા હતા, તે સમયમાં કેટલાક સૈકાઓ સુધી આ તીર્થને વહીવટ શંખેશ્વર ગામને જ સંઘ કરતો હશે, એમાં શક નથી. પછી મુસલમાની લડાઈઓના જમાનામાં અહીંની જેમ વસ્તી લડાઈઓ વગેરેના ભયને લીધે નાસી જવાથી ઘટી ગઈ હશે, ત્યાર પછી આ તીર્થને વહીવટ, નજીકમાં આવેલા પાટણ શહેરના સંઘના હાથમાં ગયે હોય તે ના નહીં. પરંતુ તે માટે કેઈ ગ્રંથ કે શિલાલેખનું પ્રમાણ મને મળ્યું નથી. ત્યાર પછી આ તીર્થનો વહીવટ શંખેશ્વર, રાધનપુર સ્ટેટનું ગામ હાઈને તથા રાધનપુરમાં જેનેની વસ્તી ઘણી જ હોવાથી, રાધનપુરના સંઘને સૈપાયો અને ઘણાં વર્ષો સુધી તેમના હાથમાં રહ્યો. આ તીર્થને વહીવટ રાધનપુરના સંઘને જ્યારે સૈપાય? તે ચોક્કસ રીતે જાણવામાં આવ્યું નથી. પરંતુ છેલ્લાં લગભગ દોઢ સો વર્ષોથી અહીંને વહીવટ રાધનપુરના સંઘના હાથમાં હતો એ તો ચોક્કસ વાત છે. કેમકે “ટાંકાવાળી ધર્મશાલાના વિ. સં. ૧૮૩૬ અને ૧૮૫૪ ના શિલાલેખ (લેખ નં. ૫૯ ૬૦)માં તથા નવા દેરાસરના મુખ્ય દરવાજાની બહારની (શૃંગારચોકીની) ડાબી બાજુની દીવાલમાં ચહેલા Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] – કેશ્વર નાતો વિ. સં. ૧૮૬૮ના (લેખનં. ૧૧)માં રાધનપુરના મશાલીયા તથા શાહ વગેરે કુટુંબના ગૃહસ્થાએ પિતાની દેખરેખથી “ટાંકાવાળી” ધર્મશાલા કરાવ્યાનું અને નવા દેરાસરમાં જીણુંદ્ધારનું કામ કરાવ્યાનું લખ્યું છે. રાધનપુરના સંઘમાંથી ચુંટાચેલી ચેકકસ માણસોની એક કમીટી આ તીર્થને વહીવટ સંભાળતી, દેખરેખ રાખતી અને સમારકામ વગેરે કરાવતી; તેમાં પણ પાછળના સમયમાં મશાલીયા કુટુંબની આગેવાની હોય એમ જણાય છે. પછી મશાલીયા કુટુંબની સ્થિતિ નરમ પડવાના કારણે અથવા કામ કરનાર આગેવાને બહારગામ રહેવા જવાના કારણે આ તીર્થને ચાલુ વહીવટ તેમણે વિ. સં. ૧૫૮ માં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ જમનાદાસભાઈ ભગુભાઈને સેંપી દીધો. શેઠ જમનાભાઈએ થોડા ૧ રાધનપુરની કમીટીએ આ તીર્થને ચાલુ વહીવટ, સીલીક, અને સ્થાનિક મિલ્કત વગેરે બધું શ્રીયુત શેઠ જમનાદાસભાઈ ભગુભાઈને સોંપી દીધું હતું. પરંતુ રાધનપુરની કમીટીની કાર્યવાહીના સમયના ચેપડા, દસ્તાવેજો, ખતપત્રો વગેરે બધું હજુ રાધનપુરમાં જ છે. તપાસ કરતાં તે હાલ કયાં–કાની પાસે-કયે ઠેકાણે છે ? તેને પણ પત્ત નથી. તે એને પત્તો લગાડીને જૂના ચોપડા, દસ્તાવેજો વગેરે પણ શંખેશ્વરજીની વર્તમાન કમીટીને સોંપી દેવા જોઈએ, કે જેથી વખત પર દસ્તાવેજો વગેરેની જરૂર પડે ત્યારે કામ લાગે. સાંભળવા પ્રમાણે શંખેશ્વરજી કારખાનાની માલિકીની કાંઈક સ્થાવર મિત–મકાને રાધનપુરમાંની શ્રી સાગરગચ્છની પેઢીને હસ્તક છે. આ વાત જે સાચી હોય તે તે પણ તેમણે ચાલુ કમીટીને સોંપી દેવી જોઈએ, અથવા તે તેની પૂરેપૂરી માહિતી વર્તમાન કમીટીને આપવી જોઈએ. . Page #198 -------------------------------------------------------------------------- ________________ v૦ રદ્દઃ વવટ અને એવા ] – ૨૨૨ ] સમયમાં અમદાવાદના પ્રતિષ્ઠિત આઠ ગ્રહોની એક કમીટી સ્થાપન કરીને આ તીર્થનો વહીવટ ઉક્ત કમીટીને સેંપી દીધો. પોતે પણ તે કમીટીમાં શામેલ હતા. ભોયણી તીર્થને વહીવટ પણ એ જ કમીટીને સેંપાયો. ત્યારથી આજ સુધી અખંડપણે અમદાવાદની ઉક્ત કમીટી હસ્તક ભોયણીજી અને શંખેશ્વરજી, આ બને તીર્થોને વહીવટ–સીલીક અને હિસાબ અલગ અલગ રાખવામાં આવે છે. કમીટીના મેંબરે વારાફરતી અવાર-નવાર શંખેશ્વરજી આવે છે. કોઈ ખાસ મોટું કામ હોય તે ૨-૪ જણ સાથે મળીને આવે છે, અહીંની પેઢીના કામકાજ ઉપર તપાસ રાખે છે અને સુધારા-વધારા સૂચવે છે. શંખેશ્વરજી તીર્થમાં મોટું કામ કરાવવા માટે, મોટી સહાયતા મેલવા માટે અથવા તો શખેશ્વરજીની સ્થાનિક પેઢી કે વ્યવસ્થા સંબંધી કંઈ પણ નાની-મોટી ફરિયાદ કરવા માટે હેડ ઑફીસ (કમીટી) ઉપર લખવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવો અથવા જાતે મળવું– શ્રી શંખેશ્વરજી તીર્થને વહીવટ કરનાર કમીટી, . પરી વીરચંદ સિભાગ્યચંદની પેઢી, શેઠ મનસુખભાઈની પોળ, અમદાવાદ, વ્યવસ્થા આ તીર્થની સ્થાનિક સર્વ પ્રકારની દેખરેખ અને વ્યવસ્થા રાખવા માટે કાયમ ખાતે આ તીર્થમાં એક સ્થાનિક પેઢી રાખવામાં આવે છે, જેમાં એક મુખ્ય મુનીમ (મેનેજર) ઉપરાંત કાલીદાર, વાસણ ગોદડાં કારકુન અને નામદાર મળીને ૩-૪ ગુમાસ્તાઓ, ૩-૪ પૂજારીઓ, કેટલાક નેકરે તેમજ Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] -[ એશ્વર મદાતીર્થ કેટલાક સીપાઈઓ કાયમ ખાતે રાખવામાં આવે છે. આમાંથી જેને જેને જે જે કામ કમીટીએ અથવા મુખ્ય મુનીમે સેપ્યું હોય છે, તે તે કામ તેઓ બજાવે છે. તેમાં જરૂર પ્રમાણે અવાર–નવાર ફેરબદલી પણ થયા કરે છે. પેઢીનું નામ: આ સ્થાનિક પેઢીનું નામ શેઠ જીવણદાસ ગેડીદાસ રાખવામાં આવ્યું છે. આ નામ ક્યારથી ચાલુ થયું છે? તે ચક્કસ જાણવામાં આવ્યું નથી. પરંતુ ઉપરોક્ત સં. ૧૮૬૮ (લેનં. ૧૧) વાળા શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે રાધનપુરના રહેવાસી શાહ જીવણદાસ ગેડીદાસે પિતાની જાતિ દેખરેખથી જયપુરના એક ગૃહસ્થ આપેલ પાંચ હજાર રૂપિયાથી આ નવા દેરાસરને જીર્ણોદ્ધાર-કુટયા તૂટટ્યા કામની મરામત તથા જરૂરી નવું કામ કરાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે ઉક્ત શાહ જીવણદાસ ગેડીદાસ આ તીર્થની સેવા માટે હમેશાં રસ લેતા હશે–જાતિભેગ આપતા હશે, અને કદાચ તેમણે મરતી વખતે પોતાની બધી મિક્ત અથવા તે મિલ્કતને મોટો ભાગ આ તીર્થને અર્પણ કર્યો હશે, તેથી શ્રીસંઘે મળીને સ્થાનિક પેઢી સાથે તેમનું નામ જેડી દીધું હશે. ત્યારથી એ નામ આજસુધી બરાબર ચાલ્યું આવે છે. સગવડ:– અહીં આવનારા સંઘ, યાત્રાળુઓ તથા સાધુ-સાધ્વીઓને સર્વ પ્રકારની સગવડ છે, કઈ પણ પ્રકારે અગવડ પડે તેમ ૧ આવી રીતે ભાવનગરના શ્રીસંઘની પેઢી, રાધનપુરના વિજયગચ્છ સંધની પેઢી વગેરે ઘણું ગામોના સંધની પેઢી સાથે અમુક અમુક વ્યક્તિનું નામ જોડાયેલ સાંભળ્યું છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ક.દઃ વહીવટ અને રીવરથા ] –[ ૩૨] નથી. ધર્મશાળાઓ વિશાળ છે, અહીંનાં હવા-પાણી ઘણાં જ સારાં છે. ગામમાં બજાર હેવાથી જોઈતી ચીજ-વસ્તુઓ મળી શકે છે. તેમજ ભોજનશાળા ચાલુ હાઈ યાત્રાળુઓને રસોઈ કરવાની કડાકૂટ પણ દૂર થઈ છે. ધર્મશાળામાં યાત્રાળુઓ ખુશીમાં આવે તેટલા દિવસો સુધી રહી શકે છે; વધારે દિવસે સુધી રહેનાર પાસેથી ભાડું લેવામાં આવતું નથી. ફુરસદનો વખત જ્ઞાન–ધ્યાનમાં અને પુસ્તકો વાંચવામાં કાઢવા માટે ઉપાશ્રય અને પુસ્તકાલયની સગવડ પણ કારખાના તરફથી કરેલ છે. હમેશાં નિયમિત રીતે ચોઘડિયાં વાગે છે, રાત-દિવસ ઘડિયાળના ડંકા ચેકીદારો વગાડે છે. હમેશાં સાંજે દેરાસરજીમાં દશાંગ અને કીન્નરૂને ધૂપ તથા રેશની થાય છે. રાત્રે ભાવના બેસે છે, તેથી યાત્રાળુઓનાં મન અતિ પ્રફુલ્લિત અને હર્ષ વડે ઉલ્લસિત બને છે. કેઈ પણ જાતનું કામ હોય અથવા અડચણ હાય તે પેઢીમાં જઈને કહેવાથી તેની વ્યવસ્થા તેઓ કરી આપે છે. આ તીર્થમાં બાહ્ય અને આંતરિક શાંતિ સારી સચવાય છે, માટે દરેક ભાવુક શ્રદ્ધાળુ મહાનુભાવે આ તીર્થની યાત્રા અવશ્ય કરવા ભલામણ છે. સહાયતા મેકલવા માટે, આવવા-જવા માટે અગર હરકોઈ કામને અંગે આ સ્થાનિક પેઢીની સાથે પત્રવ્યવહાર કરવા ઈચ્છનારે નીચેના સરનામાથી પત્રવ્યવહાર કરો: શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી (શંખેશ્વરતીર્થ કારખાનું). મુકામ: શંખેશ્વર, પિષ્ટ આદરીઆણા, સ્ટેશન ખારાઘોડા (કાઠી આ વાડ) Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] – શ્યર અતિ આવક-ખર્ચ – આ તીર્થમાં દેરાસર ખાતે અને સાધારણ ખાતે વાર્ષિક આવક તથા ખર્ચ કેટલું થાય છે? તે માટે અમે શ્રી શંખેશ્વરજીની સ્થાનિક પેઢીને પુછાવ્યું હતું, પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવાનું તેમની સત્તાની બહાર હોઈ તેમણે કંઈ પણ ખુલાસો નહીં આપવાથી, મેં અમદાવાદની હેડ એકીસને પત્ર લખીને પુછાવ્યું હતું. પરંતુ સત્તાવાર વિગત પુસ્તકમાં પ્રગટ નહીં કરાવવાની ઈચ્છાથી કે ગમે તે કારણથી તેમણે પણ આ માટે કંઈ પણ ખુલાસે આ નથી. પરંતુ મેં પ્રયાસ કરીને બીજે ઠેકાણેથી તેને ખુલાસે મેળવ્યું છે. જે કે તે સત્તાવાર ખુલાસો નથી, છતાં તે ઉપરથી અનુમાનથી ધોરણ બાંધી શકાય ખરું. તે ખુલાસે આ પ્રમાણે છે: આ તીર્થમાં દેરાસર, સાધારણ વગેરે દરેક ખાતામાં થઈને એકંદર સરેરાશ વાર્ષિક આવક પચીશ હજાર રૂપિયાની થાય છે. જ્યારે દરેક ખાતાનું મળીને વાર્ષિક સરેરાશ ખર્ચ પંદર હજાર રૂપિયાનું છે, અને નીચે સખાવતમાં બતાવ્યા પ્રમાણે વાર્ષિક દસ હજારની કિંમતનાં આરસનાં પાટિયાં આ તીર્થ તરફથી અન્ય ગામનાં દેરાસરોને અપાય છે. એટલે આવક અને ખર્ચને સરવાળો લગભગ સરખે જ થઈ જાય છે. પરંતુ સાધારણ ખાતે તથા બગીચા ખાતે આવક થેડી અને ખર્ચ વધારે થાય છે. એટલે એ બન્ને ખાતામાં દર વર્ષે ટેટે પડે છે. એ ટેટાની રકમ તે બને ખાતે બાકી. તેણી ખેંચાતી જ આવતી હશે, એમ જણાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ જ ઃ વિટ અને વ્યવસ્થા ]– – ૨૩૨] આ તીર્થમાં સ્થાનિક કે બહારગામની, સ્થાવર મિલક્તની કે સહાયતાની કાયમી વાર્ષિક આવક ઘણે ભાગે કંઈ પણ નથી. જે કાંઈ આવક છે તે માત્ર યાત્રાળુઓની જ છે. મતલબ કે આ તીર્થને નિભાવ યાત્રાળુઓથી જ થાય છે. દેરાસર ખાતે ખર્ચ કરતાં થોડી આવક વધારે થાય છે, પણ તે બંધ કરવાની જરૂર નથી. કારણ કે અહીંથી સાધન-સામગ્રી વિનાનાં ઘણું ગામનાં દેરાસરેને આરસનાં પાટિયાંની સહાયતા કરવામાં આવે છે. તે ઉપરાંત પણ જે વધારે રહેતો હોય તે શખેશ્વરની આસપાસનાં ગામનાં દેરાસરમાં જે જે વસ્તુની જરૂર હોય તે આપવાની અને જીણુંદ્વારની જરૂર હોય તે તે પણ કરાવી આપવાની, આ તીર્થની વ્યવસ્થાપક કમીટીને ખાસ ભલામણ કરવામાં આવે છે. સાથે સાથે સાધારણ–ખાતામાં અને બગીચા-ખાતામાં દર વર્ષે જે ટોટે પડે છે, તે ટેટ હવેથી ન પડે તે માટે કાળજી રાખવા તરફ સમસ્ત યાત્રાળુઓનું ધ્યાન ખેંચવામાં આવે છે. યાત્રાળુઓની સારી રીતે સગવડ સચવાય, દરેક કાર્યોની વ્યવસ્થા સુંદર રીતે થાય અને યાત્રાળુઓએ આપેલી રકમને શીઘ્રતાથી સદુપયોગ થતો જોવામાં આવે તે યાત્રાળુઓની દાન કરવાની રુચિ વૃદ્ધિને પામે છે, પ્રફુલ્લિત થાય છે. આ બાબત સ્થાનિક અને વ્યવસ્થાપક કમીટીના કાર્યવાહકોએ ખાસ લક્ષમાં રાખવા જેવી છે. ૧ શંખેશ્વરજીની આસપાસનાં ઘણું ગામમાં અમે વિહાર કર્યો છે, તેમાંના કેટલાંક ગામેનાં દેરાસરેના જીર્ણોદ્ધારની તેમજ કેટલાંક દેરાસરમાં અમુક અમુક સાંધાની ખાસ જરૂર છે. : Page #203 -------------------------------------------------------------------------- ________________ [૨૪ ] - શેશ્વર મહાતીર્થ સખાવતઃ- આ તીર્થમાં દેરાસરજી ખાતે થતી ઉપજમાંથી દર વર્ષે દસ હજાર રૂપિયાની કિંમતનાં આરસનાં પાટિયાં બહારગામનાં દેરાસરે માટે આપવાનું આ તીર્થની વ્યવસ્થાપક કમીટિએ સંવત ૧૯૮૪ થી ઠરાવ કરીને શરૂ કર્યું છે. જે જે ગામના સંઘની માગણું આવે છે ત્યાં કમીટી તરફથી મીસ્ત્રી મેકલીને ખાસ જરૂર હોય તે પ્રમાણે તેમને આરસનાં પાટિયાં મોકલી આપવામાં આવે છે. જેમને ખાસ જરૂર હોય તેમણે અમદાવાદની હેડ ઓફિસ ઉપર અરજી કરવી જોઈએ. ગામમાંથી લુલાં–લંગડાં–ખેડાં ઢેર તથા જે કંઈ પશુપક્ષીઓ આવે છે, તેમની પાંજરાપોળ તરીકે કારખાના તરફથી સારવાર અને રક્ષા કરવામાં આવે છે. - હમેશાં કબૂતર વગેરે પંખીઓને અનાજ નંખાય છે, અને કૂતરાઓને દરરોજ જેટલા નાંખવામાં આવે છે આ વગેરે જીવદયાનાં કાર્યો પેઢી તરફથી હમેશાં થતાં રહે છે.. જરૂરિયાત – આ તીર્થમાં નીચેની બાબતેની ખાસ જરૂરિયાત છે. (૧) જેમ પુરુષોને ધર્મકરણ કરવા માટે અલાયદા ઉપાશ્રયની સગવડ થઈ છે, તેવી જ રીતે સ્ત્રીઓને ધર્મકિયા કરવા માટે ખાસ અલાયદે ઉપાશ્રય થવાની ઘણી જરૂર છે, કે જેમાં સાધ્વીજીઓ યાત્રાળુ-ગૃહસ્થીથી જરા અલગ, અને નિસંકોચ રીતે શાંતિથી રહી શકે. . . . . Page #204 -------------------------------------------------------------------------- ________________ ૬.૧ હોવટ અને વ્યવસ્થા ]. -[ ૨૩૧ ] (૨) અહીંનાં હવાપાણી સારાં હાવાથી ઘણા દરદીઓ પણ અહીં તમિયત સુધારવા સાથે તીર્થયાત્રાના લાભ લેવા માટે આવે છે. તેને માટે એક જુદા જ સેનેટેરીયમની ખાસ અગત્ય છે. જો એક સેનેટેરીયમ જુદું હાય તેા તેનાથી ખીજા યાત્રાળુની તબિયત બગડવાના કે ચેપી રાગ લાગુ થવાના ભય એછે થઇ જાય અને દરદી સ્વધમી બંધુઓની તપ્રિયત જલદીથી સારી થઇ જાય. માટે આવું એક સેનેટરીયમ થવાની ખાસ અગત્ય જણાય છે. (૩) યાત્રાળુઓનાં ગાડાંના બળદોને બાંધવા માટે કંઈ પણુ સ્થાન નથી. આથમણા ઝપામાં એવું કાઈ ઝાડ પણ નથી કે જેના છાયામાં ખળદો બેસી શકે. ઉનાળાની ઋતુમાં આખા દિવસ ખળીને સખ્ત તડકામાં બેસી રહેવું પડે છે, એ ત્રાસ જોયો જતા નથી. માટે નવી ધર્મશાળાની આસપાસમાં યાત્રાળુઓનાં ગાડાંના બળદો તથા ઊંટ, ઘેાડાં વગેરેને આંધવા માટે છાપરાં થવાની ખાસ આવશ્યક્તા છે. (૪) પંચાસરવાળાની ધર્મશાળાને છેડે, તેની પાસેના ગઢના કાઠાની પાસે ધર્મશાળાનું મેડીબંધ એક મકાન જીણું થઈ ગયેલું હતું તેને પાડીને તે જગ્યાએ સાત ઓરડાવાળું મેડીબંધ પાકું મકાન કારખાના તરફથી બંધાયું છે. તે આરડાઓ ઉપર સહાયતા આપીને આરસની તખ્તી લગાવવા માટે સહાયકેાની જરૂર છે. (૫) દર વર્ષ સાધારણ ખાતે અને બગીચા ખાતે ટાટા ન પડે અને એવી કંઇ કાયમી આવક થાય તેવી વ્યવસ્થા થવાની જરૂર છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯ ]– - - - - ૨ મહર્તિી ઉપર લખેલી પાંચ બાબતો તરફ વ્યવસ્થાપક કમીટીના મેંબરે તેમજ ઉદાર દિલના સખી ગૃહસ્થો સત્વર ધ્યાન આપશે એવી સંપૂર્ણ આશા રાખવામાં આવે છે. કાર્યવાહકે કાર્યો કરાવી લેવા તૈયાર જ હોય, પણ તેને બધો આધાર ભાગ્યશાળી દાની પુરુષોની ઉદાર સહાયતા ઉપર જ રહે છે. કેમકે પેઢીમાં તે હમેશાં સાધારણ ખાતે ટેટે જ ચાલ્ય આવે છે, એટલે આર્થિક સહાયતા મળ્યા સિવાય પેઢી આ કાર્યો કરાવી ન શકે એ સ્વાભાવિક છે. માટે ઉદાર દિલના સખી ગૃહસ્થોએ ઉપરનાં કાર્યો કરાવવા માટે આર્થિક સહાયતા કરવાની ખાસ જરૂર છે. ઉપસંહાર હે સજ્જનો! જે તમે મોક્ષની અભિલાષા રાખતા હે, આત્મિક ઉન્નતિ ઈચ્છતા હૈ, અશુભ કર્મ–પાપના ક્ષયની ભાવના રાખતા છે, અને શરીર તથા અંતઃકરણને પવિત્ર કરવા સાથે અપૂર્વ શાંતિ મેળવવા માંગતા હે તે આ તીર્થની ચાત્રા-સેવા કરવા તત્પર થજે ! તેમજ જે દેવકનાં અને ઉત્તમ મનુષ્યોનાં સુખને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો, વળી આ જન્મમાં જ સુખ, સૌભાગ્ય, નીરોગીપણું, ધન-દોલત, પુત્ર, સ્ત્રી, યશ-કીર્સિ, માન-સન્માન આદિ મેળવવા અને અનેક પ્રકારનાં ભયંકર વિન્નેને પણ દૂર કરવા ચાહતા હે તે પરમ શ્રદ્ધાપૂર્વક અતિ પવિત્ર આ તીર્થમાં જઈને તેની સેવાભક્તિને લાભ લેજે ! ત્યાંથી એ બધી ચીજો પ્રાપ્ત થઈ શકે તેમ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ઃ વહીવટ અને ચહેરા ]– --- ૩૭ ] અંતમાં અતિ પ્રાચીન, મહાપ્રાભાવિક, વિMનિવારક અને મનેરથપૂરક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનું, અનેક ગ્રંથમાંથી સારાંશ લઈને મારી અલ્પમતિ અનુસાર, મેં સંક્ષેપમાં વર્ણન લખ્યું છે, તે વાંચીને સહુદય લઘુકમી મનુષ્ય સમ્યકત્વને નિર્મળ બનાવવા માટે આ તીર્થની યાત્રા–સેવા-ભક્તિ કરવામાં વિશેષ ધૂમત બનશે તે હું મારે પરિશ્રમ સફળ થો માનીશ. | ૐ શાન્તિઃ શાન્તિઃ શાનિત સમાપ્ત Page #207 -------------------------------------------------------------------------- ________________ Beee परिशिष्ट - १ श्रीशङ्खेश्वरमहातीर्थना शिलालेखो नवा मंदिरना लेखो (१) सं. १६६६ वर्षे पो. व. ८ खौ श्री शंखेश्वर पार्श्वनाथपरिकरः अहम्मदाबादवास्तव्य शा. जयतमाल भा. जी गदे सुत पुण्यपाल न स्वश्रेयसे कारितः प्रतिष्ठितश्च श्री तपागच्छे भट्टारक श्रीही विजयसूरीश्वर पट्टोदयाचलभासनभानुसमान भट्टारक श्री विजयसेनसूरीश्वरनिर्देशात् तत्शिष्य श्री विजयदेवसूरिभिः श्रीमति राजनगरे इति शु . (२) ॐ संवत् १३२६ वर्षे माघ वदि २ खौ श्री ब्रह्माणगच्छे श्री श्रीमालज्ञातीय ........ पत्नी (पद्म) श्रेयोर्थं सुत जाल्हाकेन श्री नेमिनाथबिंबं चतुर्विंशतिपट्टसहितं ..... .... प्रतिष्ठितं श्री बुद्धिसागरसूरिभि: मंगलमस्तु (૧) મૂ. ના.ની જમણી બાજુના કાઉસ્સગ્ગીયા પરના લેખ. મુ. ના.જીની ડાખી બાજુના કાઉસગ્ગીયા પર પણ બરાબર એ જ प्रभा से छे. इक्त श्रीतपा ने महले तपा तथा शु. ने पहले शुभमस्तु समेतुं छे. मी मधुं मेसर छे. (ર) શ્રી ભીડભંજન પાર્શ્વનાથજી ભગવાનની જમણી બાજુના કાઉસગ્ગીયા પરના લેખ. Page #208 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो] - -[ १३९ ] (३) सं. १३२६ वर्षे माघ वदि २ खौ श्री ब्रह्माणगच्छे श्री श्रीमाल ज्ञातीय............ताश्रेयोर्थ सुत जाल्हाकेन श्रीआदिनाथबिंबं चतुर्विशतिपट्टसहित कारतं ॥ प्रतिष्ठितं श्री बुद्धिसागरसूरिभिः ॥ मंगलमस्तु ।।. (४) श्री संपेशर पारस्वनाथ पद्मावती श्री. तपागच्छे सुतया (ता) सर्वदेवी जाल्हा मणा........भ्यां कारितः . ॐ सं. १३२६ माघ वदि २ रवौ सुता अगपम श्रेयसे पिता जाल्हाकेन श्री महावीरबिंबं का संवत १७९४ वरषे फागुण वदि २ शुक्रे सा खुसाल बेचर भार्या तेजबा. पादुका करापितं (૩) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુના કાઉસગ્ગીયા પરને લેખ. (४) श नं. २, ५ाती पानी भूति नायना सेम. (५) देश नं. ४, नियोवीशान पहनी दानी सम. (6) श नं. ३४, ५. नानी मणी मानुनी भूतिना પરિકરની ગાદી પરનો લેખ. (૭) દેરી નં. ૫૧ અને પરની વચ્ચેના ખૂણાની દેરીની અંદર. આરસની નાની દેરીમાંના બે જોડી પાદુકાપટ્ટ પરને લેખ. (આ સિવાય આ દેરીમાં બીજાં પગલાંની જોડી ૮ છે. તેના પર થોડા છેડા અક્ષરે લખેલા છે. પણ સ્થાનની વિષમતાને લીધે તથા અક્ષર यसायला हावाथा ते यासर वांया आता नथी.) .. .. .. . Page #209 -------------------------------------------------------------------------- ________________ [१४०] - ---[शङ्गेश्वर महातीर्थ (८) सं. १४२८ वर्षे कैशाख वदि २ सोमे प्राग्वाट ज्ञातीय श्रे. आसपाल भा. राजलदे स(मु)त....भा. सिरियादे सुत पूयगा सुत... कारिता चतुर्विंशतिजिनपटिका भट्टारक श्री सोमतिलकसूरिपट्टालंकरण.... ___ पट्टः श्री शं...............१२३८ वर्षे माघ सुदि ३ शनौ श्री सोमप्रभसूरिभिर्जिनमातृपट्टिका प्रतिष्ठिता............त्राभ्यां राजदेव । रत्नाभ्यां स्वमातुः............ ॥ कल्याणमस्तु श्री संघस्य ॥ सं. १८३० मागसिर सुदि ६ सुके मोदी लवजी तस्य पुत्री बाई. तेजकूयर तस्या मूर्ति श्री संघसर पार्थमाथ चर.. ॥ॐ श्री गणेशाय नमः ॥ श्री सरस्वती नमः ॥ संवत १८६८ ना वर्षे भादवा सुद १० दने वार बुधे ॥ सवाईजेपुरका साहा. उत्तमचंद बालजीका रू. ५००० अंके रुपैया पांच हजार नाणा (८)श नं. ५३, श्री नियोवाशीप४ ५२ ५. (४) श नं. ५५, जिन-मा योपासी५४ ५२नो सेभ. (માતાઓની દરેક મૂર્તિ પર માતાઓનાં નામો ખેદેલાં છે.) (૧૦) મુખ્ય દરવાજા પાસે આરસની નાની દેરીમાંની પલ્લાવતી દેવીની મૂર્તિ નીચેને લેખ. (લેખના બાકીના અક્ષરે આરસના પત્થર नीय हा गया छ.) (૧૧) મંદિરના મુખ્ય દરવાજાની બહારની ડાબા હાથ તરફની मतिमांना ५. Page #210 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो]सकाई रोकडा मोकला. ते मध्ये कारखाना काम करावो. एक काम चोकमाए तलीआको. दुसरो देवराको जाली. तीसरो काम चोवीस तीर्थकरको परघर समारो. चोथो काम बावन जीनालाको फुटो तुटो समरावो. पांचमो काम नगारपाना षंड दोको करावो. छठो काम महाराज श्री संघसरजीने गलेप कगवो. रु. ५००० अंके रुपैया हजार पांच. शाहा. जीवणदास गोडीदास श्रीराधनपुरवालाकी मारफत. गुमास्ता ३ ब्रह्मग हरनारायण तथा ईश्वरदास तथा मेगा टीकाराम पासे रहीने खर्चावा छे । पारसनाथ सत छ । धातु प्रतिमाना लेखो ॐ संवत् १२१४ माध सुदि १३ धवलक सुदेवाभ्यां वहुदेवि मातृश्रेयो) ऋषभदेवबिंब कारितमिति __सं. १४६८ वर्षे कार्तिक वः २ सोमे श्री अंचलगच्छे शा. श्री. कडूयाकेन श्रे. मंडलिक मा. आल्ह नाम मातापित्रोः श्रेयो) श्री पार्श्वनाथबिंब श्रोमेरुतुंगसूरीणां उपदेशेन कारितं । प्रति० च श्रीसूरिभिः।। (१४) सं. १४७८ वैशाख सुदि १३ सोमे श्री श्रीमालज्ञा श्रे जेसा भा. जसमादे द्वि. जाल्हणदे श्रे. सुत गोधाकेन श्रीपार्श्वनाथ बिंब का. प्र. पिष्पलगच्छे श्रीकमलचंद्रसूरिपट्टे श्रीप्रमाणंदसूरिभिः ॥ श्रीः ॥ १ ( १२. १३, १४) मात्रणे समो अनुभे यातुनी तीर्थी, ત્રિતીર્થો અને પંચતીર્થી મૂર્તિ ઉપરના છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ [ १४२ - ----[ शङ्केश्वर महातीर्थ संवत् १४८७ वर्षे पोष वदि ६ शुक्र श्री श्रीमालज्ञातीय श्रे: सूटा भा. प्र. ऊमादे द्वि. भा. वांऊ सु. धर्माकेन मातृपितृ श्री(श्रे)यो) श्रीआदिनाथबिंब कारापितं प्र. ब्रह्माणगच्छे श्रीवीरसूरिभिः सं. १५०० वै. शु. ५ प्राग्वाटज्ञातीय सं. उदयसी भार्या चांपलदे पुत्र सं. नाथा भार्यया फदी नाम्न्या सुत संमधर सीधर आसधर देवदत्त पुत्रो कपूरी कीबाई पूराय्यादि कुटंबयुतया स्वश्रेयसे श्रीवर्द्धमान बिंब कारितं प्रतिष्ठितं । श्रीसूरिभिः ॥ (१७). ॥ॐ ॥ संवत् १५०७ वर्षे फागुण वदि ३ दिने बुधे उकेशवंशे वडू (इ) नातालागोत्रे सा. लाहड पुत्र सा. कउराकेन श्रीमुनिसुव्रतनाथबिंब कारितं श्रीपरत (षरतर) गच्छे प्रतिष्ठितं श्रीजिनभद्रसूरिपट्टे श्रीजिनसागरसूरिभिः (१८) सं. १५१२ वर्षे फा. शु. ३ दिने प्राग्वाट व्य. वेला भा. मांकू नाम्न्या सुत व्य. देवा जावड भा. मरगदे मुहासिणि सुत लाला वीसा कुंरपाल वीरपाल पु. सूरदासादि कुटुंबयुतया स्वश्रेयसे श्रीमुनिसुव्रतबिंब का. प्र. श्री तपागच्छे श्रीरत्नशेखरसूरिभिः ॥ महिसाणापुरे (१५. १६, १७, १८) मा यारे મૂર્તિ ઉપરના છે. मो यातुनी ५ यतीर्थी Page #212 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो] -[१४३] (१९) सं. १५२३ वर्षे वैशाख वदि ४ गुरौ प्रा. श्रे. कर्मण भा. कपूरी पु. श्रेष्टि कडूआ भार्या मानुं पु. धर्मसी भ्रा. बडूआदिकुटंबयुतेन श्रीकुंथनाथबिंब का. प्र. श्रीचित्रावालगच्छे । श्री श्री । यण (?) देवसूरिपट्टे । श्री श्री रत्नदेवसूरिभिः शुभं भवतु श्रीपत्तने (२०) ॥ संवत १५२४ चैत्र वदि ५ भूमे श्री श्रीमालीज्ञातीय मं. सिंघा भा. धणु पु. धनाकेन भा. राणी पु. हापा हीग वस्ता हापा भा. कुंअरियुतेन आत्मश्रेयसे श्रीचतुर्विंशतिपट्टे मूलनायक श्रीश्रीसंभवनाथबिंब कारापितं प्रतिष्टितं श्रीश्रीपूर्णिमापक्षीय प्रथम शा. श्रीविद्याशेषरसूरिसंताने श्रीगुणसुंदरसूरीणामुपदेशेन विधिना श्राद्धै वा. श्रीज्ञानकलश नित्य प्रण (२१) सं. १५३० वर्षे माघ व. २ शुक्रे श्रीश्रीमालज्ञा. पितृ षोषा मातृ शांगी भ्रातृ राजा नमित्तं श्रे. रत्नाकेन भा. गुरी पु. वाधा भा. ऊच्छी सहितेन श्रीवासपूज्यबि. क. पिष्पल ग, भ. श्री गुणसागरसुरिभिः ॥ प्रतिष्ठितं पा(षा ?)डलावास्तव्यः ॥ (२२) संवत् १५३४ वर्षे ज्येष्ट वदि २ सोमे प्राग्वाटज्ञा. व्य. वरसिंह सु. व्य. सालिग भा. साडू सुत देवराजकेन भा. रत्नाई भ्रातृ वानर (१८-२०) मनु धातुनी ५यतीथी मने यापी२॥ ५२ना सेमा छ. (२१-२२ ) मा मन्ने सो धातुनी ५यतीर्थी ५२ना छ.. Page #213 -------------------------------------------------------------------------- ________________ -[शलेश्वर महातीर्थ अमरसीह प्रमु. कुटुंबयुतेन श्रीश्रेयांसबिंब का. प्र. बिवंदणीक ग. श्री स(ल)ब्धिसूरिभि, वीसलनगरवास्तव्य ।। (२३) - संवत १६२८ वर्षे फागुण सुदि ७ वर बधे श्रीपत्तनं वस्तव्यं श्री श्री प्रागवाटज्ञाति श्रे। दाम् भार्या कस्तूराइ सत जियवंत भार्य पूंजी बीजी भार्या हरषाइ सत श्रीवंत श्रीपाल श्रीनमनाथ बब श्रीविजयदानसूरि तस पट्टे श्रीहीरविजयसूरिभि प्रतिष्ठतं ॥ (२४) .. ॥ सं............स्वामिचतुर्विंशतिपट्टः कारितः प्रतिप (०) ब्रह्माणगच्छे भ. श्रीमुणिचंद्रसूरिभिः पंचासरवास्तव्यः ॥ श्रीः ॥ जूना मंदिरना लेखो (२५) सा. लुंबा सू. हरजी भा. मथी श्र(श्री) श्रीमाली सा. गोवद भारजा बा. मगबाई सुत. कानसीग नसीग अम (आ)सकरण । अवकरण तथा देवकरण............संवत १६६५ वरषे आसो सुद ५ संवत् १६५३ वर्षे कार्ती वद ११ वु दावदना साहा सूरजी सा. तेजपाल श्रीचंद पुत्ररत्न श्री देहसे ३ करावीअ माता कोडमदेनुं पुत्र (२३) धातुनी ५यतीर्थी परना म. (२४) मत प२ि४२वाणा घातुभूति ५२नो सेम. ( २५, २६, २७) मनु मे ॥ न. २, ३, ४ी मारશાખ પરના લેખે. Page #214 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो ] (२८) श्रीराजनगर वास्तव्य नंदरबारी बृ. उ. सा. सहस्रकिरण भा. रूपा (?) सुत साह शांतिदास । कस (कस्य सुत ) रूपाकेनेयं देवकुलिका कारितेयं (२९) संक्स् १६६६ वर्षे पोष बंदि ८ खौ नटीपद्रवास्तव्य श्री श्रीमालिज्ञातीय वृद्वशाखीय प. जावड भा. जसमादे सुत प. नाथजीकेन भा. सपूरदे प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशंखेश्वर ग्रामे श्रीपार्श्वनाथमूलप्रासादं तदुत्तरस्यां भद्राभिघानो प्रासादः शतशो रूपकव्ययेन कारितः भव्य वृंदैवद्यमानश्विरं जीयात् ॥ १४५ ] (३०) नटीपद्र वास्त. प. जावड सुत हरजी सुत काहनजीर्केन भा. नारिंगदे पुत्री नांथी प्रमुख कुटुंबयुतेन देवकुलिका कारितेयं ॥ (३१) सं. वर्धमान समरसंग पटणी (३२) संवत १६६३ वरषे पोष सुद १३ पटणी ... (३३) पटणी सोनी लहूआ भाग वा. अणू अरमी देहरी (૨૮) દેરી નં. ૧૧ ની બારસાખ ઉપરના લેખ. (२७) हेरी नं. १२ ( उत्तर तर३ना गमारा ) नी पारशामनी ઉપરના પાટા પરના લેખ. ( ३०, ३१, ३२, 33 ) मनुहमें हेरी नं. १३, १४, २०, २१ नी બારશાખ ઉપરના લેખા છે. 10 Page #215 -------------------------------------------------------------------------- ________________ [ १४६ ]. (३४) परीक पदमा लाला पटणी -[ शतेश्वर महातीर्थ (३५) संवत् १६५२ व सं वरध सुत वीरजी सीदपरानी देहरी (३६) सो | तेजपाल भारजा बाई अपूनी देहरी सं. १६६२ वर 1 कारतक शुद (३७) सं. १६६२ वरषे मातरा छ सोनी.... ( तेजपाल ? ) भारजाल | अपू दहर (३८) सं. १६६२ करतग शु. ७ खौ तेजपालनी पुत्री कामानी पटणी (३९) सं. १६६२ का शुदि ७ सों. तेजपाल विजयधर बा. जमानी देहरी (80) सं. १६६२ कारतिग शुदि ७ सो. तेजपाल सुत सो. विजयधर भारजा बा सरसुनी देहरी पटणी (४१) सं. १६६३......... अंबाईनी देहरी पटणी ( ३४, 34 ) अनुम्भे हेरी नं. २२, २उनी मारशाम परना सेथे.. ( ३१, ३७ ) हेरी न. २४ ( पाना भोटा गलारा ) नी અનુક્રમે જમણી અને ડાખી બાજુના થાંભલા પરના લેખા. ( ३८, ३८, ४०, ४१ ) अनुम्भे हेरी न. २५, २६, २७, ૨૮ ની બારશાખ પરના લેખા. Page #216 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो ] -[ १४७] (४२) सं. १६६३ न कति शुद्ध ९ दने सो. तेजपालनी बेटी बा. वछाईनी देरी पटणी (४३) संवत् १६६१ वरिषे मा, वदि ८ प्रवर्तमाने पार कालूराज .. .... (४४) बा पूनानी देहरी सं. १६६२ कात. शु. ७ अमदावादी सं. १६८६ असाढ सु. सू. (सु०) सामलदास केसरदे (४५) १३ खु सा. सुंदरमण भा. सरवदे सुजाणदे सु. अचता (ल) दास (४६) सां. १६६२ वस्षे महा शुद १३ सोमे दो. सहुआ भारजा बाईटबूबाई सु. दो. पूनीआ त्रास अमदावादी (४७) संवत् १६८६ असाढ शु. १३ वु सं. वर्धमान गंगा पटणा (४८) सं. १६६३ वरषे काती शुद्ध ११ सोमे सा सोहल भा. बटी ' सत.......... . बटीवाई पाछ देहरी पाटणीनी (४२, ४३, ४४, ४५, ४१, ४७, ४८ ) अनुम्भे हेरी न. २८, ३०, ३१, ३२, ३३, ३४, ३५नी मारशा उपरना सेखेो Page #217 -------------------------------------------------------------------------- ________________ [ १४८] -शङ्गेश्वर महातीर्थ ॥संवत् १६६६ वर्षे पोष वदि ८ रवौ राजनगरवास्तव्य वृद्धशाखीय ओशवालज्ञातीय मीठडीआगोत्रीय सा. समरसिंह भा. इंसाई सुत सा. श्रीपालकेन भा. हर्षादे द्वि. भा. मुखमादे धर्मपुत्र सा. वावजी प्रमुख कुटुंबयुतेन उत्तराभिमुखो भद्राभिधः प्रासादः कारितरिति भद्रम् ॥ श्री छ । (५०) संवत १६६२ व. श्रे। सदेवच्छ सुत सा धनजी मनजी पाटणीनी देहरी सा.................सं. १६९८ संवत १६६१ वर्षे श्रे । सीराज भा. बा । टांकुनी देहरी पटणीनी (५३) संवत १६६२ वा. मा(सा)हा जेचंद सवचंद पूजा दोवजी देहरी पटणीनी (५४) . सांवा १६६३ वरषे । पस वद १० दणी (दिने ) दो वरज पडल देरी (४८) श न. ३ (क्षy हिसाना पडे। २) a બારશાખની ઉપરના પાટડા પરને લેખ. ... (५०, ११, ५२, ५३, ५४) मनु मे न. २७, 3८, ४,४०, ४१ नी मार५ ५२ना देगा. Page #218 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो]-- -[ १९९] संवत् १६७२ वरषे जेठ सुद २ दन वरा (वहोरा) भूषदआ (१) वह गज वहरा हजारीमल ताछा आगा तेजद ६ (१) देवांगतरगतस (१) वहरा साजग बाई कान्हाई वोहरा डेडा वोह. मंगल डूंगर मुजफर यासतव तेनुं प्रासाद १ (५६) संवत १६६४ वर्षे काती........सा धनजी काहनजी पटणी (५७) ............रतननी देहरी पाटगवाला सलाट वाधी जीवलाल संवत् १६६३ वर्षे महावदि १३ शनौ साणंदना श्रीसंघसमस्तनों दहेरी ॥ धर्मशाला वगेरेना लेखो ॥ श्रीगणेसाए नमः संवत १८३६ वरषे श्रावण सुद २ दनः श्रीधरमसला माजन समसत् करावी छे भोम वेचाथी लअने करावी छः । सा कसलचंद मूलजीनी मारफत करावी छः सलाट श्री हमरने करी छेः दरगम अन लेलः लषीतंग भट संकर (५५) श नं. ४३ (क्षिण दिशाना भी गा)नी બારશાખની ઉપરના પાટડા પરનો લેખ. (૫૬, ૫૭) અનુક્રમે દેરી નં. ૪૪, ૪૫ ની બારસાખ ५२ना म. (૫૮) કેઈ એક દેરીની બારશાખ પર લેખ. (૫૯) સંકાવાલી ધર્મશાલાની, જુના દેરાસર તરફના રસ્તાની બારી તરફની ભીતમાંને લેખ. Page #219 -------------------------------------------------------------------------- ________________ [ १५० ] --[ शङ्केश्वर महातीर्थ (६०) - श्रीगणेसाए नम संवत १८५४ वरषे वइसाष सुद ३ दने वार गरउ श्रीसंघसरजीनी धरमसाला माजन सरवे मलीने करावी छे भोम अघाटबंध लेईने करावी छे श्रीराधनपरना माजननी मारफत थई छे मसालीआ हेमजी जीवणदास साहा रंगजी जेवत साह दानसंग मेघजी साह कसलचंद मूलजी शेठ वालजी कुआरपालनी मारफत थइ छे तेनुं षत पराजातनुं नामुं राधनपुर मधे छे भट संकरे वनमालीए पासे रहीने काम करावू छे श्रीगोड ग्नाती भ्रामण छे श्रीराधनपर वासते कारीगर सलाट सोमपरा परसोतम दआराम सलाट सुपराम । सुरचंद वडनगरा तथा सीतपरा परसोतम जे वांचे तेने अमारा राम राम छे जातरा करता अमने संभारजो श्री. . (६१) संवत १८७४ ना वरषे मागस सुदइ २ (६२) ॥ सं. १९१६ शाके १७८१ प्र. मासोत्तमे माघमासे शुकलपक्षे ७ सातम्यां तिथौ सोमवासरे श्री पार्श्वचंद्रसूरिंगच्छेश रीभ । भट्टाकरजी श्री १०८ श्रीहर्षचंद्रसूरीश्वराणां पादुकेयं प्रतिष्ठितं (ता) तशिष्य मुक्तिचंद्रेण ॥ श्रीरस्तु ॥ (૬૦) ટાંકાવાળી ધર્મશાળાની અંદરના ભાગમાં, પિસવાની બારીની ઉપરની ભીંતમાંને લેખ. (૬૧) પંચાસરવાળાની ધર્મશાળાના ગઢના દક્ષિણ દિશા (ગામ તરફ)ના કોઠા પરને લેખ. (૬૨) કારખાનાના બગીચાની અંદરની છત્રીમાંની દેરીમાંના પગલાં ૫રને લેખ. Page #220 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो -[ १५१ ] सरईना लेखो __ (६३) सेठ श्री गगसचंद संतीदास झाला श्री.....(अमरा) जी झालश्री रांमदसजी पटल सजग व अभेराम....पुंजा वढेल करसन गम संखेस सधव (सिंघव ) जोवा देवलाक पहता लोक मली खेतर उंटवलीउ गोचर मुकुं हिंदुअण गाअ तरकण मुहर आ खेत्र दोकडा आपीने गोचर मुकुं संवत १७२२ माह शु २ बुधे. (६४) श्रीगणेसाय नमः संवत १७५५ वरखे काती सद २ सधव अभेराम वरषा आ खेतर उंटवालीउ....गोसर मुकुं छे गाम समसत मुकुं छे हिंदुअणे गाअ तरकांणे सुवर देरामां गामना मली मतु पाले श्रीगणेसाए नमः सवत १७३२ वरषे चइतर वदि ८ रवी म.... तथा सजांण देवा....गाम मलीने गोचर मुकु छे......... (૬૩) શખેશ્વર ગામથી ઉત્તર દિશા તરફ તળાવની પાસે ખંડીયાના રસ્તા ઉપર ગોચર ભૂમિમાંની પહેલી સરઈને લેખ.. (૬૪-૬૫) ઉપર્યુક્ત સરઈની પાસેની બીજી અને ત્રીજી સરઈના લેખ. Page #221 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] - राजेश्वर महातीर्थ શ્રી શ ંખેશ્વર મહાતીર્થના શિલાલેખાનું અવસાન શ્રીશંખેશ્વરજીમાંથી નાના—મેટા મળીને કુલ ૬૫ શિલાલેખા અમને પ્રાપ્ત થયા છે; તેમાં નવા મંદિરના ૨૪, જૂના મંદિરના ૩૪, બગીચાના ૧, ધર્માંશાળાના ૩ અને સુરભી–સરઈના ૩ છે. તેમાં ૫૫ શિલાલેખા સંવતવાળા છે, જ્યારે દસ લેખા સવવનાના છે; જે સંવવિનાના છે, તેમાંથી ૨-૩ લેખાના સંવત અનુમાનથી નક્કી થઈ શકે તેમ છે. સંવતવાળા લેખામાં સૈાથી જૂનામાં જૂના વિ. સ. ૧૬૧૪ ના અને નવામાં નવા વિ. સ. ૧૯૧૬ ના છે. તે શિલાલેખાની સાલવાર અનુક્રમણિકા આ પ્રમાણે છે:— સંવત. લેખાંક સવંત. લેખાંક ૧૨૧૪–૧૨ ૧૫૩૦-૨૧ ૧૨૩૮-૯ ૧૫૩૪–૨૨ ૧૩૨૬ ૨, ૩, ૫, ૬ ૧૬૨૮૨૩ ૧૪૨૮૧૮. ૧૬૫૨–૩૫ ૧૪૬૮–૧૩ ૧૪૭૮–૧૪ ૧૪૮૭–૧૫ ૧૫૦૦–૧૬ ૧૫૦૭–૧૭ ૧૫૧૩–૧૯ ૧૫૨૩–૧૯ ૧૫૨૪–૨૦ ૧૬૫૩–૨૭ ૧૬૬૧–૪૩, પર. ૧૬૬૨-૩૬, ૩૭, ૩૮, ૩૯, ૪,૪૪,૪૬,૫૦,૫૩, ૧૬૬૩–૩૨, ૪૧, ૪૨, ૪૮, ૫૪, ૫૮. ૧૬૬૪–૫૬ ૧૨૬૫–૨૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ રિશિષ્ટ ૨ : ચિહેરો – ૧૬૬૬–૧, ૨૯, ૩૦, ૪૯ ૧૯૪૭ ૧૬૭૨-૫૫ ૧૮૩૦-૧૦ ૧૬૮૬-૪૫, ૪૭. ૧૮૩૬-૫૯ ૧૯૯૮-૫૧ ૧૮૫૪-૬૦ ૧૭૬૨-૬૩ ૧૮૬૮–૧૧ ૧૭૩૨–૬૫ ૧૮૭૪-૬૧ ૧૭૫૫-૬૪ ૧૯૧૬-૬૨ નવા દેરાસરના લેખે નવા મંદિરમાંથી કુલ ૨૪ શિલાલેખો મલ્યા છે. તેમાં કાઉસગ્ગીયા પરના ૩, પરિકરની ગાદીને ૧, ધાતુની મૂર્તિઓના ૧૩, પાવતી દેવીની મૂર્તિઓના ૨, પાદુકા પરના ૪ અને દીવાલને ૧ છે. આમાં રર લેખે સંવતવાળા છે, જ્યારે ૨ લેખે સંવતવિનાના છે. તેમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ ને છે અને નવામાં ન વિ. સં. ૧૮૯૮ નો છે. તે સિવાય મૂળનાયકની બન્ને બાજુના અને કાઉસ્સગીયા એક જ ધણીએ કરાવેલા હોવાથી તે અને પર એક સરખો જ લેખ હોવાથી તેમાંથી એક લેખ આમાં આપ્યો નથી. ધાતુની એક એક્ષ મૂર્તિને લેખ ચૂનામાં દટાયેલું હોવાથી લઈ શકાણે નથી અને પગલાં જેડી ૮ ઉપર થોડા થોડા અક્ષરે ખેદેલા છે, પણ તે ઘસાઈ ગયેલા અને નિરુપયોગી હેઈને ઉતાયા નહીં હોવાથી આમાં આપી શકાયા નથી, સંવત ૧૬૬૬ પોષ વદિ ૮ રવિવારે, અમદાવાદનિવાસી શાહ જયતમાલની ભાર્યા જીવાના પુત્ર પુણસ Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] --[ મહાતીર્થ પાલે પોતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનું પરિકર કરાવીને તેની, શ્રીતપાગચ્છનાયક ભટ્ટરક શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટરૂપી ઉદયાચલ પર્વતને પ્રકાશમાન કરવા માટે સૂર્ય સમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેમના પટ્ટધર શિષ્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી. (૨, ૩, ૫, ૬) આ ચાર લેખો એક જ ધણના છે, તેમાંથી પ્રથમના બે લેખ ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની બન્ને બાજુના બને કાઉસ્સગ્ગીયા પર, ત્રીજો લેખ જિન–વીશીના પટ્ટ પર અને ચે લેખ પરિકરની ગાદી પર દેલ છે. - (૨) સં. ૧૩ર૬ માઘ વદિ ૨ રવિવારે શ્રી બ્રહ્માણગચ્છીય અને શ્રી શ્રીમાલજ્ઞાતિના શાહ જાહાએ પોતાની માતા પદમીના શ્રેય માટે ચતુર્વિશતિજિનપટ્ટ સહિત મૂના. શ્રી નેમિનાથ જિનબિંબ (કાઉસ્સગ્ગીયા–ઊભી મૂર્તિ) કરાવ્યું અને તેની શ્રીમાન બુદ્ધિસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૩) પિતાના પિતાના શ્રેય માટે મૂ. ના. શ્રી આદિનાથ પ્રભુજીનું બિંબ. (બાકી બધું ઉપર પ્રમાણે જ જાણવું) (૫) આ જિન–ચાવીશીને પદ્ધ, શા. જાલ્યા અને મણુએ પુત્રી સર્વદેવીના શ્રેય માટે વિ. સં. ૧૩ર૬ માઘ વદિ ૨ રવિવારે કરાવ્યું. Page #224 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो] – ૨ ] (૬) સં. ૧૩૬૬ માઘ વદિ ૨ રવિવારે, પુત્રી અનુપમાના કલ્યાણ માટે પિતા જાહાએ શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું. શ્રી તપાગચ્છમાં, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની શાસનદેવી શ્રી પદ્માવતી. ( ૭ ) સં. ૧૭૯૪ ફાગણ વદિ ૨ શુકવારે શા. ખુશાલ બેચરની ભાર્યા તેજબાઈએ પગલાં જેડી બેને આરસને પટ્ટા કરાવ્યું. (આ પગલાં કેનાં કોનાં છે? તે તેમાં કંઈ પણ લખ્યું નથી. કદાચ શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજનાં હેય.) (૮) સં. ૧૪૨૮ વૈશાખ વદિ ૨સોમવારે, પોરવાડજ્ઞાતીય શેઠ આસપાલની ભાર્યા રાજલદેના પુત્રની ભાર્યા સિરિયાદના પુત્ર પૂયગાના પુત્ર............એ કલ્યાણ માટે કરાવેલ આ જિન–વીશીપટ્ટની ભટ્ટારક શ્રી મતિલકસૂરિજીની પાટને શોભાવનાર શ્રી.........સૂરિજીએ પ્રતિષ્ઠા. કરી છે. સ. ૧૨૩૮ માઘ સુદિ ૩ શનિવારે, શ્રી સોમપ્રભાસરિજીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રીજિન-માતાની ચોવીશીને આ ૫ટ્ટ, શા.............ના પુત્ર ૧ રાજદેવ અને ૨ રત્નાએ પિતાની માતાના કલ્યાણ માટે કરાવ્યો છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૬ ]— ( ૧૦ ) સં. ૧૮૩૦ માગશર સુદિ ૬ શુક્રવારે, મેંદી લવજીની પુત્રી બાઈ તેજકુંવરીએ શ્રી પદ્માવતીદેવીની મૂર્તિ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ચરણપાદુકાની જોડ ૧ કરાવી છે. ( ૧૧ ) સં. ૧૮૬૮ ભાદરવા સુદિ ૧૦ બુધવાર, સવાઈજયપુરના શાહ ઉત્તમચંદ વાલજીએ રૂપિયા પાંચ હજાર નાણાં સીક્કાઈ (મુંબઈગરા) રેકડા મોકલ્યા. તેમાંથી જીર્ણોદ્વારનું કામ નીચેની વિગતે કરાવ્યું: (૧) ચેકમાં તળિયામાં લાદીઓ જડાવી, (૨) મુખ્ય દેરાસરની જાળી કરાવી, (૩) વીશે તીર્થકર ભગવંતનાં પરિકર (પરઘર) સમરાવ્યાં, (૪) બાવન જિનાલય–ભમતીની દેરીઓમાં ફૂટયું-તૂટયું કામ સમરાવ્યું, (૫) નગારખાનાનું બે ખંડવાળું મકાન કરાવ્યું, (૬) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પર લેખ કરાવ્યું. એ વગેરે કામમાં રૂપિયા પાંચ હજાર શાહ જીવણદાસ ગેડીદાસ રાધનપુરવાલાની મારફત ગુમાસ્તા ૧ બ્રાહ્મણ હરનારણુ, ૨ ઈશ્વરદાસ અને ૩ મેણું ટીકારામે પાસે રહીને ખર્ચાવ્યા છે. શ્રી પાર્શ્વનાથ સત્ય છે. ધાતુપ્રતિમાના લેખે સં. ૧૨૧૪ માઘ સુદિ ૧૩, શાહ ૧ ધવલક અને ૨ સુદેવ નામના પુત્રએ પિતાની માતા બહુદેવીના શ્રેય માટે શ્રી કષભદેવ પ્રભુજીનું બિંબ કરાવ્યું. Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉત્તિરાણ ૨: ક્ષિા ]– – ૨૭ ] સં. ૧૪૬૮ કાર્તિક વદિ ૨ સેમવારે, અંચલગછીય શ્રાવક શાહ કડુઆ(કડવા) એ પોતાના પિતા. શેઠ મંડલિક અને માતા આહના શ્રેચ માટે શ્રી મેરુતુંગસૂરિજીના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ કરાવીને તેની આચાર્ય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી. ( ૧૪ ) સં. ૧૪૭૮ વૈશાખ સુદિ ૧૩ સેમવારે, શ્રી શ્રીમાલ જ્ઞાતીય શેઠ જેસાની પ્રથમ ભાર્યા જસમા, બીજી ભાર્યા. જાહ/દે તેઓના પુત્ર શેઠ ગેધાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું, તેની પિપલગરછીય શ્રી કમલચંદ્રસૂરિજીના પટ્ટધર શ્રી પ્રભાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૫) સં. ૧૪૮૭ પોષ વદિ ૬ શુકવારે, શ્રી શ્રીમાલજ્ઞાતીય શેઠ સૂટાની પ્રથમ ભાર્યા ઉમાદે, બીજી ભાર્યા વાંક (વાં) તેઓના પુત્ર ધર્માએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની શ્રી બ્રહ્માણીય શ્રી વીરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૬) સં. ૧૫૦૦ વૈશાખ સુદિ ૫, પોરવાડજ્ઞાતીય સંઘવી ઉદયસિંહની ભાર્યા ચાંપલદેના પુત્ર સંઘવી નાથાની ભાયા; પિતાના પુત્ર ૧ સમધર,૨ શ્રીધર, ૩ આસધર, જ દેવદત્ત અને પુત્રીએ ૧ કપૂરી, ૨ કબાઇ તથા ૩ પૂરાયી આદિ કુટુંબથી યુક્ત બાઈ ફદી નામની શાવિક છે Page #227 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] -[ शतेश्वर महातीर्थ પેાતાના કલ્યાણ માટે શ્રી વધુ માનજિનનું મિખ ભરાવ્યું અને તેની આચાર્ય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી. ( ૧૭ ) સં. ૧૫૦૭ ફાગણુ સુઢિ ૩ બુધવારે, આસવાલ જ્ઞાતિ અને વદતાલા (?) ગેાત્રવાળા શાહ લાહડના પુત્ર શાહ કુંવરાએ શ્રી મુનિસુવ્રતસ્વામીનું મિત્ર ભરાવ્યું. તેની ખરતરય શ્રી જિનભસૂરિના પટ્ટધર શ્રી જિનસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૧૮ ) સં. ૧૫૧૨ ફાગણુ સુદિ ૩ ને દિવસે મહેસાણા નિવાસી, પારવાડજ્ઞાતીય શેઠ વેલાની ભાર્યા ખાઇ માંકૃ નામની શ્રાવિકાએ પેાતાના પુત્રો, ૧ શેઠ દેવા અને ર જાવડ, તે બન્નેની ભાર્યા ૧ મરગદદે અને ર સુહાસણી, તેના પુત્રો ૧ લાલા, ૨ વીસા, ૩ કુરપાલ, ૪ વીરપાલ, ૫ સૂરદાસ આદિ કુટુંબ પરિવારથી યુક્ત (શ્રાવિકા માંડૂએ) પોતાના શ્રેય માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવીને તેની તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ( ૧૯ ) સ૦ ૧૫૨૩ વૈશાખ વિદે ૪ ગુરુવારે, પારવાડેનીતીય શેઠ ક ણુ તેની ભાર્યા કપૂરી તેના પુત્ર શેઠ કડૂઆ (કડવા) તેની ભાર્યા માનૂં તેના પુત્રા શેઠ ૧ ધ સી તથા ૨ મહૂ વગેરે કુટુ ંબથી યુક્ત શેઠ કણે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંગ કરાવ્યું તેની ચિત્રવાલગચ્છીય શ્રી....દેવસૂરિજીના પટ્ટધર શ્રી રત્નદેવસૂરિજીએ પાટણમાં પ્રતિષ્ઠા કરી છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ત્તિરાઇ ૨૯ શિરોણો ] –– –[ 8 ] | ( ૨૦ ) સં. ૧૫૨૪ ચૈત્ર વદિ ૫ ભમવારે, શ્રી શ્રીમાલી જ્ઞાતીય મંત્રી સિંઘાની ભાર્યા ધરમૂના પુત્ર ધનાએ પિતાની ભાર્યા રાણું તેના પુત્રે ૧ હાપા, ૨ હીરા, ૩ વસ્તા; તેમાં પાહાની ભાર્યા કુંવરી આદિ પરિવારથી યુક્ત (મંત્રી ધનાએ) પોતાના કલ્યાણ માટે મૂના શ્રી સંભવનાથથી યુક્ત ચતુર્વિશતિજિનપટ્ટ–ચોવીશી કરાવી. તેની પૂણિમાપક્ષની પ્રથમ શાખાના શ્રી વિદ્યાશેખરસૂરિની પરંપરામાં થયેલા શ્રી ગુણસુંદરસૂરિજીના ઉપદેશથી શ્રાવકોએ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી છે. વાચનાચાર્ય શ્રી જ્ઞાનકુશલ સદા નમસ્કાર કરે છે. ( ૨૧ ) સં. ૧૫૩૦ માઘ વદિ ૨ શુકવારે, પાડલાનિવાસી, શ્રી શ્રીમાલજ્ઞાતીય; પોતાના પિતા ખોખા, માતા શાણું અને ભાઈ રાજાના કલ્યાણ માટે પોતાની ભાર્યા ગુરી તેને પુત્ર વાઘા તેની ભાય ઊછી વગેરે પરિવાયુક્ત શેઠ રત્નાએ શ્રી વાસુપૂજ્ય પ્રભુનું બિંબ કરાવીને તેની પિ૦૫લગચ્છીય ભટ્ટારક શ્રી ગુણસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. | ( ર૨ ) સં. ૧૫૩૪ જેઠ વદિ ૨ સોમવારે, વીસલનગર નિવાસી, પિરવાડજ્ઞાતીય, વ્યવહારી-વેપારી વરસિંહના પુત્ર વ્યવટ સાલિગની ભાર્યા સાડૂના પુત્ર દેવરાજે પતાની ભાર્યા રત્નાઈ, ભાઈઓ ૧ વાનર, ૨ અમરસિંહ પ્રમુખ કુટુંબથી યુક્ત (દેવરાજ) શ્રી શ્રેયાંસનાથ પ્રભુજીનું Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૦ ] —[ a માથે બિંબ કરાવીને તેની દ્વિવંદનિકગચ્છીય શ્રી લબ્ધિસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ( ૩ ) સં. ૧૯૨૮ ફાગણ સુદિ ૭ બુધવારે, પાટણનિવાસી, પિરવાડજ્ઞાતીય; પોતાની ભાર્યા કસ્તુરાઈ, તેના પુત્ર જયવંત, તેની પ્રથમ ભાર્યા પૂંછ, બીજી ભાર્યા હરખાઈ, તેમના પુત્ર ૧ શ્રીવંત, ૨ શ્રીપાલ વગેરે કુટુંબથી યુક્ત શેઠ દાસૂએ શ્રી નેમિનાથ પ્રભુજીનું બિંબ કરાવીને તેની શ્રીમાન વિજયદાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (આ પંચતીથી મોટી છે અને તેમાં મૂ. ના. ની મૂર્તિ સ્ફટિક રત્નની છે.) પંચાસરનિવાસી કેઈ શ્રાવકે આ વીશી કરાવી છે, અને તેની બ્રહ્માણગચ્છીય શ્રી મુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખને પ્રારંભને ભાગ ખંડિત છે. જૂના દેરાસરના લેખે જૂના મંદિરનાં મૂલ ગભારે, ગૂઢમંડપ, ચેકીએ અને સભામંડપનું અત્યારે નામ–નિશાન પણ રહ્યું નથી. તેથી તેમાંના લેખો મળી શક્યા નથી. ભમતીની લગભગ બધી દેરીઓ અને ગભારાની બારશાખ વગેરે પર લેખે છે, તે બધા ઉતારીને અહીં આપ્યા છે. જૂના દેરાસરમાંથી કુલ ૩૪ લેખો મળ્યા છે. તેમાંથી ૨૮ લેખે સંવતવાળા અને ૬ લે સંવતવિનાના છે. સંવતવાળા લેખેમાં સૌથી Page #230 -------------------------------------------------------------------------- ________________ વિાદ ૨ રાત્રટેલો ]– – દર) જૂનામાં જૂને વિ. સં. ૧૬૫રને અને સાથી નવામાં ન વિ. સં. ૧૬૯૮ છે. તેમાં પણ સં. ૧૮૬૨ અને ૧૯૬૩ના પંદર લે છે. એટલે આ બે વર્ષોમાં પ્રતિષ્ઠા વધારે થઈ છે. ચેત્રીશ લેખમાંથી ૩ લેખ ભમતીના ગભારાના, ૨ લેખે સાંજે પરના અને ૨૯ લેખે દેરીઓની બારશાખ પરના છે. પાંચ ગભારામાંથી ત્રણ ગભારામાં લેખો છે, બેમાં નથી. આ ત્રણે લેખો કાંઈક વિસ્તારવાળા સંસ્કૃત ભાષાના અને શાસ્ત્રી લિપિમાં બેઠેલા છે. તે સિવાયની લગભગ બધી દેરીઓ પર લેખે ચાલુ ગુજરાતી જેવી ભાષામાં અને સાવ ટૂંકા છે, તેમાં ફક્ત સંવત-મિતિ અને દેરીઓ કરાવનારનાં અથવા તે તેમાં મૂર્તિઓ પધરાવનારનાં કે તેમનાં કુટુંબીએનાં નામે અને કેઈકમાં ગામનાં નામ આપેલ છે. પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ એશ્કે લેખમાં આપ્યું નથી. તેમજ એ ગભારા અને દેરીઓની પ્રતિષ્ઠા જુદા જુદા સંવતેમાં થયેલી છે, બધી દેરીઓની સાથે થઈ નથી. ૪–૫ દેરીઓમાં લેઓની પાસે જ મધપુડા હેવાથી તે લેખે ઉતારી શકાયા નથી, તેમજ કેટલીક દેરીઓ અને તેની બારશાખ નષ્ટ થઈ ગઈ છે, તેના લેખો પણ નષ્ટ થઈ ગયા છે. - શા. લંબાના પુત્ર હરજીની ભાર્યા મઘીની દેહરી. ( ૨૬ ) શ્રી શ્રીમાલી જ્ઞાતીય પિતાની ભાર્યા બાઈ મણબાઈ તથા પુત્રે ૧ કાનસિંહ, ૨ પૂનસિંહ, ૩ આશકરણ, ૪ અવકરણ, ૫ દેવકરણ આદિ પરિવારથી યુક્ત શાહ ગાવિંદે આ દેહરીની સં. ૧૬૬૫ના આ સુદિ પને દિવસે પ્રતિષ્ઠા કરાવી છે. . Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ઉદર – – શાશ્વર મહાતી ( ૭ ) . સ. ૧૬૫૩ કારતક વદ ૧૧ રવિવારે, ગામ દાવાદના રહેવાસી, માતા કેડિમના પુત્ર ૧ શાહ સૂરજ, ૨ સા. તેજપાલ, ૩ શ્રીચંદ અને તેને પુત્ર રતન, એમણે અહીં ત્રણ દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. (૨૮) શ્રી રાજનગર–અમદાવાદનિવાસી, નંદરબારી, વીશા ઓસવાલ શાહ સહસ્ત્રકિરણની ભાર્યા રૂપાદે (2) ના પુત્ર શાહ શાંતિદાસના પુત્ર રૂપાએ આ દેવકુલિકાદેહરી કરાવી છે. ( ૨૯-૩૦ ) આ બન્ને લેખો એક જ કુટુંબના હોવાથી બનેની પ્રતિષ્ઠા એક સાથે–એક જ સંવત-મિતિમાં થઈ હોવી જોઈએ. | (૨૯) સં. ૧૬૬૬ પોષ વદિ ૮ રવિવારે, ગામ ટીપદ્રનડીયાદના રહેવાસી, શ્રી શ્રીમાલીજ્ઞાતીય વૃદ્ધશાખીય પરીખ જાવડની ભાર્યા જસમાના પુત્ર; પિતાની ભાર્યા સપૂરેદે પ્રમુખ કુટુંબ પરિવારથી યુક્ત પરીખ નાથજીએ પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર ગામમાં શ્રી પાશ્વનાથનું મૂલમંદિર છે, તેની ઉત્તર દિશામાં “ભદ્ર” નામને પ્રાસાદ (ભમતીમાં મેટ ગભારે) સેંકડો રૂપિયાના ખર્ચથી કરાવ્યું છે, તે ભવ્ય પ્રાણુઓથી વંદાતો ઘણું કાળ સુધી વિદ્યમાન રહે! (૩૦) નડીયાદનિવાસી પરીખ જાવડના પુત્ર હરજીના પુત્ર, પોતાની ભાર્યા નારિગદે અને પુત્રી નાથી પ્રમુખ કુટુંબથી યુક્ત પરીખ કહાનજીએ આ દેહરી કરાવી છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ : शिलालेखो ] ( ૩૧ ) સંઘવી વમાન સમરસિંહ પટણીની દેરી ( ૩૨ ) સં. ૧૬૬૩ પોષ સુઢિ ૧૩, પટણા........... ( ૩૩ ) પટણી સેાની લહુઆની ભાર્યા ૧ ખાઈ અણુ, આઇ અરમીની દેરી. −[ ૬ ] ( ૩૪ ) પરીખ પદમા લાલા પટણીની દેહરી. ( ૩૫ ) સિદ્ધપુરનિવાસી સંઘવી વરધના પુત્ર વીરજીની દેરી. સ’. ૧૬૫૨. ( ૩૬–૩૭–૩૮-૩૯-૪૦-૪૧-૪૨ ) આ સાતે લેખા; પાટઝુનિવાસી, માતરાજી અટ વાળા, સોની તેજપાલના–એક જ ધણીના હેાય તેમ લાગે છે. તેણે પેાતાના કુટુંબની જુદી જુદી વ્યક્તિઓના શ્રેય માટે મંદિરની પાછળના ભમતીના માટા ગભારા ૧ અને તેની પાસેની ન. ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ વાળી દેરીઓ પાંચ કરાવી છે. તેમાંના પ્રથમના બે લેખ પાછળના ગભારાની મને આજીના બે સ્ત ંભો પર એક સરખી જ મતલમના છે. બાકીના પાંચ લેખા નં. ૨૫ થી ૨૯ સુધીની દેરીઆની આરશાખા પર ખાદેલા છે. આ સાત લેખામાંથી પ્રથમના પંચ લેખા સ. ૧૬૬૨ ના કારતક સુદિ ૭ રવિવારના છે, જ્યારે છેલ્લા બે લેખા સ. ૧૬૬૩ કારતક સુદિ ૯ ના છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૪ - – – શ્વર મહાતીર્થ એટલે એક ગભારે અને ત્રણ દેરીઓની પ્રતિષ્ઠા એક સાથે સં. ૧૯૬૨ માં અને છેલ્લી બે દેરીઓની પ્રતિષ્ઠા સં. ૧૯૬૩ માં એક સાથે થઈ હોય તેમ લાગે છે. | (૩૬-૩૭) સોની તેજપાલની ભાર્યા બાઈ અપૂના શ્રેય માટે ભમતીમાં પાછળનો ભેટો ગભારે કરા. (૩૮) સોની તેજપાલની પુત્રી બાઈ કામાના શ્રેય માટે દેહરી ૧. (૩૯) ની તેજપાલના પુત્ર વિજયધરની પ્રથમ ભાર્યા બાઈ જમાના શ્રેય માટે દેહરી ૧. | (૪૦) ની તેજપાલના પુત્ર વિજયધરની બીજી ભાર્યા બાઈ સરભુના શ્રેય માટે દેહરી ૧. (૪૧)... .......અંબાઈના શ્રેય માટે દેહરી ૧. (કર) સેની તેજપાલના પુત્ર વિજયધરની) પુત્રી બાઈ વછાઈના શ્રેય માટે દેહરી ૧. (૪૩) સં૧૯૯૧ માઘ વદિ ૮, પારી કાલરાજ. (૪૪) સં. ૧૮૬૨ કારતક સુદિ ૭, અમદાવાદનિવાસી બાઈ પૂનાની દેહરી. ( ૪૧ ) સં. ૧૯૮૬ અષાડ સુદિ ૧૩ રવિવાર, શાહ સુંદરમણની ભાર્યા સરવદેના પુત્ર શામલદાસની ભાર્થીઓ (૧) કેસરદે, (૨) સુજાણદેના પુત્ર અચલદાસની દેહરી: Page #234 -------------------------------------------------------------------------- ________________ ઈિરાદ ૨ રિટણ – - સં. ૧૬૬૨ માઘ સુદિ ૧૩ સેમવાર, અમદાવાદનિવાસી દેસી સહુઆની ભાર્યા બાઈ ટબૂબાઈના પુત્ર દેસી પૂનીઆની દેહરી. . . . . (૪૭) સં૦ ૧૬૮૬ અષાડ સુદિ ૧૩ રવિવાર, પટણી શાહ વર્ધમાનની ભાર્યા બાઈ ગગાની દેહરી. (૪૮) • સં. ૧૬૬૩ કારતક સુદિ ૧૧ સોમવાર, પાટણવાળા શાહ સાહલની ભાર્યા પ્ટીબાઈની દેહરી. સં૧૬૬૬ પોષ વદિ ૮ રવિવારે, અમદાવાદનિવાસી વીશા ઓસવાલજ્ઞાતીય, મીઠડીયા ગેત્રવાળા શાહ સમરસિંહની ભાર્યા હંસાઈના પુત્ર પોતાની પ્રથમ ભાર્યા હર્ષાદે બીજી ભાર્યા સુખમાદે અને ધર્મપુત્ર વાઘજી પ્રમુખ કુટુંબથી યુક્ત શાહ શ્રીપાલે ભમતીમાં ઉત્તર દિશા સન્મુખ (મૂલ મંદિરથી દક્ષિણ દિશામાં) “ભદ્ર” નામને પ્રાસાદમાટે ગભારે કરા. (૫૦) ' સં. ૧૬૬ર, પાટણનિવાસી શેઠ સદેવચ્છના પુત્ર શાહ ૧ ધનજી તથા ૨ મનજીની દેહરી. - સં. ૧૬૯૮, (નામ ઘસાઈ ગયેલ છે.) ( ) છેસં. ૧૬૬૧, પાટણવાળા શેઠ સીરાજની ભાર્યા બાઈ ટાંકુની દેહરી. Page #235 -------------------------------------------------------------------------- ________________ 1 LEE Y [ શવર મહાસીઓ ( ૫૩ )) * ૧૯૬૨, પાટણવાળા શાહ જેચ, શવચં, મૂળ, દાવજીની દેરી ( ૧૪ ) સ૰ ૧૯૬૩ પાષ વિદ ૧૦, ગામ પાડેલાવાળા દાસી વીરજીની દેહરી. ( ૧૫ ) સ॰ ૧૬૭૨ જેઠ સુદ ૨, મુંજપુરનવાસી....... વેારા સાજણ, ખાઈ કાન્હાઈ, વેારા ડેડા, વેારા મગલ, વેારા ડૂંગરના પ્રાસાદ ૧ (દક્ષિણ દિશા તરફના મેટા ગલારે) ( ૧૬ ) સન ૧૬૬૪, કારતક,............ પટણી શાહ ધનજી, કહાનજીની દેહરી. ( ૧૭ ) .રતનની દેહરી, પાટણવાળા ( ૧૮ ) સં૰૧૬૬૩ માઘ વિદ્ ૧૩ શનિવાર, સાણંદના શ્રીસંધ સમસ્તની ફ્રેડરી. ધર્મશાલા વગેરેના લેખા ( ૯ ) : સ॰ ૧૮૩૬ શ્રાવણુ સુદિ ૨, આ ધર્મશાલા (ટાંકાવાળી ધર્મશાલાના જૂના દેરાસર તરફના રાજરસ્તા તરફના ભાગ) સમસ્ત સÛ, જમીન અઘાટ વેચાણ લઈને રાધનપુરવાળા શાહ કશલચ'દ મૂળજીની મારફ્ત કરાવી છે. સલાટ, હમીરે બાંધી છે. કારીગર દમ, લાલા. લી. ગુમાસ્તા શટ શર. Page #236 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ? : ચિજાણેલો ]. [ s ], ( ૬૦ ) સં ૧૮૫૪ વૈશાખ સુદિ ૩ ગુરુવાર, શ્રીશમેશ્વરજી તીની આ ધર્મશાલા ( ટાંકાવાળી ધર્મશાલાને નવા દેરાસર તરફના ભાગ ); સમસ્ત શ્રીસ ંઘે જમીન અઘાટ વેચાણ લઈને, રાધનપુરના શ્રીસ ંઘે મુકરર કરેલ પાંચ ગૃહસ્થા (૧) મસાલીયા હેમજી જીવણદાસ, (૨) શાહ રંગજી જેવંત, (૩) શાહ દાનસગ મેઘજી, (૪) શાહ કેશલચંદ મૂત્રજી અને (૫) શેઠ વાલજી કુંવરપાલ–ની કમીટી મારફત કરાવી છે. તેનું ખત-ખરાજાતનું (આવકજાવકનું) નામું રાધનપુરમાં છે. શ્રીગાડજ્ઞાતિના બ્રાહ્મણુ ગુમાસ્તા શકર તથા વનમાળીએ માથે રહીને કામ કરાવ્યું છે. શ્રી રાધનપુરનિવાસી કારીગર સેામપુરા સલાટ પરશાતમ દયારામ, સલાટ સુખરામ, વડનગરા સુરચ`દ, અને સિદ્ધપરા પરશાતમ વગેરેએ આ ધર્મશાલા માંધી છે. ( ૬૧ ) સ૦ ૧૮૭૪ માગશર સુર્દિ ૩ ને દિવસે નવા મંદિરના કંપાઉંડના ગઢને આ કાઠા પૂરા કર્યો ( ૧૨ ) સંવત્ ૧૯૧૬, શાકે ૧૭૮૧, માઘ સુદિ ૭ સામવા, શ્રીપાર્શ્વચંદ્રસૂરિ ગચ્છેશ-શ્રી પાયચ`દગચ્છનાયક ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રીહર્ષ ચંદ્રસૂરીશ્વરની આ પાદુકાની તેમના શિષ્ય મુક્તિચંદે પ્રતિષ્ઠા કરી છે. સુરભી–સરઈના લેખા ચૈાદમા પ્રકરણમાં શૈાચર જમીનની હકીકતમાં લખ્યા પ્રમાણે શખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપા બહાર, બારસાલ તળાવની પાસે, ગામ ખડીયાના રસ્તા ઉપર Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૮ ] – એશ્વર માત આવેલ સ્ટેટની ખળાવાડ, જેમાં હાલ ખળાં તૈયાર થાય છે તે અને તેની આસપાસની જમીન “ઉંટવાળીયા” ખેતરની છે. આ ઉંટવાળીયું ખેતર અને તેની આસપાસની જમીન શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીના દેરાસરને અર્પણ કરીને ગોચર માટે છૂટી મૂક્યાની હકીક્તને જણાવતા સુરભી– સરઈના પાંચ પત્થરે ઉક્ત જમીનમાં છેટે છેટે ખેડેલા છે, તેમાંથી ત્રણ સરઈના લેખે મહામહેનતે વાંચી, તેને જેટલો ભાગ વંચાણે તેટલે ભાગ ઉતારી લઈને લેખાંક ૬૩, ૬૪, ૬૫માં આપેલ છે. બાકીની બે સરઈના લેખેના અક્ષરે સાવ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાયું નથી, તેમાં કઈ બીજા ખેતરને પણ શ્રીશંખેશ્વરજીને અર્પણ કરીને ગૌચર માટે છૂટું મૂક્યાને ઉલ્લેખ હેવાની સંભાવના થાય છે. આ સરઈના દરેક પત્થરમાં સૌથી ઉપર સૂર્ય અને ચંદ્ર કતરેલ છે, તેની નીચે એક તરફ ધાવતા વાછડા શીખે ગાય અને બીજી તરફ સૂવર કતરેલ છે, તેની નીચે લેખ દેલ છે. લેખના અક્ષરો ઘસાઈ ગયા છે, કેટલાક અક્ષરે બેડીયા આપેલા છે અને તે પ્રદેશમાં તે સમયે બોલાતી ભાષા–દેશી ભાષા તેમાં વાપરેલી છે. - આ ત્રણે લેખે જુદા જુદા સંવતના છે, તેમાંના બે લેખમાં તે “ઉંટવાળીયા ખેતરને ઉલ્લેખ કરેલો છે. ત્રીજા લેખના ઘણાખરા અક્ષરે ઘસાઈ જવાથી વાંચી શકાયા નથી, તેથી તે લેખ “ઉંટવાળીયા ખેતર માટે છે કે બીજા માટે? તે નક્કી થઈ શક્યું નથી. “ઉંટવાળીયા” ખેતરના, ભાઈએમાં ભાગ વહેંચાણ હશે, અને પછી જુદા જુદા ભાઈ Page #238 -------------------------------------------------------------------------- ________________ રિદિ૨ : રાણો]– – ૨૬ ] ઓએ પિતપોતાના ભાગની જમીન જુદા જુદા સંવતેમાં ૌચર માટે છૂટી મૂકી હશે, એમ જણાય છે. તે ત્રણે લેખને ભાવાર્થ આ પ્રમાણે છે – " ( 8 ) શેઠ શ્રીગણેશચંદ શાંતિદાસ, ઝાલા શ્રી અમરાજી, ઝાલા શ્રી રામદાસજી, પટેલ સજણ, અભેરામ, પુંજા, વઢેલ કરશન વગેરેની સાક્ષીથી, ગામ શખેશ્વરના પટેલ સિંધવ જોધા દેવલોક પહોંચ્યા, તેનું આ “ઉંટવાળીયું ખેતર, ગામના સમસ્ત લેકેએ મળીને રાજ્યને તેની કિંમત આપીને સં. ૧૭રર ના માઘ સુદિ ૨ ને બુધવારે શ્રી શંખેશ્વરજીને અર્પણ કરીને ગેચર માટે છૂટું મૂકયું છે. તેને જે લેપે તે હિંદને ગાય માર્યાનું અને મુસલમાનને સૂવર માર્યાનું પાપ છે. - સં. ૧૭૫૫ના કારતક વદિ રને દિવસે, પટેલ સિંધવ અભેરામ વરખાનું આ “ઉંટવાળીયું ખેતર, ગામના સમસ્ત લોકેએ મળીને દેરાસરજીમાં અર્પણ કરીને ગોચર માટે છૂટું મૂકયું છે. ગામના લોકોએ મત કરીને ગોચર મૂકહ્યું છે તેને બરાબર પાળે. આને જે લોપે તે હિંદને વાછડા શીખે ગાય માર્યાનું અને મુસલમાનને સૂવર માર્યાનું પાપ છે. - સં. ૧૭૩૨ ના ચૈત્ર વદિ ૮ ને રવિવારે તથા સંજાણ, દેવા ગામ મળીને ગેચર મૂકયું છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] -[ शङ्केश्वर महातीर्थ પરિશિષ્ટ-ર શ્રી શંખેશ્વરજીની પંચતીર્થી રાધનપુર, સમી, મુંજપુર, વડગામ તીર્થં અને ઉપરીયાળા તી-આ પાંચ ગામાને શ્રી શંખેશ્વરજીની પંચતત્વથી કહી શકાય છે. તેમાં ઉપરીયાળા અને વડગામ તા તી જ છે, જ્યારે રાધનપુર, સમી અને મુજપુર તથા તે ઉપરાંત રસ્તામાં આવતાં બીજા પચાસર, માંડલ, પાટડી વગેરે ગામા પણ તીર્થં સ્વરૂપ અને પ્રાચીન હેાઇ, સમક્તિને નિર્મળ કરવા ઇચ્છનાર તીર્થ પ્રેમી ભવ્યાત્માઓએ, આ પંચતીર્થીની યાત્રા અવશ્ય કરવા લાયક છે. શ્રી શખેશ્વરજીથી એક વાર ઉત્તર દિશામાં અને એક વાર દક્ષિણ્ દિશામાં ચક્કર લગાવવાથી ઉપર્યુક્ત પંચતીથી અને રસ્તામાં આવતાં ગામાનાં જિનમદિરાની યાત્રા થઈ જાય છે. તેના રસ્તા નીચે બતાવેલ અનુક્રમ પ્રમાણે લેવાથી અહુ સુગમતાવાળા થઇ પડશે. ( ચક્કર પહેલુ –ઉત્તર દિશાનું ) શ્રીશ ખેશ્વરજીથી ઈશાન ખૂણામાં મુંજપુર' મુજપુરથી વાયવ્ય ખૂણામાં સમીર સહેલા "9 ૧ મુજપુરની હકીકત માટે ‘શંખેશ્વર મહાતીં,' પ્રથમ ભાગ, પૃ. ૧૨ અને પૃ. ૮૪ની ફ્રુટનેટ જુએ. આ મુજપુર, મુંજરાજાએ . વિ. સ. ૧૩૦૧ માં વસાવ્યું છે. અહીં વિ. સ. ૧૬૬૬ માં જોટીગા પાર્શ્વનાથ પ્રભુજી મૂળ નાયક હતા. ૨ સમી માટે શ॰ મ૦ પ્ર॰ ભા॰ પૃ. ૧૨ માં જુઓ. Page #240 -------------------------------------------------------------------------- ________________ શિશિg ૨ઃ જતીથી . – ૭૨ ] સમીથી વાયવ્ય ખૂણામાં વરાણા થઈને માંડવીર માઈલ છા. માંડવીથી બનાસ નદી ઉતરીને મસાલી, ૩ મસાલીથી , , રાધનપુર , ૫ ૩ માંડવીમાં દશા શ્રીમાળી શ્રાવનાં ચાર ઘર છે. દેરાસર, ઉપાશ્રય વગેરે નથી. દર્શન માટે ફેટાની એારડી રાખેલ છે. સાધુસાધ્વીજીઓને શ્રાવકેના મકાનમાં ઊતરવાની સગવડ કરી આપે છે. વરાણા અને માંડવી વચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. - ૪ મસાલીમાં દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને દશા શ્રીમાળી. શ્રાવકનું ઘર ૧ છે. સમીથી વરાણુ થઈને (માંડવી છોડીને) પરભાર્યા. મસાલી જવાથી અરધો માઈલ ઓછું થાય છે. વરાણામાં શ્રાવકોનાં ઘર વગેરે કાંઈ નથી. પરંતુ સાધુ-સાધ્વીઓને રાતવાસે રહેવા માટે જગ્યા મળી શકે છે. પણ સમીકી માંડવી થઈને મસાલી જવું વધારે સારું છે. માંડવીથી ખરચલીયા થઈને રાધનપુર જવાથી અ. માઈલ ઓછું થાય છે, પરંતુ માંડવીથી મસાલી થઈને રાધનપુર જવાને રસ્તે સારે હાઈ એ જ રસ્તે જવું વધારે ઠીક છે. ૫ રાધનપુર માટે શં. મપ્ર. ભા૦ પૃ. ૧૨ માં જુઓ. અંચલગચ્છીય બૃહત પટ્ટાવલી, ભાષાન્તર પૃ. ૧૨૯ માં. લખ્યું છે કે રાધનપુરમાં શ્રી જયસંઘસૂરિજીએ વિ. સં. ૧૧૪૬ના. પોષ સુદિ ૩ ને દિવસે ગોદુહને દીક્ષા આપીને તેમનું નામ “આર્ય રક્ષિત” આપ્યું. (આ સંવતમાં કદાચ ફરક હશે, અથવા તે તે સંવતમાં રાધનપુર વસેલું નહોતું, પરંતુ તે સ્થાને પહેલાં જે ગામ હશે, ત્યાં. આ બનાવ બન્યો હશે, એમ લાગે છે.) વિ. સં. ૧૭૨૧ માં રાધનપુરમાં જેટલાં મંદિરે હતાં, તે. બધાંમાં મળીને કુલ ૪૦ જિનમૂર્તિઓ હતી. Page #241 -------------------------------------------------------------------------- ________________ 4 ૨૭૨ ] – --[ શ્વર માનીયે રાધનપુરથી દક્ષિણમાં બનાસ નદી ઉતરીને ' અહીં ગામ બહાર વરખડીનું દેરાસર છે, તેમાં શ્રી ગેડીપાર્થ પ્રભુની પાદુકા સહિત દેરી છે. આ સ્થાન ઘણું જ ચમત્કારિક અને પ્રાભાવિક છે. જૈન સાહિત્ય સંશોધક ભા. ૧, અંક બીજામાં તથા શ્રીયુત પૂરણચંદ્રજી નાહરના “જેસલમેરના શિલાલેખ સંગ્રહ” માં લેખાંક ૨૫૩૦, પ્રશસ્તિ નં. ૧ માં લખ્યું છે કે-જેસલમેર નિવાસી, ખરતરગચ્છીય, બાફણગોત્રીય, શા. ગુમાનચંદજીના પુત્ર શા. બાદરમલજી વગેરે પાંચ ભાઈઓએ જેસલમેર, ઉદયપુર અને કેટાથી જબરદસ્ત સંઘ કાઢ્યો હતો. તે સંઘ પાલીથી સં. ૧૮૯ ના માઘ સુદિ ૧૩ રવાના થઈ શકુંજય-ગિરિનાર આદિ અનેક તીર્થોની યાત્રા કરીને શ્રી શંખેશ્વરજી થઈને અષાડ માસમાં રાધનપુર આવ્યો હતો. આ સંઘ સિદ્ધાચલજી ગયેલ ત્યારે ત્યાં અઢી લાખ યાત્રાળુઓ ભેગા થયા હતા. આ સંધ બહુ જ મેટે હતું, તેમાં હજારે માણસો, હજારે ગાડાં, હજારે સવારે, હજારે ઊંટ, હજારે ચોકીદારો, અનેક હાથીઓ, અનેક પાલખીઓ, અનેક માના, અનેક ર વગેરે બહુ સામગ્રી હતી. (તે અરસામાં જ ગેડીઝ રાધનપુરમાં પ્રગટ થયા હશે એમ જણાય છે.) આ સંઘ રાધનપુર આવેલે એ જ વખતે એક અંગ્રેજ પણ શ્રી ગેડીજીનાં દર્શન કરવા માટે રાધનપુર આવેલ. રાધનપુરમાં એ વખતે પાણીની બહુ જ ખેંચ હતી. શ્રી ગોડીજીના પ્રભાવથી ગેવાઉ નામની નદી નવી નીકળી, વહેતું પાણી પૂરતા પ્રમાણમાં મળવાથી સંધમાં અને ગામમાં બધાને શાંતિ થઈ. સંઘવીએ શ્રી ગેડીજી પ્રભુજીની મૂર્તિને હાથીની અંબાડીમાં પધરાવીને અત્યંત ધામધૂમથી મટે વરઘોડે કાઢી, તે વરઘેડાને લાગલાનટ સાત દિવસ સુધી રાધનપુરમાં ફેરવીને તમામ મનુષ્યોને ગેડીજીનાં દર્શન કરાવ્યાં. તે વખતે વરઘોડામાં પ્રભુજીના વધાવાના સાડા ત્રણ લાખ રૂા. આવ્યા, Page #242 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ ૨: પંચતીર્થી ]. ગાચનાથથી દક્ષિણમાં જમણવારા ઘણા જ થયા, અહીં સધ સવા મહીના સુધી શકાય. સંધવીએ મોટા પાકા ચાતરી કરાવીને તેના ઉપર છત્રી ( દેરી ) કરાવીને તેમાં શ્રી ગાડીજીની પાદુકા પધરાવી. ઉક્ત પ્રશસ્તિમાં આ સંધનું બહુ જ વિસ્તારથી વર્ણન આપેલું છે. આવા સંધ આ વીશમી સદીમાં તે એક પણ નીકળ્યા નહીં હાય તેમ મને લાગે છે. ગામેગામના તમામ દેરાસરાની પ્રતિમાજીઓને આભૂષણા ચડાવતા, અનેક મહારાજા અને મહારાણાએ સંધવીના પાલ(તંબુ)માં સંધવીને ભેટવા જતા હતા. તેમને સંધવી હાથી, ઘેાડા અને સુંદર પોષાકની ભેટા આપતા હતા. સાધર્મી બંધુએની ભક્તિ માટે તા વાત જ શું કરવી ? તેની કઈ મણા જ નહેાતી. ગેાચનાથ કનીજ દ 2 [ ૭૩ ] માઇલ ૫ માઇલ પ ૬ ગાચનાથમાં વીશાશ્રીમાળી શ્રાવકાનાં ત્રણ ધર છે, દેરાસર કે ઉપાશ્રય નથી. ઉપાશ્રય માટે જમીન ખરીદી રાખી છે. રાધનપુરથી ગેાચનાથ પાસે જ મનાસ નદી ઊતરવી પડે છે. ચામાસામાં વરસાદ થઈ ગયા પછી નદી ઊતરવી બહુ મુશ્કેલ થઈ પડે છે. માત્ર મહીના સુધી ઘેાડું થાડું પાણી વહેતું હાય છે. ૭ ફનીજમાં શ્રાવકાનાં ધર ત્રણ છે, દેરાસર કે ઉપાશ્રય નથી. અહીંથી નાયકા અને દુધખા જતાં માર્ગમાં અધવચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. તેમાં શીયાળા સુધી થાકું થાડું પાણી વહેતું રહે છે. કનીજથી નાયકા થઈને દુધખા જવાથી બે માઈલ વધારે થાય, પરંતુ નાયકાના દેરાસરનાં દર્શનને લાભ મળી શકે. નાયકામાં મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનનું 'મટબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને દશાશ્રીમાળી શ્રાવકાનાં ધર ૯ છે. દેરાસરજીના જીર્ણોદ્ધાર નવેસરથી હાલમાં થયા છે. પણ હજી થાડું કામ અધૂરું છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ શું છ૪ ]— —— শ মারা કનીજથી દક્ષિણમાં દુધખાર માઈલ ૫ દુધખાથી અગ્નિ ખૂણામાં એમણું, ખીજડી. ચાલીખંડીયા થઈને શંખેશ્વરછ માઈલ ૧૧. ૮ દૂધખામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને શ્રાવકોનાં ઘર ૫ છે. એવી દંતકથા છે કેમૂ. ના. છની આ મૂર્તિ આઠ વર્ષ પહેલાં એક સથવારાના ઘરમાંથી પાયો ખેદતાં પ્રગટ થઈ હતી. તે વખતે નવું દેરાસર કરાવીને તેમાં તે પ્રતિમાજી પધરાવ્યા પછી આઠસો વર્ષ બાદ આ વખતે તેને નવેસરથી જીર્ણોદ્ધાર થયું છે. રાધનપુરવાળા શ્રીમાન શેઠ મોતીલાલ મૂળજીભાઇની ખંત ભરી શુભ લાગણી અને સતત પ્રયાસથી આ દેરાસરને વશ વર્ષ પહેલાં આમૂલચૂલ-નવેસરથી જીર્ણોદ્ધાર તેમની જ દેખરેખથી થયો છે, તેમાં પિતાના તરફથી તથા બીજા સખી ગૃહસ્થ પાસેથી સહાયતા મેળવીને તેમણે લગભગ અઢાર હજાર રૂપિયા ખરચ્યા છે. તેની વિ. સં. ૧૯૭૮ના વૈશાખ સુદિ ૩ને દિવસે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને તેમાં વિ. સં. ૧૯૭૮ ના વૈશાખ સુદિ ૩ ને દિવસે મૂ. ના. જીને તેમણે બિરાજમાન કર્યા છે. ગામના પ્રમાણમાં દેરાસર મેટું ભવ્ય અને શિખરબંધી છે. મૂળ ના. જીની મૂર્તિ ફરતું આરસનું પ્રાચીન પરિકર છે, તે પરિકરમાં ભગવાનની બેઠી આકૃતિની ૨૪ મૂર્તિઓ સુંદર રીતે ગોઠવીને કેતરેલી છે. પરિકર સહિત મુ. ના. છની આ મૂર્તિ અને આ ગામ પણ પ્રાચીન જણાય છે. અત્યારે પણ આ દેરાસરને વહીવટ અને દેખરેખ રાધનપુરવાળા શેઠ શકરચંદ મેતીલાલ મૂળજીભાઈ રાખે છે. દેરાસરના ગઢના એક કાઠામાં નીચે દેરાસરજીનો તથા સંધનો સામાન રહે છે અને તેની ઉપર પુસ્તક વગેરે રાખેલ છે. ૯ મેમણામાં સાયલા (કાઠીઆવાડ)થી શ્રાવકનું એક ઘર રહેવા માટે આવેલ છે. દેરાસર-ઉપાશ્રય વગેરે કંઈ પણ નથી. ૧. ખીજડીયાલીમાં પહેલાં દેરાસર. ઉપાશ્રય અને શ્રાવકનાં ધિર હતાં. હાલ કંઈ જ નથી. દેરાસર વધાવી લીધેલ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट २ . पंचतीर्थी - શંખેશ્વરજીથી રાધનપુર જવાનું અને ત્યાંથી પાછા શંખેશ્વર આવવાને ઉપર જણાવ્યું છે તે માર્ગ ગાડા રસ્તાને છે. પરંતુ જેમને ગાડા માર્ગે ન જવું હોય અને મેટર સવીસના ખટારા દ્વારા જ જવું હોય, તેઓ શંખેશ્વરછથી રાધનપુર જવાના ખટારા મારફતે મુંજપુર અને સમીની યાત્રા કરી, રાધનપુર જઈ, ત્યાંની યાત્રા કરીને એ જ રસ્તે ખટારા મારફત પાછા શંખેશ્વરજી આવી શકે છે. | (ચક્કર બીજુ-દક્ષિણ દિશાનું) શંખેશ્વરથી દક્ષિણમાં રતનપુર થઈને પંચાસર માઇલ ૬ પંચાસરથી દક્ષિણમાં પનવા થઈને દસાડા૩ ૭ દસાડાથી અગ્નિ ખૂણામાં જગદીશણું થઈને માંડલજ , ૬ ૧૧ રતનપુરમાં શ્રાવકનું એક ઘર છે. દેરાસર ઉપાશ્રય વગેરે નથી. ૧૨ પંચાસરની હકીકત માટે શં૦ મ. પ્ર. ભાગ ૧૧ માં જુઓ. પંચાસરમાં હાલમાં મુ. ના શ્રી મહાવીર સ્વામીજી છે, અને શ્રી મહાવીર જૈન પુસ્તકાલય છે. તપાગચ્છાધિપતિ શ્રીમાન સુમતિસાધુસૂરિજીએ, શ્રીમાળી પાતુએ કરેલા મહત્સવ પૂર્વક શ્રીમાન હેમવિમલસૂરિજીને વિ. સં. ૧૫૪૮માં આચાર્યપદવી પંચાસરમાં આપી હતી. ૧૩ દસાડાની હકીક્ત માટે શં, મ. પ્ર. ભા. પૃ. ૧૫ માં જુઓ. ૧૪ માંડલની હકીકત માટે શં૦ મપ્ર. ભા. પૃ. ૧૧ માં જુઓ. Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ - - ઇશ્વર માની માંડલથી દક્ષિણમાં માલણપુર, હઠીપુરા, નારંગપુર થઈને શ્રી ઉપરીયાળાપ તીર્થ માઈલ ૯ ઉપરીયાળાથી પશ્ચિમ દિશામાં પાટડી - ૧૫ ઉપરીયાળાની હકીકત માટે શ૦ મપ્ર. ભાવ પૃ. ૧૪ ની કુટનેટ જુઓ. સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય ગુરુદેવ શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે અથાગ પરિશ્રમ કરી આ તીર્થની સુવ્યવસ્થા કરાવીને પ્રસિદ્ધિમાં આપ્યું છે. સાધારણ ખાતામાં ખાડે. હતા તે ભરપાઈ કરાવી, વીરમગામમાં તેની કમીટી સ્થાપન કરાવીને બજાણું સંધ પાસેથી વહીવટ વીરમગામની કમીટીને સોંપાવ્યા, આસપાસના ગામોમાં વિચરીને ઘણું શ્રાવક-શ્રાવિકાઓને, વર્ષમાં એક વાર અવશ્ય યાત્રા કરવાની પ્રતિજ્ઞાઓ કરાવી, ફાગણ સુદ આઠમને કાયમી મેળે સ્થાપ્યો અને આસપાસનાં ગામોમાં તે દિવસે પાખી પાળવાનો ઠરાવ કરાવ્યા, તે હજુ સુધી પળાય છે. આ તીર્થની દેખરેખ વીરમગામમાં સ્થપાયેલી કમીટી રાખે છે. તેમના શિષ્યરત્ન શ્રીમાન વિજ્યભક્તિસૂરીશ્વરજી મહારાજ પણ આ તીર્થ ઉપર વિશેષ ભક્તિ અને લાગણી રાખે છે. શ્રી શંખેશ્વરજી અને ભેણુ તીર્થની માફક આ તીર્થ પણ પ્રાભાવિક અને ચમત્કારિક છે, અવશ્ય યાત્રા કરવા લાયક છે. બહુ જ શાંતિનું સ્થાન અને આત્મકલ્યાણનું સાધન છે. અહીંના હવાપાણી પણ સારાં છે. ગ્રામ્યનિવાસ પસંદ હોય તેમણે નિરાંતે ચાર–આઠ દિવસ અવશ્ય રહેવા લાયક આ સ્થાન છે. ૧૬ પાટડીની હકીક્ત માટે શં. મ. પ્ર. ભા. પૃ. ૧૪ જુઓ. પાટડીના, પુરુષોના મેટા ઉપાશ્રયને આમૂલચૂલ જીર્ણોદ્ધાર થઈ ગયો છે. ઉપાશ્રય સુંદર કરાવ્યો છે. શ્રી શાંતિનાથજીનું દેરાસર નાનું પણ શિખરબંધી અને જૂનું છે. તથા શ્રી પાર્શ્વનાથજીનું Page #246 -------------------------------------------------------------------------- ________________ છે » પા કામ ૨ : ફરતી ] – [ ૭૭ ] પાટડીથી વાયવ્ય ખૂણામાં અહમદગઢ થઈને ઝેનાબાદમાઈલ દા રૈનાબાદથી ઉત્તર દિશામાં વડગામ૮ વડગામથી ઉત્તર દિશામાં પંચાસર પંચાસરથી ઉત્તર દિશામાં શંખેશ્વરજી ઉપર જણાવેલા રસ્તા પ્રમાણે શ્રી શખેશ્વરજીથી નીકળીને ઉપરીયાળ તીર્થની યાત્રા કરીને જેમને પાછા શંખેશ્વરજી ન આવવું હોય, તેમણે નીચે આપેલ અનુક્રમ પ્રમાણે યાત્રા કરતાં કરતાં ઉપરીયાળા જવું. શ્રી શંખેશ્વરજીથી દક્ષિણ દિશામાં પંચાસર૧૨ માઈલ ૬ પંચાસરથી તૈઇત્ય ખૂણામાં વડગામ , જા વડગામથી અગ્નિ , દસાડા , ૪ દસાડાથી , માંડલ ૪ માંડલથી દક્ષિણ દિશામાં ઉપરીયાળા, અથવા દસાડાથી દક્ષિણ દિશામાં પાટડી , ૯ અને પાટડીથી અગ્નિ ખૂણામાં ઉપરીયાળા, ૬ દેરાસર નવું છે. પરંતુ તે વિશાળ, ઊંચું, સુંદર કેરણીવાળું અને ભવ્ય બનેલ છે. શેઠ હરખચંદ બહેચરદાસ જૈન પાઠશાલા અને શ્રાવિકાશાલા સારી ચાલે છે. જેન સંધનું “વાડી” નામનું ધર્મશાળા તરીકેનું મોટું મકાન ૧, શ્રાવક મહાજનની પેઢી અને શ્રીસંઘનો પ્રાચીન જ્ઞાનભંડાર છે. આ ગામ ઘણું પ્રાચીન છે. ૧૭ જૈનાબાદ, દસાડા સ્ટેટના તાબાનું ગામ છે. આ ગામનું નામ પહેલા કલાડા હતું. વીસેક વર્ષથી તેનું નામ નાબાર રાખ્યું છે. અહીં મ. ના. શ્રી. પાશ્વનાથ પ્રભુજીનું ઘુમટબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને વિશાશ્રીમાળી શ્રાવકનાં ઘર ૯ છે. ૧૮ વડગામની હકીક્ત માટે શું. મ. પ્ર. ભા૦ પૃ. ૧૫ની કુટનેટ જુઓ. 12. Page #247 -------------------------------------------------------------------------- ________________ [૨૮] – – શ્વર મહાતીર્થ આ પ્રમાણે જવાથી માંડલ અથવા પાટડી આ બેમાંથી એક ગામની યાત્રા થઈ શકશે. ઉપર પ્રમાણે ઉપરીયાળા જઈને ત્યાંની અપૂર્વ યાત્રાનો લાભ લે. પછી ઉપરીયાળા ફલેગ સ્ટેશનથી રેલ્વેમાં બેસીને સીધા વીરમગામ જવું હોય તે જઈ શકાય છે. અથવા ઉ૫રીયાળા ફલેગ સ્ટેશનથી રેલ્વેમાં બેસી પાટડી જઈ ત્યાંની યાત્રા કરીને ત્યાંથી પણ રેલ્વે મારફત વીરમગામ ૯ જઈ શકાય છે. ઉપર પ્રમાણે બે ચક્કર લગાવવાથી શ્રી શંખેશ્વરજીની પંચતીર્થીનાં તીર્થોની તથા રસ્તામાં આવતાં ગામનાં જિનાલયોની યાત્રા થઈ જાય છે. ૧૯ વિરમગામની હકીક્ત માટે . મ૦ પ્ર. ભા. ૫૦ ૧૦ માં જુઓ. આ ગામ પ્રાચીન છે. અહીંનું મુનસર તળાવ મહારાજા સિદ્ધરાજ જયસિંહે અથવા મીનળદેવીએ બંધાવ્યું છે. પંદરમી સદીમાં અહીં (૧) શ્રી સુમતિનાથજીનું અને (૨) શ્રી શાંતિનાથજીનું એમ બે જ દેરાસરે હતાં. વિ. સં. ૧૭૨૧માં અહીં કુલ ૫૭ જિનમૂર્તિઓ હતી. Page #248 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ શ્રી શંખેશ્વરજીની પ્રદક્ષિણા જઘન્ય-લઘુ પ્રદક્ષિણ શ્રીશંખેશ્વર પાશ્વનાથજીના નવા દેરાસરની, ધર્મશાલાની અંદર રહીને દેરાસર ફરતી પ્રદક્ષિણા કરવી તે, અથવા તે નવું દેરાસર અને ધર્મશાલાના કંપાઉંડના ગઢની ફરતી બહારથી–રાજમાર્ગ પરથી પ્રદક્ષિણા કરવી તે લઘુ પ્રદક્ષિણા કહેવાય છે. પહેલી રીતથી પ્રદક્ષિણા કરવાથી બાવન જિનાલયની દેરીઓ સહિત આખા જિનમંદિરની પ્રદક્ષિણા થઈ જાય છે અને બીજી રીતથી પ્રદક્ષિણું કરવાથી, બાવન જિનાલય સહિત આખા દેરાસર અને ધર્મશાલાના સંપૂર્ણ કંપાઉંડ ઉપરાંત શેઠ મોતીલાલ મૂળજીભાઈ મારફતની નવી ધર્મશાલા પણ તેમાં આવી જાય છે. તેમાંની પહેલી પ્રદક્ષિણાને “સે કદમી પ્રદક્ષિણા” અને બીજી રીતની પ્રદક્ષિણુને “પાંચસે કદમી પ્રદક્ષિણા” અથવા તે “ ક્રોશી પ્રદક્ષિણા એવું નામ આપી શકાય. આ તીર્થધામના કંપાઉંડના મુખ્ય દરવાજાથી નીકળી, થોડું બજારમાં ચાલી દક્ષિણ તરફની શેરીમાં વળીને ટાંકાવાળી ધર્મશાલાની રાજમાર્ગ પરની બારી તથા જૂના મંદિરના ખંડિયેર વચ્ચેથી નીકળી, નવા દેરાસરના નગારખાનાની ડેલી અને કંપાઉંડના ગઢ પાસે થઈ, ગામના ઝાંપા બહાર નીકળી Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] -[ शङ्गेश्वर महातीर्थ શેઠ મેાતીલાલ મૂળજીભાઈ મારફતની નવી ધર્મશાલાની પાસે થઇ, ઉગમણી શેરીમાં થઈને બજારના નાકા પર આવેલા આ તીર્થધામના કંપાઉંડના એ જ મુખ્ય દરવાજામાં પ્રવેશ કરવાથી ' ૫૦૦ કદમી અથવા ન ક્રોશી ’ પ્રદક્ષિણા થાય છે. મધ્યમ પ્રદક્ષિણા ' "" શખેશ્વર ગામના પશ્ચિમ તરફના—નવી જૈન ધર્મશાલા પાસેના ઝાંપાથી નીકળીને ખારસેાલ તળાવ તથા આખા ગામને પ્રદક્ષિણા ઈને પાછા એ જ ઝાંપાથી પ્રવેશ કરવાથી મધ્યમ પ્રદક્ષિણા' થાય છે. આમાં લગભગ ત્રણ માઇલના પથ થતા હાવાથી આનું “દાઢ ક્રોશી પ્રદક્ષિણા નામ આપી શકાય છે. આ મધ્યમ પ્રદક્ષિણા કરવાથી; ખારસાલ તળાવના કિનારા પરના, જેમાંથી મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્ત્તિ પ્રગટ થઈ હતી તે, અંડકુવા’ નામના મોટા ખાડાની, ગામના પૂઢિશા તરફના આંપાની મહાર થોડે છેટે દટાઈ ગયેલા જૂના મંદિરના ઢગલા છે તેની, ગામની મધ્યમાં આવેલા જૂના મ ંદિરના ખંડિયેરની અને નવા મંદિરના આખા કંપાઉંડની પ્રદક્ષિણા થઈ જાય છે. ઉત્કૃષ્ટ-માટી પ્રદક્ષિણા " નીચે આપેલા ક્રમ પ્રમાણે કરવાથી મેાટી પ્રદક્ષિણા થાય છે. આમાં લગભગ ૪૫ માઈલના પથ થતા હાવાથી અને આ તરફના ગાઉ બે માઇલથી કાંઇક નાના હાવાથી આ મેાટી પ્રદક્ષિણાનું નામ “ પચ્ચીશ ક્રોશી પ્રદક્ષિણા ’ આપી શકાય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ પિિરાણ ૩ : પ્રષિા] – – ૨૮૨ ] શંખેશ્વરથી નેત્રત્યમાં બેલેડા થઈને આદરીયાણા | માઈલ છા આદરીયાણાથી ઉત્તરમાં પડીવાડા, પીરોજપુર થઈને લેલાવાર માઈલ ૮ લાડાથી ઈશાન ખૂણામાં ખીજડીઆળી થઈને ચંદુર - રાઘવી (મોટી) માઈલ છે ચંદુર(મટી)થી પૂર્વ દિશામાં મુંજપુર માઈલ પા ૨૦ આદરીયાણામાં મ. ના. શ્રી શાંતિનાથ પ્રભુજીનું શિખરબંધી દેરાસર ૧ ગામના પ્રમાણમાં ઘણું સુંદર છે. ઉપાશ્રય ૩, જૈન પાઠશાલા તથા જૈન કન્યાશાલા ૧ અને શ્રી વીશાશ્રીમાલી શ્રાવકેનાં ઘર ૩૦ છે. ગામ પ્રાચીન છે. ઝેંઝવાડા દરબારના તાબાનું આ ગામ છે. ૨૧ લોલાડામાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનનું એક દેરાસર છે. હાલ શેડાં વર્ષોમાં દેરાસરને જીર્ણોદ્ધાર થયો છે. મ. ના. જીની મૂર્તિ પ્રાચીન અને મને હર છે. ઉપાશ્રય ૧ અને શ્રાવકેનાં ઘર ૩ છે. વિ.સં. ૧૯૬૦ની સાલમાં અહીં શ્રાવકાનાં ૧૪-૧૫ ઘર હતાં. રાધનપુર સ્ટેટનું આ ગામ જૂનું છે. અહીંના શ્રાવકેએ મૂર્તિ ભરાવ્યાના શિલાલેખ મળ્યા છે. ૨૨ ચંદૂર રાઘવી (મોટી)ની હકીક્ત માટે સં. મ. પ્ર. ભા. પૃ૦ ૭૩ની ફટનેટ જુઓ. અહીં મ. ના. શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું દેરાસર શિખરબંધી અને ભવ્ય છે. મૂ. ના. જીની મૂર્તિ માટી અને મનહર છે. મૂ. ના. છના પંચતીર્થીવાળા પરિકરને ગાદી સિવાય બધે ભાગ પ્રાચીન છે. આ ગામ રાધનપુર સ્ટેટનું છે અને પ્રાચીન છે. ફાર્બસકૃત રાસમાળામાં લખ્યું છે કે-વનરાજ ચાવડાને જન્મ આ ચંદુર ગામમાં થયો હતે. Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] – શોર મહાતીર્થ મુંજપુથી દક્ષિણ દિશામાં કુવારદર૩ માઈલ ૩ કુવારદથી છ પાડલાજ છે ૩ પાડલાથી છ પંચાસર, ૫ પંચાસરથી ઉત્તર , શંખેશ્વર , ૬ આ પ્રમાણે ફરી આવીને આદરીયાણુના રસ્તાવાળા ઝાંપાથી અથવા જે ઝાંપાથી નીકલ્યા હોય તે જ ઝાંપાથી ગામમાં પ્રવેશ કરવાથી પ્રદક્ષિણા સંપૂર્ણ થાય છે. આ મેટી-પચ્ચીશ કોશી પ્રદક્ષિણા કરવાથી, છ ગામેનાં પ્રાચીન જિનાલનાં દર્શન થશે, મુંજપુર અને પંચાસર–એ પંચતીથીનાં બે ગામોની યાત્રા થશે અને અતિ પ્રાચીન પાડલા ગામની સ્પર્શના થશે. માટે આ પચ્ચીશ કોશી પ્રદક્ષિણાને લાભ અવશ્ય લેવા લાયક છે. ૨૩ કુવારદની હકીક્ત માટે શં. મ. પ્ર. ભા. ૫. ૧૪માં જુઓ. ૨૪ પાડલાની હકીક્ત માટે શં. મ. પ્ર. ભા. ૫. ૭૧ની કુટનોટ જુઓ. Page #252 -------------------------------------------------------------------------- ________________ પુરવણી [ આ પુસ્તકના પ્રથમ ભાગનાં પ્રકરણે છપાઈ ગયા પછી, અમુક પ્રકરણમાં ઉમેરવા ગ્ય કેટલીક હકીક્ત મળી છે તે અહીં પુરવણું રૂપે આપી છે. તે હકીક્ત નીચે લખેલ પ્રકરણમાં ઉમેરવી.] પ્રકરણ બીજું : શંખેશ્વર ગામ કલકત્તાની સિંધી જૈન ગ્રંથમાલાના બીજા ગ્રંથાક તરીકે પ્રગટ થયેલ “પુરાતન પ્રબંધસંગ્રહ અન્તર્ગત (૩) વનરાજ વૃત્ત (G)માં લખ્યું છે કે “શ્રીમાન્ શીલગુણસૂરિજીએ, વનરાજને તે હિંસા કરતો હોવાથી પિતાના ઉપાશ્રયમાંથી કાઢી મૂક્યો. ત્યારપછી પિતાના દેતેની સાથે વનરાજે શંખેશ્વર અને પંચાસરની વચ્ચેની ભૂમિમાં રહીને ચીર્યવૃત્તિથી કેટલોક સમય વિતાવ્યો હતું. આ ઉપરથી જણાય છે કે–એતિહાસિક દ્રષ્ટિથી પણ શંખેશ્વર ગામ વિ. સં. ૮૦૨ થી પણ વધારે પ્રાચીન છે. પ્રકરણ છઠ્ઠ : પ્રભાવ–માહાભ્ય શ્રીયુત પૂરણચંદ્રજી નાહર સંગૃહીત શિલાલેખ સંગ્રહમાં લખ્યું છે કે “બીકાનેરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું એક મંદિર વિદ્યમાન છે.” પ્રકરણ નવમું : યાત્રા (૧) “શ્રીમાધવાનલ ચતુષ્પદી' (આ. શ્રી. ઝા. વિ. સુ. ઝા. . ખંભાત)ની, સં. ૧૭૩૬ના ભાદરવા સુદિ ૭ ભોમવારે લખાઈને પૂર્ણ થયેલી, હસ્તલિખિત પ્રતની પ્રશ Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪ ]– -[ રેશ્વર અતિર્થ સ્તિમાં લખ્યું છે કે “બુરાનપુર(ખાનદેશ)નિવાસી, વીશા પોરવાડ શાહ રંગજીએ, પતે પિતાને હાથે પેદા કરેલી લક્ષમી બચીને મોટા આડંબર પૂર્વક મોટા ઠાઠમાઠથી શ્રી શત્રુંજય ગિરિરાજને સંઘ કાઢેલો. આબુ વગેરે તીર્થોની યાત્રા કરીને શત્રુંજય જતાં માર્ગમાં તેમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની પણ સંઘ સાથે ભક્તિપૂર્વક યાત્રા કરી હતી. ” (૨) જેસલમેરનિવાસી, ખરતરગચ્છીય, બાફણુ સા. ગુમાનચંદજીના પુત્ર બાદરમલજી વગેરે પાંચ ભાઈઓએ જેસલમેર, ઉદયપુર અને કેટાથી કંકુત્રિીઓ દેશદેશમાં લખીને ઘણું જ ઠાઠમાઠ અને ઘણું જ ધામધૂમથી શત્રુંજય. ગિરિરાજને મે-જબરદસ્ત સંઘ વિ. સં. ૧૮૯૧ ના માઘ સુદિ ૧૩ને દિવસે કાઢયે હતે. રસ્તામાં અનેક તીર્થોની યાત્રા કરવા સાથે શત્રુંજય ગિરિનાર વગેરે મહાતીર્થોની યાત્રા કરીને પાછા ફરતાં શ્રી શંખેશ્વર તીર્થની પણ ભક્તિ પૂર્વક યાત્રા કરીને તે સંઘ ત્યાંથી રાધનપુર ગેડીપાર્થનાથજીની યાત્રા કરવા માટે ગયા હતા. આ સંઘના ટૂંક વર્ણન માટે શં. મ. પ્ર. ભા. પૃ. ૧૭૧ નીચેની રાધનપુરની ફુટનેટ જુઓ. પાંચ જ સા. થી ઠાઠમાઠ ગિરિરાજના Page #254 -------------------------------------------------------------------------- ________________ પુરવણનું અનુસંધાન [ આ પુસ્તકના પ્રથમ ભાગની પુરવણું છપાઈ ગયા પછી પણું કેટલીક હકીક્ત મળી આવી છે તે ઉપયોગી સમજીને અહીં પુરવણીના અનુસંધાન રૂપે આપી છે. તે હકીકત નીચે લખેલ પ્રકરમાં ઉમેરવી.] પ્રકરણ ત્રીજું : રસ્તા પૃષ્ઠ ૧૫માની કુટનેટમાં દંતકથામાં ઉમેરવું કે “અખંડ દીવા ઉપરાંત ત્યાંના પૂજારીને હંમેશાં અરધે રૂપિયા તથા એક પાલી ચોખા ચમત્કારિક રીતે મળતા હતા.” પ્રકરણ છઠું : પ્રભાવ–માહામ્ય પં. શ્રી હેમવિજયજી ગણુએ વિ. સં. ૧૭૪૨ ના ચિત્ર શુદિ ૩ ને સોમવારે સીહારમાં શ્રી શ્યાપાર્શ્વનાથણવિવિ શ્રી વિક્રમસેન રાસ લખીને પૂર્ણ કર્યો. જુઓ પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, પૃ. ૨૫૪. આ ઉપરથી સીહાર (કાઠિયાવાડ) માં વિ. સં. ૧૭૪૨ | માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું દેરાસર હેય એમ જણાય છે. પ્રકરણ નવમું : યાત્રા રાધનપુર નિવાસી શા. હરગોવિંદદાસ ઉત્તમચંદ તરફથી રાધનપુરથી શંખેશ્વરજીને મેંટે સંધ સં. ૧૯૭૬ ના ગુણ વદિ ૧ને દિવસે ધામધૂમથી નીકળે હતું. તેમાં આશરે Page #255 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] – રાજેશ્વર તીર્થદેસે ગાડાં હતાં. રાધનપુરથી નીકળી શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી પાછા રાધનપુર પહોંચતાં સુધીનું તમામ ગાડાંએનું ભાડું પણ તેમણે આપ્યું હતું. શંખેશ્વરજીમાં, રસ્તાનાં ગામામાં તથા રાધનપુરમાંથી નીકળતાં અને પેસતાં પણ તેમણે નકારશીએ કરી હતી. શંખેશ્વરજીમાં મહોત્સવ પૂર્વક તેમણે અત્તરી સ્નાત્ર ભણાવ્યું હતું. રાધનપુરથી શંખેશ્વરજીના બીજા સામાન્ય સંઘો ઘણા નીકળે છે, તેમાં ત્રણથી પાંચ હજારનું ખર્ચ થાય છે, જ્યારે આ સંઘમાં ૧૯ થી ૨૦ હજાર રૂપિયાનું ખર્ચ થયું હતું. આ યાત્રા પ્રકરણ (પૃ. ૬૮) માં “ધામી વીરજીએ સં. ૧૮૩૦ માં સંઘ કાઢયાને ઉલ્લેખ કર્યો છે, તેની ફુટનેટમાં આ ધામી વીરજી, રાધનપુરના ધામી જેસિંગલાલ નેમચંદના કદાચ વડવા હશે, એમ અનુમાન કર્યું છે. અને તેમને પુછાવતાં ધામી વીરજી, તેમને (ધામી જેશિંગલાલ નેમચંદને) સાતમી પેઢીએ પૂર્વજ (વડવા) થાય છે, એમ ચક્કસ સમાચાર મળ્યા છે. આ સંઘ સમીથી નીકળ્યો હતો. સંઘ કાઢનાર ધામી વીરજી તે વખતે સમીમાં રહેતા હતા અને તેમના વંશજો પાછળથી રાધનપુરમાં વસ્યા હતા. - આ યાત્રા પ્રકરણ (પૃ. ૬૯) માં રાધનપુરથી શિવચંદ ભાઈએ સંઘ કાઢયાની હકીક્ત લખી છે. તે શિવચંદભાઈના પિતાનું નામ સાંકળચંદભાઈ હતું. આ શિવચંદભાઈને બે પુત્રો હતા : (૧) અરિમર્દન અને (૨) રાજવલભ. અત્યારે અરિમર્દનને પુત્ર પન્નાલાલ અને રાજવલ્લભને પુત્ર સેવંતીલાલ–એમ શિવચંદભાઈના બે પત્રે રાધનપુરમાં હયાત છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ - पुरवणीनुं अनुसंधान ] •[ ૨૮૭ ] પૃ. ૭૧ ની કુટનેાટના છેલ્લા પેરામાં ઉમેરવું કે:અહીંના મૂળ નાયક શ્રી નેમિનાથ પ્રભુજીની મૂર્ત્તિ મુંજપુરમાં પધરાવી દીધી હતી. તે હાલમાં તલાા (કાઠિયાવાડ) માં અનેલા નવીન જિનમંદિરમાં મૂલનાયકજી તરીકે બિરાજે છે.” 66 પાડલાના રહેવાસી દાસી વીરજીએ સ. ૧૬૬૩ માં શ ંખશ્વરજીના જૂના મંદિરમાં એક દેરી કરાવી હતી. જીઆ લેખાંક–૫૪. પ્રકરણ દશમું : જીર્ણોદ્ધાર પૃ. ૮૮ના બીજા પેરેગ્રાફને છેડે ઉમેરવું કે:–“અને ત્યાં કાર્તિકી તથા ચૈત્રી પુનમને દિવસે શ્રી શત્રુંજયને પટ બંધાય છે. કુલ હક કારખાનાના છે. પ્રકરણ અગિયારમું : નવું મંદિર લે. નં. ૧૧ માં જણાવ્યા પ્રમાણે નવા મંદિરમાં સ ૧૮૬૮ માં જયપુરવાળાના દ્રવ્યથી જે સમારકામ થયું તે અને ત્યારપછી ખીજાઓની દ્રવ્ય-સહાયથી પણુ જે સમારકામ થયું તે રાધનપુરના સંઘની સોંપણીથી, રાધનપુરનવાસી વૃદ્ધિલાલ મગનલાલ વીરવાડિયાના શ્વસુર ( સસરા ) રાધનપુરવાળા શા. સારાલાલ દલપત કુંજાશાના સાતમી પેઢીએ થઈ ગયેલ પૂજ પદમશી શેઠે કરાવ્યું હતું. આ પદમશી શેઠે રાધનપુરમાંના મેાટા ચિંતામણિજીના અને અજિતનાથજીના દેરાસરાના પણુ ખંતથી જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, એમ રાધનપુરના વૃદ્ધ પુરુષા કહે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] – ર મદતીર્થપ્રકરણ પંદરમું : મેળા અહીં દર વરસે પોષ દશમી (માગસર વદિ દશમી)ને મેળો ભરાય છે. તે દિવસે રાધનપુરવાળા શેઠ શ્રી મણિલાલ મોતીલાલ મૂળજી તરફથી છેલ્લાં છ વર્ષોથી કાયમ ખાતે નકારશી થાય છે. આ નકારશી કાયમી છે. તે માટે તેમણે રૂપિયા જૂદા કાઢીને રાધનપુરવાસી શેઠ શ્રી સકરચંદ મેતીલાલ મૂળજીને પેલા છે. એટલે હાલમાં આ નેકારશીની વ્યવસ્થા શેઠશ્રી સાકરચંદભાઈ મેતીલાલ મૂળજી કરે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ *++++ शङ्केश्वर महातीर्थ भाग बीजो [ कल्प - स्तोत्रादि - सन्दोह ] Page #259 --------------------------------------------------------------------------  Page #260 -------------------------------------------------------------------------- ________________ श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमोनमः । शङ्खेश्वर महातीर्थ द्वितीय भाग [ कल्प - स्तोत्रादि - सन्दोह ] + [१] प्राकृत - संस्कृतविभाग कल्पप्रबन्धादि [ १ ] श्रीजिनप्रभसूरिविरचितः श्री पार्श्वनाथस्य कल्पसंक्षेपः ।* ॥ १ ॥ सुरअसुरखयरकिन्नरजोईसरविसरमहुअराकलिअं । तिहुअणकमलागेहं नमामि जिणचलणनीररुहं जं पुव्वमुणिगणेणं अवि अप्पाणप्पकप्पमज्झमि । सुरनरफणिपहुमहिअं कहिअं सिरिपासजिणचरिअं ॥ २ ॥ < * શ્રીયુત વકીલ કેશવલાલ પ્રેમચંદ મેાદી સંપાદિત “તીર્થંકલ્પ” પ્રથમ ભાગથી ઉતાર્યું. આ કલ્પ, સિંધી જૈન ગ્રંથમાલાના વિવિધ तीर्थ उदय 'ना ५. ११-१३भां । नं० ६ श्रीपार्श्वनाथकल्प : भे નામથી છપાયેલ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ [४] - [ शर्केश्वर-महातीर्थसंकि (खि?)त्तसत्यनिक्खित्तचित्तवित्तीण धम्मिअजणाण । तोसकए तं कप्पं भणामि पासस्स लेसेण ॥३॥ भवभमणभेयणत्यं भविआ भवदुक्खभारभरिअंगा। एयं समासओ पुण पमणिज्जंतं मए सुणह ॥४॥ विजया जया य कमठो पउमावई-पासजक्ख-वइरुट्टा । धरणो विज्जादेवी सोलसहिहायगा जस्स ॥५॥ पडिमुष्पत्तिनियाणं कप्पे कलिअं वि नेह संकलिअं। एयस्स गोरवभया पढिहिइ न हु को इमं पच्छा ॥६॥ अह जलहिचुलुअमाणं करेइ तारयविमाणसंखं जो। पासजिणपडिममहिमं कहिउं न वि पारए सोऽवि ॥७॥ एसा पुराणपडिमा अणेगठाणेसु संठवेऊणं । खयरसुरनरवरेहिं महिआ उवसग्गसमणत्थं ॥८॥ तह वि हु जणमण निच्चलभावकए पाससामिपडिमाए । इंदाईकयमहिमं कित्तिअमेयाइ ता वुच्छं ॥९॥ सुरअसुरवंदिअपए सिरिमुणिसुव्वयदिणेसरे इत्थ । . भारहसरंमि भविअणकमलाई बोहयंतमि ॥१०॥ चंपाइ पुरवरीए एसा सिरिपाससामिणो पडिमा। . रयपायरोवकंठे जोईसरवनिआ आसि ॥११॥ सकस्स कत्तिअभवे सयसंखाभिग्गहा गया सिद्धिं । एआए झाणाओ वयगहणाणंतरं तइया ॥१२॥ सोहम्मवासवो तं पडिमामाहप्पमोहिणा मुणिउं । ..... अंचइ तत्थेव ठिअं महाविभूईइ दिव्वाए . ॥१३॥ Page #262 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[५] एवं वचइ कालो कयवयवासेहिं रामवणवासो।। राहवपहावं देसणहेउं लोआण हरिवयणा ॥१४॥ •रयणजडियखयरसंजुअसुरजुअलेणं च दंडगारण्णे।। सतुरयरहो अ पडिमा दिन्नेसा रामभहस्स ॥१५॥ सगमासे नवदिअहे विदेहदुहिओवणीयकुसुमेहिं ।। भत्तिभरनिब्भरेणं महिआ रहुपुंगवेण तहा ॥१६॥ रामस्स पबलकम्मयमलंघणिज्जं च वसणमोइण्णं । नाऊण सुरा भुजो तं पडिमं निति तं ठाणं ॥१७॥ पूअइ पुणो वि सक्को पकिट्ठभत्तीइ दिव्वभोएहि । एवं जा संपुना एगारसवासलक्खा य ॥१८॥ तेणं कालेणं जउवंसे बलएव-कण्ह-जिणनाहा। अवइन्ना संपत्ता जुव्वणमह केसवो रज्जं ॥१९॥ कण्हेण जरासंधस्स विग्गहे निअदलोवसग्गेसु । . पुट्ठो नेमि भयवं पच्चूहविणासणोवायं ॥२०॥ तत्तो आइसइ पहू-पुरिसत्तम ! मज्झ सिद्धिगमणाओ। सगसयपण्णासाहिअतेसीसहसेहिं वरिसाणं ॥२१॥ होही पासो अरिहा विविहाहिट्ठायगेहिं नयचलणो । जस्सच्चान्हवणजलसित्ते लोए समइ असिवं ॥२२॥ सामी ! संपइ कत्थवि तस्स जिणिदस्स चिट्ठए पडिमा । इअचक्कधरेणुत्ते तमिदमहिअं कहइ नाहो ॥२३॥ इअजिणजणद्दणाणं अह सो मुणिउं मणोगयं भावं ।। मायलिसारहिसहिअं रहमेयं पडिममप्पेहि ॥२४॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ [६] -[शळेश्वर-महातीर्थमुइओ मुररिउ पडिमं व्हावइ घणसारघणघणरसेहिं । पूइअ परिमलबहलाचंदणचारुकुसुमेहिं ॥२५॥ पच्छागयगहदिन्नं सित्यं सिंचेइ सामिसलिलेणं । । जंतुवसग्गा विलयं विलयं जह जोगिचित्ताइं ॥२६॥ बहुदुहबहणं' निहणं पत्ते पञ्चद्धचक्कवट्टिमि । जाओ जयजयराओ जायवनिवनिबिडभडसिन्ने ॥२७॥ तत्थेव विजयठाणे निम्माविअमहिणवं जिणाएसा । संखउरनयरजुत्तं ठविऊणं पासपहुबिंबं ॥२८॥ पडिममिमं संगिव्हिअ निअनअरमुवागयस्स कण्हस्स । भूवेहिं वासुदेवत्तणाभिसेऊसवो विहिओ ॥२९॥ कण्हनरिंदेण तओ मणिकंचणरयणरइअपासाए । सत्तयवाससआई संठाविअ पूइआ पडिमा ॥३०॥ जाए जायवजाई पलए देवाउ दारवइदाहे। सामिपहावा देवालयंमि न हु पावगो लग्गो ॥३१॥ सद्धिं पुरीइ तइया जलनिहिणा रुइरमंदिरसमेओ। लोललहरीकरेहिं नाहो नीरंतरे नीओ ॥३२॥ तक्खयनागिंदेणं तइया रमणत्थमुरगरमणीहिं । तत्यागएण दिट्ठा पहुपडिमा पावनिद्दलणी ॥३३॥ पमुइअमणेण तत्तो नायवहृविहिअनट्टकलहडे । महया महेण महिआ जावऽसिई वाससहसाइं ॥३४॥ १ बहुदुहवणं, बहुदुहवढें । २ वाससयाई । ३ जावणजाई । ४ बहुपडिमा । ५ जाव सिवाह । Page #264 -------------------------------------------------------------------------- ________________ कल्प-स्तोत्रादि-सन्दोह ] -[७] वरुणो वरहरिअवई तयवसरे सायरं पलोअंतो। तक्खयपूइज्जतं पासइ तिहुअणपहुं पासं ॥३५॥ एसो सो गोसामी जो सुरनाहेण पूइओ पुचि । इण्हि मज्झवि जुज्जइ सहायणं सामिचलणाणं ॥३६॥ चिंतिअमत्थमहीणं पत्थिअ सेवइ जिणेसमणवरयं । जा चउवच्छरसहसा ठिआ य अह तेण समएणं ॥ ३७॥ सिरिवद्धमाणजलए तिलए लोअस्स भरहखित्तंमि । अविरलगोपूरेणं सिंचंते सव्वसस्साई ॥३८॥ कंतिकलाकलुसीकयसुरपुरपउमाइ कतिनयरीए। वसइ सुरसत्यवाहो धणेसरो सत्यबाहु त्ति ॥३९॥ सो अन्नया महिब्भो विणिग्गओ जाणवत्तजत्ताए। संजत्तिअवयजुत्तो सिंहलदीवंमि संपत्तो ॥४०॥ वत्थ विढप्पिा पणगणमागच्छंतस्स तस्स वेगेण । पवहणथंभो सहसा जाओ जलरासिमझमि ॥४१॥ विमणमणो जा चिंतइ पयडीहोऊण सासणमुरी ता। पउमावई पयंपइ मा बीहसु वच्छ ! सुण वयणं ॥४२ ॥ वरुणविणिम्मिअमहिमो महिमोहमरट्टमद्दणो भद्द !। इह नीरतले चिटइ पासजिणो नयसु सं ठाणं ॥४३॥ देवि ! कहं मह सत्ती जिणेसगहणे समुद्दजलमूला । एवं धणेण कहिए तो भासइ सासणादेवी ॥४४॥ १ भब्य सस्साई । Page #265 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] - [ शङ्केश्वर-महातीर्थ ॥ ४६ ॥ ॥ ४७ ॥ ॥ ४९ ॥ पविस मह पुलिग्गो कसु पहुमामसुततंतूर्हि । आरोविय पोअवरे सावय ! वय निअपुरिं सुत्थो ॥ ४५ ॥ काऊण सव्वमेयं लोगत्तयनायगं गहेऊण । संजायहरिसपगरिसपुलइअगत्ती महासत्तो खणमित्तेण सठाणं समागओ परिसरे' पडकुडीओ । रवि जाव ठिओ एइ जणो सम्मुह ताव गंधfor 'गोइवाइअरवेण सूहवयनारिधवलेहिं | बहिरियको नाहं दाणं दितो पवेसेड़ रययायलसच्छायं पासायं कारिऊण कंतीए । विणिवेसिय भुवणगुरुं निच्चं पूएइ भत्तीए कालंतरमावण्णे धणेसरे पर नायरवरेहिं । वाससहस्से पहुणो इज्जतस्स वक्कंते देवाहिदेवमुतिं परिअररहिअं तया य कंतीए । मेलिअ रसस्स थंभणनिणित्तमागासमग्गेण कलिअकलाकालत्तयपालित्तयगणहरोवएसाओ । नागज्जुणजोइंदो आणेही अप्पणी ठाणे जोणि गए कयत्थे तत्थं मुत्तूण नाहमडवीए । रसभाओ होही थंभणयं नाम तित्थं ति 'उब्भिन्नवंसयालंतरट्ठिओ सुरहिखीरण्हविअंगो । आकंठ खिइनिमग्गो जणेण जक्खुत्ति कयनामो ॥ ५० ॥ ॥ ५१ ॥ ॥ ५२ ॥ । ॥ ५३ ॥ ॥ ५४ ॥ १ परिसरि । २ गंधव्व । ३ खेहिं । ४ उज्झिन्न । 1182 11 Page #266 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[९] अचिस्सइ तयवत्थो जिणनाहो पणसयाइं वरिसाणं । तयणु धरिणिंदनिम्मिअसनिज्झो विइअसुरसारो ॥ ५५ ॥ सिरिअभयदेवमूरी दूरीकयदुहिअरोगसंघाओ। पयडं तित्थं काही अहीणमाहप्पदिप्पंतं ॥५६॥ कंतीपुरीइ भयवं पुणो गमिस्सइ तओ अ जलहिमि । बहुविहनयरेसु अ गडुवर' महिमाइ दिप्पंतो ॥५७ ॥ अह कोऽतीआणागयपडिमाठाणाण साहणसमत्थो । जइवि हु सो सहसमुहो हविज्ज रसणासयसहस्सो ॥ ५८॥ पावा-चंपाऽ-हावय-रेवय-संमेअ-विमलसेलेसु। कासी-नासिग-मिहिला-रायगिहि-प्पमुहतित्थेसु ॥ ५९ ॥ जत्ताइ पूअणेणं दाणेणं जं फलं हवइ जीवो । तं पासपडिमदंसणमित्तेणं पावए इत्थ ॥६०॥ मासक्खमणस्स फलं वंदणवुद्धीइ पाससामिस्स । छम्मासिअस्स पावइ नयणपहगयाइ पडिमाए ॥६१ ॥ निरवच्चो बहुतणओ धणहीणो धणयसंनिहो होइ । दोहग्गोऽवि हु सुहओ पहुदिट्ठीए जणो दिट्ठो ॥६२॥ मुक्खत्तं कुकलत्तं कुजाइजम्मो कुरुवदीणत्तं । अत्थभवे पुरिसाणं न हुंति पहुपडिमपणयाण ॥६३॥ अडसहितित्थजत्ताकए भमइ कह वि मोहिओ लोओ। तेहिं तोऽणंतगुणं फलमप्पिते जिणे पासे ॥६४॥ १ गडवगडुव, गरुयगरुय, वअगडव । २ धणसंनिहो । Page #267 -------------------------------------------------------------------------- ________________ [१०] --[शलेश्वर-महातीर्थएगेण वि कुसुमेण जो पडिमं महइ तिव्वभावो सो। भूवालिमउलिमउलिअचरणो चक्काहिवो होइ ॥६५॥ जे अट्ठविहं पूअं कुणंति पडिमाइ परमभत्तीए । तेसिं देविदाईपयाई करपंकयत्थाई जो वरकिरीडकुंडलकेउराईणि कुणइ देवस्स । तिहुअणमउडो होऊण सो लहुं लहइ सिवमुक्खं ॥ ६७ ॥ तिहुअणचूडारयणं जणनयणामयसलागिगा' एसा । जेहिं न दिट्ठा पडिमा निरत्ययं ताण मणुअत्तं ॥६८॥ सिरिसंघदास मुणिणा' लहुकप्पो निम्मिओ अ पडिमाए। गुरुकप्पाओ अ मया संबंधलवे समुद्धरिओ ॥६९ ॥ जो पढइ चिंतइ सुणइ एयं कप्पं स कप्पवासीसु । नाहो होऊण भवे सत्तमए पावए सिद्धिं ॥७॥ गिहचेइअंमि जो पुण पुत्थयलिहिअं वि कप्पमच्चे। सो नारयतिरिएमुं निअमा नो जाइ चिरबोही ॥ ७१ ॥ हरिजलहिजलणगयगयचोरोरगगहनिवारियारिपेयाणं । वेयालसाइणीणं भयाइं नासंति दिणि भणणे ॥७२॥ भव्वाण पुन्नसोहा पाणीआइनहिअयठाणं वि । कप्पो कप्पतरू इव विलसंतो वंछिअं देउ ॥७३॥ १ कयाई । २ केऊरा०, केयूरा०। ३ मयसिलागा । ४ संघदाणः । ५ गणिना० । ६ तिरिए सुरसुं । ७ भणिणो । Page #268 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[११] जावय' मेरुपइवो महिमल्लिअओ समुद्दजलतिल्लो। उज्जोअंतो चिट्ठइ नरखित्तं ता जयउ कप्पो ॥७४॥ इति श्रीपार्श्वनाथस्य कल्पसंक्षेपः । [२] श्रीजिनप्रभसूरिविरचितः श्रीशङ्खपुरकल्पः। पुचि किर नवमो पडिवासुदेवो जरासंधो रायगिहाउ(ओ)* नयराउ(ओ) समग्गसिन्नसंभारेण नवमस्स वासुदेवस्स कण्हस्स विग्गहत्थं पच्छिमदिसं चलिउ(ओ)। कण्हो वि समग्गसामग्गीए बारवईउ(ओ) निग्गंतूण संमुहं तस्सागउ(ओ) विसयसीमाए। तत्थ भयवयारिट्टनेमिणा पंचजण्णो संखो पूरिउ(ओ) यत्य संखोपूरिउ(ओ)तत्य संखेसरं नाम नयरं निविट्ठ। तउ(ओ) संखस्स निनाएण खुभिएण जरासंधेण जराभिहाणं कुलदेवजं आराहित्ता विउब्बिया विण्हुणो बले जरा। तए खाससासरो ૪ શ્રીયુત વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી સંપાતિ “શ્રી વિવિધ તીર્થકલ્પ” પ્રથમ ભાગ, પૃ. પર થી ઉતાર્યો. આ કલ્પ, સિંઘી જૈન अंथमालाना 'श्री विविधतीय ४८५ 'भा ५९४ नं० २७ शङ्खपुरपार्श्वकल्पः । ये नामथी छपायेद छे. જ આ કપમાં અહીં તેમજ આગળ ઘણે ઠેકાણે ૩ ની આગળ કૌંસમાં (મો) આપેલ છે, તે શુદ્ધ હોવાથી, સિંધી જૈન ગ્રંથમાળાના પુસ્તક મુજબ આપેલ છે. १ जावइ । २ जयइ । ३ कुलदेवयं । Page #269 -------------------------------------------------------------------------- ________________ [ १२ ] -[ शङ्खेश्वर-महातीर्थ गेहिं य पीडियं निअ सिन्नं दट्टु आउलीहू अचित्तेण केसवेण पुट्ठो भयवं अरिनेमसामी भयवं ! कहं महसिनं निरुaद्दवं होही कहं च मज्झ जयसिरी करयलट्ठि भविस्सर ? | तर (ओ) भयवया ओहिन्नाणेणं आभोएऊण आइट्रं जहा - पायाले पन्नगेहिं पूइज्माणा' भविस्सस्सारिहउ (ओ) पासस्स पडिमा चिट्ठइ । तं जइ नियदेवयावसरे तुमं पूएसि तया ते निरुवद्दवं च जयस्सिरी य होहिंति । तं सोऊण विण्हुणा सत्तमासे तिन्नि दिवसे य, मयंतरेण दिणत्तिगं चेव, आहारविरहिण विहिणा आराहिओ पन्नगाहिराङ (ओ) कमेण पच्चखीहूड (ओ) वासुगी नागराज (ओ)। तड (ओ) हरिणा भत्तिबहुमाण पुव्वं मग्गिआ सा पडिमा अप्पिया य नागराएण । तउ (ओ) महुस्सवपुव्वं आणिता नियदेवयावसरे ठविआ । पूएउमादत्तो तिकालं विहिणा (ओ) ती न्हवणोदगेणं अहिसित्ते सयलसिन्ने नियत्तेसु जरारोगसोगाइविग्वे समीछीहुअ' विण्हुणो सेन्नं । कमेण पराजिओ जरासिंधू । लोहासुर - गयासुर - बाणासुराइणो य निज्जि । तप्प भई धरणिंद - पउमावइसन्निज्झेणं सयलविग्घा - वहारिणी सयलऋद्धिजणणी य सा पडिमा संजाया । ठविआ तत्थेव संखपुरे । कमांतरे पयडीहूआ । अज्ज जाव चेईहरे सयल १ पूज्जमाणा । २ समत्थीहूअं । ३ सिंघी जैन ग्रन्थमालाप्रकाशिते विविधतीर्थकल्पे अत्र स्थानेऽयं पाठविशेषः "कालंतरेण पच्छन्न हुआ। कमेण संखकृवंतरे पयडीहुआ " । Page #270 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] - -[ १३ ] संवेण पूइज्जइ परेइ य अणेगविहे पञ्चए । तुरुक्करायाणो वि तत्य महिमं करिति । संखपुरा?अमुत्ती कामिअतित्थं जिणेसरो पासो। तस्सेस मए कप्पो लिहिओ गीयाणुसारेण' ॥१॥ श्रीशङ्खपुरकल्पः ॥ ग्रं. २२. अ. २४ ॥ _ [३] श्रीमुनिचन्द्रसूरिप्रणीतप्रबन्धगतं श्रीशङ्गेश्वर-पार्श्वनाथ-स्तवनम् *। समस्तकल्याणनिधानकोशं वामाङ्गकुक्ष्येकमृणालहंसम् । अलङ्कतेक्ष्वाकुविशालवंशं वन्दे सदा शङ्ख पुरावतंसम् ॥१॥ आराधितः श्रीऋषभस्य काले विद्याधरेन्द्रेण नमीश्वरेण । पूर्व हि वैताव्यगिरौ जिनं तं वन्दे सदा शवपुरावतंसम् ॥२॥ यः पूजितः पन्नगनायकेन पातालभूमौ भवनाधिपेन । कालं कियन्तं जिननायकं तं वन्दे सदा शङ्खपुरावतंसम् ॥३॥ यदा जरासन्धजयोद्यतेन कृष्णेन नेमीश्वरशासितेन । पातालतो बिम्बमिदं तदानीमानीय संस्थापितमेव तीर्थम्॥४॥ १. सिंघी जैनग्रन्थमाला-प्रकाशिते विविधतीर्थकल्पे संस्कृतभाषानिवद्धमिदं पद्यमधिकं दृश्यतेशंखेश्वराधीश्वरपार्श्वनाथः कल्याणकल्पद्म एष देवः । भव्यात्मनां सन्ततमेव लक्ष्मी [देहेऽपि गेहेऽपि च संविदध्यात् । કે એક હસ્તલિખિત પત્ર ઉપરથી ઉતારેલું આ સ્તવન “જેન સ્તોત્રદાહ” પ્રથમ ભાગના પરિશિષ્ટ ૩, પૃષ્ઠ ૧૦૫માં પણ છપાયેલ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ [१४] -[ शङ्केश्वर-महातीर्थजराऽऽर्तभूतं स्वबलं विलोक्य यत्स्नात्रपीयूषजलेन सिक्तम् । सज्जीकृतं तत्क्षणमेव सर्व वन्दे सदा शङ्खपुरावतंसम् ॥५॥ पञ्चाशदादौ किल पञ्चयुक्ते एकादशे वर्षशते व्यतीते । निवेशितः सज्जनश्रेष्ठिनाऽयं वन्दे सदा शङ्ख पुरावतंसम् ॥ ६॥ काले कलौ कामगवी प्रणष्टा चिन्तामणिः कल्पतरुश्च नष्टः । धत्ते ह्यसौ तत्पतिहस्तकत्वं धन्दे सदा शङ्खपुरावतंसम् ॥ ७ ॥ प्रभूतरोगेण विनष्टदेह आराध्य यं दुर्जनशल्यदेवः । चकार देहं मदनस्य तुल्यं वन्दे सदा शङ्खपुरावतंसम् ॥ ८॥ राज्यार्थिनां राज्यमुखप्रदाता मुतार्थिनां सन्ततिदायको यः। नेत्रार्थिनां लोचनदोऽसि नित्यं वन्दे सदा शङ्खपुरावतंसम् ॥९॥ इति स्तुतः श्रीमुनिचन्द्रसूरिणा कृपाकरः शङ्खपुरावतार !। प्रबन्धकादौ प्रणतासुभाजां प्रयच्छ नित्यं निजपादसेवाम॥१०॥ [४] श्रीमेरुतुङ्गाचार्यविरचितः धनदप्रबन्धः । २३०) पुरा शपुरनगरे श्रीशङ्को नाम नृपतिस्तत्र नामकर्मभ्यां धनदः श्रेष्ठी । स कदाचित् करिकर्णतालतरलां कमलां विमृश्योपायनपाणिपोपान्तमुपेत्य तं परितोष्य च तत्प्रसादीकृतायां भुवि चतुभिनन्दनैः सह समालोच्य सुलग्ने जिनप्रासादमचीकरत्। तत्र प्रतिष्ठितबिम्बानांस्थापनां विधाय, - + सिंधी नअन्यभामा प्रशित ' प्रम-पयिन्तामणि' ५. ૧૨૩ માંથી ઉતાર્યું Page #272 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] - [ १५ ] तस्य प्रासादस्य समारचनाय बहून्यायद्वाराणि रचयन् , तत्सपर्यापर्याकुलतया नानाविधकुसुमक्षावलीसमलङ्कतमभिराममारामं च निर्माप्य, तचिन्तकेषु गोष्ठिकेषु नियुक्तेषु उदिते प्राक्तनान्तरायकर्मणि क्रमात् संहियमाणसम्पदधमर्णतया तत्र मानम्लानिमाकलय्यानतिदरवर्तिनि कापि ग्रामे कृतवसतिनंगरयातायातेन सुतोपात्ताजीविकः कियन्तमपि कालमतिवाहितवान् । अथान्यस्मिन्नवसरे सनिहिते चतुर्मासकपर्वणि तत्र यायिभिः सुतैः समंस धनदःशङ्ख पुरं प्राप्य निजप्रासादसोपानमधिरोहन , निजारामपुष्पलाविकयोपायनीकृत पुष्पचतुःसरिकः परमानन्दनिर्भरस्ताभिजिनेन्द्रमभ्यर्च्य, निशि गुरूणां पुरः स्वं दौस्थ्यममन्दं निन्दन् , तैः प्रदत्तकपर्दियक्षाकृष्टिमन्त्रोऽन्यदा कृष्णचतुर्दशीनिशीथे तमेव मन्त्रमाराधयन् , प्रत्यक्षीकृतात् कपर्दियक्षात् गुरूपदेशतश्चतुर्मासकावसरे पुष्पचतुःसरिकपूजापुण्यफलं देहीति प्रार्थयन् , तेन ‘एकस्यापि पूजाकुसुमस्य पुण्यफलं सर्वज्ञेन विना नाहं वितरीतुं प्रभूष्णुरि' ति; किं तु कपर्दियक्षस्तस्य साधर्मिकस्यातुल्यवात्सल्यसम्बन्धे तद्धाम्नि चतुर्यु कोणेषु सुवर्णपूर्णान् चतुरः कलशान् निधीकृत्य तिरोदधे । स प्रातः स्वसद्मनि समागतः धर्मनिन्दापराणां नन्दनानां तद् द्रव्यं समर्पयामास । तेऽपि निर्बन्धात् पितुः पार्चे तद्विभवलाभहेतुं पच्छन्तस्तेषां हृदि धर्मप्रभावाविर्भावाय जिनपूजामभावतः परितुष्टेन कपर्दियक्षेण प्रसादीकृतां तां सम्पदं निवेदयामास । तेऽपि सम्पन्नसम्पत्त Page #273 -------------------------------------------------------------------------- ________________ [१६] - [ शर्केश्वर-महातीर्थयस्तदेव जन्मनगरं समाश्रित्य निजधर्मस्थानसमारचनपरा जिनशासनप्रभावनां विविधां कुर्वन्तो वैधर्मिकाणामपि मनस्सु जिनधर्म निश्चलीचक्रुः॥ इति श्रीजिनपूजायां धनदमबन्धः । [२] स्तोत्र-स्तवनादि। [५] श्री हंसरत्नविरचित-श्री शंखेश्वरनाथस्तोत्रम् । महानन्दलक्ष्मीघनाश्लेषसक्त! सदा भक्तवाञ्छाविदानाभियुक्त !। सुरेन्द्रादिसम्पल्लतावारिवाह ! प्रभो पार्श्वनाथाय नित्यं नमस्ते ॥१॥ नमस्ते लसत्केवलज्ञानधारिन् ! नमस्ते महामाहसंहारकारिन् । नमस्ते सदानन्दचैतन्यमूर्ते ! नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥२॥ नमस्ते जगज्जन्तुरक्षासुदक्ष ! नमस्तेऽनभिज्ञाततत्त्वैरलक्ष्य !। * રાધનપુર અખીસીની પળમાંના શ્રી લાવણ્યવિજ્યજી જૈન જ્ઞાનભંડારના હસ્તલિખિત પત્ર પરથી ઉતાર્યું. આ સ્તોત્ર મુનિ શ્રી ચતુરવિજ્યજી મ. સંપાદિત “શ્રી જૈનસ્તોત્ર સદેહ”ના દ્વિતીય ભાગ પૃષ્ઠ ૧૧૦ માં છપાયેલ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह - -[१७] नमस्तेऽव्ययाचिन्त्यविज्ञानशक्ते ! नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥३॥ नमस्ते महादर्पकन्दर्पजेत नमस्ते शुभध्यानसाम्राज्यनेतः । नमस्ते मुनिस्वान्तपाथोजभृङ्ग ! नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥४॥ नमस्ते सदाचारकासारहंस !। नमस्ते कृपाधार! विश्वावतंस ! नमस्ते सुरप्रेयसीगीतकीर्ते ! नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥५॥ नमस्ते सुदुस्तारसंसारतायिन् ! नमस्ते चतुर्वर्गसंसिद्धिदायिन् !। नमस्ते परब्रह्मशर्मप्रदायिन् । नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥६॥ नमस्तेऽमितागण्यकारुण्यसिन्धो! नमस्ते त्रिलोक्याप्तसम्बन्धबन्धो !। नमस्ते त्रिलोकीशरण्याय नाथ ! नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥ ७ ॥ नमस्ते सुरेन्द्रादिसंसेव्यपाद ! नमस्ते नतेभ्यः सदा सुप्रसाद ! । नमस्ते तमःस्तोमनि शभानो! नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥ ८॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ [१८] -[शलेश्वर-महातीर्थनमस्ते विभो ! सर्वविधामयाय नमस्ते लसल्लब्धिलीलायुताय । नमस्तेऽसमश्रेष्ठदेवेश्वराय नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥९॥ जय त्वं जगन्नेत्रपीयूषपात्र ! जय त्वं सुधांशुप्रभागौरगात्र !। जय त्वं सदा मन्मनःस्थायिमुद्र ! ___ जय त्वं जय त्वं जय त्वं जिनेन्द्र ! ॥१०॥ इत्थं स्वल्पधियाऽपि भक्तिजनितोत्साहान्मया संस्तुतः श्री शंखेश्वरपार्श्वनाथ ! नतसद्भक्तकचिन्तामणे!। सर्वोत्कृष्टपदप्रदानरसिकं सर्वार्थसंसाधकं तन्मे देहि निजाधिपद्मविमलश्रीहंसरत्नायितम् ॥११॥ वाचकश्रीयशोविजयविरचितं श्रीशङ्खेश्वरपार्श्वजिनस्तोत्रम् अनन्तविज्ञानमपास्तदोषं महेन्द्रमान्यं महनीयवाचम् । गृहं महिम्नां महसां निधानं शर्केश्वरं पार्थजिनं स्तवीमि ॥१॥ * આ સ્તોત્ર ખંભાતના એક ભંડારમાંની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારવામાં આવ્યું છે. પાછળથી એ શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ પ્રકાશિત “ જૈન સ્તોત્ર સદેહ” પ્રથમ ભાગમાં પૃ. ३८० ५२७पायुं छे. Page #276 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ]--- महानुभावस्य जनुजनुष्मतां गुणस्तवैरेव दधाति हृद्यताम् । घनं वनं कान्तवसन्तसम्पदा पिकीरवैरेव समृद्धमीक्ष्यते ॥२॥ अवयंसंवर्णनकश्मलाविलः स्वकार्यरक्तस्य कवेगिरां रसः । गुणस्तवैर्देव ! तवातिनिर्मलो भवत्यवश्यं कतकोत्करोपभैः ॥३॥ गुणास्त्वदीया अमिताइति स्तुता-बुदासते देव !नधीधना जनाः। मणिष्वनन्तेषु महोदधेरहो न किं प्रवृत्तेरुपलम्मसम्भवः ? ॥४॥ भवद्गुगैरेव न चेदवेष्टयं स्वयं गिरं चित्रकबल्लिमुच्चकैः । तदा न किं दुर्जनवायसैरसौ क्षगाद् विशीर्येत निसर्गभीपणैः ।।५।। न जानते नाथ! यथा पथःस्थितिप्रगल्भमानाथ नृपानुपासते। श्रियं लभन्ते च विशङ्खलाः खला इतीदमुच्चैः कलिकाल चेष्टितम् ॥६॥ अमीषु तीर्थेश ! खलेषु यत् पटुभवद्भुजिव्यस्तदिहासि कारणम्। हविर्भुजां हेतिषु यन्न दाते करः परस्तत्र गुणो महामणेः ॥७॥ कलौ जलौघे बहुपङ्कसङ्करे गुणवजे मजति सज्जनार्जिते । प्रभो ! वरीवति शरीरधारिणां तरीव निस्तारकरीतव स्तुतिः॥८॥ खलैः किमेतैः कलिकाललालितैर्विपश्चितांनाथ ! यदि प्रसीदसि। पराक्रमः कस्तमसां महीयसां तनोति भासं महसां पतियदि॥९॥ अमूढलक्ष्यत्वमिहेश ! दुर्जने न सम्यगन्धाविव तत्वचालनम् । कथानु कोलाहलतां विगाहते ततः कथं नाथ! बुधःप्रवर्तताम्॥१०॥ यथा पथा यात्युपमृद्य कण्टकान् जनोमनोऽभीहितबद्धलालसः। त्वदाज्ञया देव ! निहत्य दुर्जनान् तथा विधेयैव कथा विपश्चिता॥११॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ [२०] --[ शकेश्वर-महातीर्थसंवादसारा भवदागमा यजगचमत्कारकराः स्फुरन्ति । उच्छङ्खलानां नियतं खलानां मुखे मषीलेपमहोत्सवोऽसौ ॥१२॥ भवन्तमुत्सृज्य विलीनरागं परं भजन्ते स्वहितार्थिनो ये । तेषां वयं देव ! सचेतनानां विद्मो विशेष किमचेतनेभ्यः ॥१३॥ मोहातानामपि शास्त्रपाठो हहा महानर्थकरः परेषाम् । रागैकलुब्धस्य हि लुब्धकेभ्यो वधाय नूनं हरिणस्य कर्णौ ॥१४॥ शमो दमो दानमधीतिनिष्ठा वृथैव सर्व तव भक्तिहीनम् । भावक्रियां नैव कविप्रबन्धो रसं विना यच्छति चारुबन्धः ॥१५॥ अन्तर्मुहूर्त विहितं तपोऽपि त्वदाज्ञया देव ! तमस्तृणेढि। विना तु ताहन्त ! युगान्तराणि कथापिन क्लेशकृतां शिवस्या१६॥ अज्ञानजं बन्धनमङ्गभाजां ज्ञानं विना देव ! कथं व्यपैति । अधर्मजं जाड्यमुपैति नाशं न धर्मरश्मेहि विना प्रतापम् ॥१७॥ न ज्ञानमात्रादपि कार्यसिद्धिविना चरित्रं भवदागमेऽस्ति । अपीक्षमाणः पदवीं न पङ्गुविना गतिं हन्त ! पुरं प्रयाति ॥१८॥ संसारसिन्धाविह नास्ति किश्चिदालम्बनं देव ! विना त्वदाज्ञाम् । तया विहीनाः परकष्टलीना हहा महामोहहताः पतन्ति ॥१९॥ महौषधी जन्मजरामयानां महागला दुर्गतिमन्दिरस्य । खानिः सुखानां कृतकर्महानिराज्ञा त्वदीयास्ति जिनेन्द्रचन्द्र !॥२०॥ रागं च कोपं च न नाथ ! धत्से स्तुत्यस्तुतीनां च फलं प्रदत्से। लोकोत्तरं किञ्चिदिदं त्वदीयं शीलं समाशीलितविश्वलीलम् ॥२१॥ त्वद्ध्यानबद्धादरमानसस्य त्वद्योगमुद्राभिनिविष्टबुद्धेः। तवोपदेशे निरतस्य शश्वत् कदा भविष्यन्ति शमोत्सवा मे ॥२२॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] ---[२१] अकुर्वतः सम्पति लब्धबोधि समीहमानस्य परां च बोधिम् । न साम्प्रतं किञ्चन साम्प्रतं तद् दयस्व दीनं परमार्थहीनम् ॥२३॥ निर्वेदमुख्यं च भवन्तमेव नाथन्ति नाथं यतयो न चान्यम् । सुधार्थमुच्चैविबुधाः सुधांशु नाथन्ति नान्यं ग्रहमप्युदारम् ॥२४॥ त्वत्तो न तीर्थेश ! परः कुपालमत्तः कृपापात्रमपीह नान्यः । अतोऽस्ति योग्योऽवसरः कृपायाब्रुवे किमन्यज्जगदीशितारम।२५। अथास्ति चेदेष जनः समन्तुस्तथाऽप्यहो! ते किमुपेक्षगीयः?। सकण्टकं किं न सरोजखण्डमुन्मीलयत्यंशुभिरंशुमाली ॥२६॥ कृपावतां न स्वकृतोपकारे सदोषनिर्दोषविचारणाऽस्ति । समं घनः सिञ्चति काननेषु निम्यं च चूतं च घनाभिरद्भिः॥२७॥ मुख प्रसनं हसितेन्दुबिम्बं नेत्रे कृपाइँ जितपद्मपत्रे । पद्मासनस्थाच तनुः प्रशान्ता न योगमुद्रापितवाप्युतान्यैः ॥२८॥ त्वद्योगमुद्रामपि वीक्षमाणाः प्रशान्तवैराः पुरुषा भवन्ति । विशिष्य वक्तुं कथमीमहे तत् तवान्तरङ्गं प्रशमप्रभावम् ॥२९॥ मृतिस्तव स्फूतिमती जनाति विध्वंसिनी कामितचित्रवल्ली। विश्वत्रयीनेत्रचकोरकागां तनोति शीतांशुरुचां विलास ॥३०॥ फणामणीनां घृणिभिभुवीश ! मूर्तिस्तवाभाति विनीलकान्तिः। उद्भिनरक्ताभिनवप्रवाल परोहमिश्रेव कलिन्दकन्या ॥३१॥ तवेश ! मौलौ रुचिराः स्फुरन्ति फगाः फगीन्द्रप्रवरस्य सप्त । तमोभरं सप्तनगजनानां धृता निहन्तुं किमु सप्त दीपाः ॥३२॥ त्वन्मौलिविस्कारफगामगोनां भाभिर्विनिर्यत्तिमिरासु दिक्षु । स्वकान्तिकोतिप्रशमात् प्रदीपाः शिखामिषात् खेदमियो द्विरन्ति ॥३३॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ [२२] -[शळेश्वर-महातीर्थध्यानानले सप्तभयेन्धनानि हुतानि तीवाभयभावनाभिः । इतीव किं शंसितुमीश! दधे मौलौ त्वया सप्तफणी जनेभ्यः॥३४॥ अष्टापि सिद्धीयुगपत् प्रदातुं किमष्टमूर्तिस्त्वमिहानतानाम् । सप्तस्फुरदीप्तफणामणीनां क्रोडेषु सङ्क्रान्ततनुर्दधासि ॥३५॥ यद्येकनालानि समुल्लसेयुः सरोवरे कोकनदानि सप्त । तदोपीयेत तवेश ! मौलौ तैरुच्चकैः सप्तफणी प्रदीमा ॥३६॥ भवेषु तीर्थेश ! चतुषु सारं मानुष्यकं यत्र तवारित सेवा । श्लाघ्यो हि शैलेषु सुमेरुरेव यत्राप्यते कल्पमहीरुहश्रीः ॥३७ नृजन्म दुःखैकगृहं मुनीन्द्रः प्रशस्यते त्वत्पदसेवयैव ।। सौरभ्यलोभात् मुधियः फणीन्द्ररप्यावृतं चन्दनमाद्रियन्ते ॥३८॥ अवाप्य मानुष्यकमप्युदारं न येन तेने तव देव ! सेवा। उपस्थिते तेन फले सुरद्रोः करार्पणालस्यमकारि मोहात् ॥३९। जनुमनुष्यस्य दिवः शतेन क्रीणामि चेनारिम तदाप्यविज्ञः। यत्र त्वदाज्ञाप्रतिपत्ति पुण्यादमुत्र तज्जैत्रमहोदयाप्तिः ॥४॥ स्तोमैः सुमानां तव देव ! पूजा पूज्यत्वहेतुर्जगतां जनानाम् । भवत्तनौ स्नात्रजलाभिषेकः साक्षादयं पुण्यसुरद्रुसेकः ॥४१॥ गुणैस्त्वदीयथितां स्तुतिस्रजं स्वयं च मे कण्ठगतां वितन्वते । अभङ्गसौभाग्यवशीकृता इव श्रियो वरीतुं परितो भ्रमन्त्यमुम्॥४२॥ विनोदवत् त्वन्नुतिगोचरं मनो घनोत्सवे मन्नयने त्वदीक्षिणी। खदङ्ग्रिनम्रो मम मौलिरालयः श्रियः प्रियस्त्वज्जपविस्तरः करः ॥४३॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ २३ ] त्वदास्यसंवीक्षणशर्मवञ्चिते नयोज्झितानां नयने निरर्थके । भवत्कथाकर्णनरागहीनयोर्न भारतोऽन्यत् फलमस्ति कर्णयोः।४४। पुष्पाणि पाणिर्न ललौ यदीयस्त्वदीयपूजाविधये प्रमादात् । अमुष्य दूरे भवदुःखहानिर्भाग्योज्झितस्येव सुवर्णखानिः॥४५॥ भूयासमिन्द्राय॑ ! भवद्भुजिष्यस्तव क्रमाम्भोजमधुव्रतः स्याम्। वहेय मौलौ परमां त्वदाज्ञां स्तवे भवेयं तव सावधानः ॥४६॥ त्वमीशिताहं तव सेक्कश्चेत् ततः परा का पदवी विशिष्टा ?। समेधमानेऽत्र हि सनिक पुरन्दरद्धिः प्रथते पुरस्तात् ॥४७॥ परेषुदोषास्त्वयि दव! सद्गुणा मिथोऽवलेपादिव नित्यमासते। स्फुरन्ति नेन्दावपतन्द्रचन्द्रिकास्तमोभरा वा किमु सिंहिकासुते ? ॥४८॥ विशङ्कमङ्के दधते विलासिनीविशिष्टमिच्छन्ति च देवतायशः। परे तदेते ज्वलता हविर्भुजा वितन्वते तापसमापनार्थिताम् ॥४९॥ कुदृष्टिभिर्देवतयाश्रितेषु वा परेषु दोषोऽस्ति न नाम कश्चन । न मूढरूप्यभ्रमभाजनेष्वपि प्रवर्तते रङ्गगणेषु दुष्टता ॥५०॥ सरागता चेजिनदेवमाश्रयेत् तमस्तदा तिग्मरुचं पराभवेत् । विरागता वा यदि तं न संश्रयेत् तदा प्रकाशोऽपि न । भानुमालिनम् ॥५१॥ गवां विलासास्तव देव ! भास्वतस्तमोभरघ्नन्ति भुवि प्रसृत्वरम्। अशेषदोषोपशमैकवृत्तयः प्रकाशमन्तः परमं प्रकुर्वते ॥५२॥ इदं महचित्रमहीनजातिजोऽप्युदग्रभोगप्रसरात् पराङ्मुखः। जनार्दनायोगकृतप्रसिद्धिभाग न वैनतेयश्रियमातनोऽसिन॥५३॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ [ २४ ] -[ शङ्केश्वर-महातीर्थ जिनाऽसहायेन विनिर्जितक्रुधा विना जिगीषां च विना रणोत्सवम् । त्वया जितं यद् द्विषतां कदम्बकं जगज्जनानन्दकरं न किन्तु तत् ॥ ५४ ॥ उपेक्षमाणोऽप्युपकृत्य कृत्यविज्जगत्त्रयीं यद् दुरिताददीधरः । परः सहस्रा अपि हन्त ! तत्परे यशो न शोद्धुं निरताः प्रतारकाः ।। ५५ ॥ हरेः समीपे हरिणा यदासते स्फुरन्ति नागाः पुरतो गरुत्मतः । अयं प्रभावस्तव कोऽप्यनुत्तरो विपश्चितां चेतसि हर्षवर्षदः ||५६ || अलौकिकी योगसमृद्धिरुच्चकैरलौकिकं रूपमलौकिकं वचः । न लौकिकं किञ्चन ते समीक्ष्यते तथापि लोकत्वधिया हताः परे ॥ ५७ ॥ विनैव दानं ततदानकीर्तये विना च शास्त्राध्ययनं विपश्चिते । विनानुरागं भवते कृपावते जगज्जनानन्दकृते नमो नमः ॥५८॥ स्मरापहस्याप्यभवस्य विस्फुरत्सुदर्शनस्याप्यजनार्दनस्य च । न नाभिजातस्य तवातिदुर्वचं स्वरूपमुच्चैः कमलाश्रयस्य ॥ ५९ ॥ चतुर्मुखोऽङ्गीकृतसर्वमङ्गलो विराजसे यन्नरकान्तकारणम् । विरञ्चिगौरीशमुकुन्दसञ्ज्ञिता सुरत्रयी तत् त्वयि किं न लीयते । ६० । वृथा कथासौ परदोषघोषणैस्तव स्तुतिर्विश्वजनातिशायिनः । प्रसिद्धिहीनादनपेक्ष्य तुल्यतां भवेदलीकातिशयान्न वर्णना ॥ ६१ ॥ अलं कलङ्गैर्भणितैः परेषां निजैर्गुणैरेव तवास्ति शोभा । महोभरैरेव तव प्रसिद्धिः पतङ्गनिन्दानिकरैः किमस्य ? ॥ ६२ ॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] - [२५] कृतप्रसर्पद्रथचक्रचूर्णितक्षमारजःकैतवपापचूर्णनैः। अनारतंत्वं जिन ! सङ्घनायकैरुपास्यते(से)मङ्गलनादसादरैः ।६३। स्त्रियः प्रियध्वानमुपेत्य तन्वते तथा पुरस्ते जिन ! सङ्घसङ्गताः। यथा तदाकर्णनजातविस्मया भवन्ति सर्वाः स्तिमिताः मुरप्रियाः ॥ ६४॥ प्रियस्वनैः सजनैस्त्वदालया दक्षिणादानपरायणैर्घनैः । महान्तरीपं परितः प्रसृत्वरा अनुक्रियन्ते जलवेर्महोर्मयः ॥६॥ मृदङ्गवेणुध्वनिभिर्विसत्वरैः समुच्छलत्पश्चममूर्च्छनाभरैः। अनारतं सङ्घते त्वदालये शिवश्रियो नृत्यविधिविजृम्भते ॥६६॥ जगज्जनानन्दन ! चन्द्रनद्रवैस्त्वदङ्गमभ्यर्च्य ससान्द्रकुङ्कमैः । कथं भजन्ते भुवि सङ्घमानवाः समग्रतापप्रशमेन निवृतिम् ॥६॥ अवेक्ष्य धूमं तव चैत्यमूर्धनि प्रसर्पिकृष्णागुरुधूपसम्भवम् । समुन्नमन्प्रेघधिया कलापिनामुदेत्यविश्रान्तमकाण्डताण्डवम्।६८। वनं यथा पुष्पभरेण पावनं ग्रहब्रजैर्वा गगनं प्रकाशिभिः । तथा सदा सङ्घजनरलङ्कृतैविराजते त्वद्भवनं श्रिया धनम्।६९। प्रसारयेत् कः पुरतः स्वपाणी कल्पद्रुमस्य त्वयि दानशौण्डे ?। काष्ठत्वसंसर्गनदोषजास्य श्रुताहि लीनालिमिषात् कुकीर्तिः।७०। लब्ध्वा भवन्तं विदितं वदान्यं याचेत चिन्तामणिमाहतः कः?। विधोरिवाङ्केन महस्विनोऽपि पाषाणभावेन दितं यशोऽस्य ॥७॥ अभ्यर्थनीयाऽपि न कामधेनुः प्रसद्य सद्यो ददति त्वयीश !। इयं पशु किमनो धिनोतु पयोमरैरेव न ज्ञानकीर्त्या ॥७२॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ [२६] -[ शर्केश्वर-महातीर्थन पाटवं कामघटस्य दाने भिदेलिमस्योपलतः क्षणेन । सदा प्रदानोत्सवकान्तकीर्तिं विहाय तत्त्वां सजतीह को वा?।७३। त्वत्तः प्रसीदन्ति हि कामधेनुकल्पद्रचिन्तामणिकामकुम्भाः। त्वदमसत्तौ च तदप्रसत्तिरिति खमेवासि बुधैनिषेव्यः ॥७४॥ कायप्रयासेन निषेव्यमाणाश्चिरं नृपाः स्वल्पकृपा भवन्ति । भवांस्तु भक्त्यैव तनोति सर्वमनोरथान् इत्यखिलातिशायी॥७५॥ स्वर्गापवर्गापणसावधानं खां याचते वैषयिकं सुखं कः ?। कल्पद्रुमं को बदरीफलानि याचेत वा चेतनया विहीनः ॥७६॥ खदीयसेवा विहिता शिवार्थ ददाति भोगानपि चानुषङ्गात् । कृषीवलाः शस्यकृते प्रवृत्ताः पलालजालं खनुषगसङ्गि ॥७७॥ सितोपला खद्वचसा विनिर्जिता तृणं गृहीत्वा वदने पलायिता। क्षणादसङ्कुच्यत हारहूरया ततस्त्र(त्र)पानिर्गतकान्तिपूरया ।७८। रसैगिरस्ते नवभिमनोरमाः सुधासु दृष्टा बहुधाऽपि षड् रसाः। अतोऽनयोः कः समभावमुच्चरेवरेण्यहीनोपमितिर्विडम्बना ।७९। तृणैकजात्येषु यदल्पसारता विचक्षणैरिक्षुषु दिक्षु गीयते । समग्रसारा तव भारती ततः कथं तदौपम्यकथाप्रथाऽसहा॥८॥ भवद्वचःपानकृतां न नाकिनां सुरद्रुमाणां फलभोगनिष्ठता। द्विधाप्यमीषां न ततः प्रवर्तते फलैत्रपाभिश्च न भारनम्रता॥८१॥ प्रकाममन्तःकरणेषु देहिनां वितन्वती धर्मसमृद्धिमुच्चकैः। चिरं हरन्ती बहु पङ्कसङ्करं सरस्वती ते प्रथते जगद्धिता ॥८२॥ स्फुरन्ति सर्वे तव दर्शने नयाः पृथग् नयेषु प्रथते नतत् पुनः। कणा न राशौ किमु कुर्वते स्थिति कणेषु राशिस्तु पृथग न वर्तते ॥८३॥ Page #284 -------------------------------------------------------------------------- ________________ - कल्प-स्तोत्रादि- सन्दोह ] - [ २७ ] ॥८८॥ स्वतः प्रवृत्तैर्जिन! दर्शनस्य ते मतान्तरैश्चेत् क्रियते पराक्रिया । तदा स्फुलिङ्गैर्महतो हविर्भुजः कथं न तेजः प्रसरत् पिधीयते ? ॥ ८४ ॥ स्फुरन्नयावर्तमभङ्गभङ्गतरङ्गमुद्यत् पदरत्नपूर्णम् । महानुयोगहू दिनी निपातं भजामि ते शासनरत्नराशिम् ||८५ || तवोपदेशं समवाप्य यस्माद विलीनमोहाः सुखिनो भवामः । नित्यं तमोराहु सुदर्शनाय नमोऽस्तु तस्मै तव दर्शनाय ॥८६॥ न नाम हिंसाकलुषत्वमुच्चैः श्रुतं न चानाप्तविनिर्मितत्वम् । परिग्रही नो नियमोज्झितानामतो न दोषस्तव दर्शनेऽस्ति ॥८७॥ 'महाजनो येन गतः स पन्था' इति प्रसिद्धं वचनं मुनीनाम् । महाजनत्वं च महाव्रतानामतस्तदिष्टं हि हितं मतं ते समग्रवेदोपगमोन केषुचित् कचित् त्वसौ बुद्धसुतेऽपि वृत्तिमान् । अशेषतात्पर्यमतिप्रसञ्जकं ततोऽपुनर्बन्धकतैव शिष्टता ॥ ८९ ॥ न वासनायाः परिपाकमन्तरा नृणां जडे तादृशतेति सौगताः । न कापिलास्तु प्रकृतेरधिक्रियाक्षयं तथा भव्यतयेति ते गिरः ॥ ९० ॥ इहापुनर्वन्धकभावमन्तरा विभर्ति वाणी तब कर्णशूलताम् । विना किमारोग्यमतिं ज्वरोदये न याति मिष्टान्नततिविषात्मताम् ॥९१॥ शास्त्राणि हिंसाभिधायकानि यदि प्रमाणत्वकथां भजन्ते । हविर्भुजः किं न तदातितीत्राः पीयूष साधर्म्यमवाप्नुवन्ति ॥ ९२ ॥ विधाय मूर्धानमधस्तपस्यया किमुच्चमन्त्रत्रतशीलशीलनैः । श्रुतं नराश्वरनाम विश्रुतं किमत्र विद्यावजवीजमुज्ज्वलम् ॥९३॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ [२८] -[ शङ्केश्वर-महातीर्थमदाम्बुलुभ्यभ्रमरारवेण प्रवृद्धरोषं गिरितुङ्गकायम् । अश्रान्तमान्दोलितकर्णतालं प्रोन्मूलयन्तं विपिनं विशालम्॥९४॥ करमहारैः कुलिशानुकारैः सन्त्रासयन्तं बहुवन्यजन्तून् । अभ्यापतन्तं द्विरदं निरीक्ष्य भियं जनास्त्वच्छरणा न यान्ति॥९५॥ (युग्मम्) विदीर्णदन्तिव्रजकुम्भपीठव्यक्तक्षरद्रक्तरसप्रसक्तम् । गिरिप्रतिध्वानकरैः प्रणादैविध्वंसयन्तं करिणां विनोदम् ॥१६॥ अतुच्छपुच्छस्वनवारबिभ्यद्वराहमातङ्गचमूरुयूथम् । मृगारिमुवीक्ष्य न शङ्कते ते नाम स्मरन् नाथ! नरो नितान्तम्॥९७॥ ___ (युग्मम् ) तमालहिन्तालरसालतालविशालसालव्रजदाहधूमः। दिशः समस्ता मलिना वितन्वन्दहनिवा_प्रसृतैः स्फुलिङ्गैः॥९८॥ मिथो मिलज्जालजटालमूर्तिर्दवानलो वायुजवात् करालः । त्वदीयनामस्मरणैकमन्त्राद् जलायते विश्वजनाभिवन्ध ! ॥१९॥ (युग्मम् ) स्फुरत्फणाडम्बरभीमकायः फूत्कारभारैरुदयविषायः । उल्लालयन् क्रूरकृतान्तदंष्ट्राद्वयाभजिह्वायुगलं प्रकोपात् ॥१००॥ पापाणुभिः किं घटितः पयोदश्यामः फणीन्द्रस्तव नाममन्त्रात् । भृशं विशङ्ख बजतां समीपे न भीतिलेशं तनुते नराणाम्॥१०१॥ (युग्मम् ) भटासिभिन्नद्विपकुम्भनियन्मुक्ताफलैस्तारकिताभ्रदेशे । धनुर्विमुक्तैस्तव काण्डपृन्दैः प्रदर्शिताकाण्डतडिद्विलासे ॥१०२॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ - कल्प- स्तोत्रादि- सन्दोह ] -[ २९ ] रणाङ्गणे धीरमृगारिनादैः पलायमानाखिल भी रुलोके । जयं लभन्ते मनुजास्त्वदीयपदाब्जसेवाप्रथितप्रसादाः || १०३ || ( युग्मम् ) उत्तालभूयः पवमानवेगादुल्लोलकल्लोलसहस्रभीष्मे | समुच्छलत्कच्छपनक्रचक्रसङ्घट्टनाभङ्गुरयानपात्रे ॥१०४॥ पतन्महाशैलशिलारवेण गलत्प्रमीलीकृतपद्मनाभे । श्रियं लभन्ते भवतः प्रभावात् सांयात्रिका वीतभियः पयोधौ ॥ १०५ ॥ ( युग्मम् ) जलोदरा दत्तदरा न जातु ज्वराः प्रशान्तप्रसरा भवन्ति । न पुष्टतां कुष्टरुजः प्रमेहा विदीर्णदेहा न समुद्भव ( वह ) न्ति ॥१०६॥ भगन्दरः प्राणहरः कथं स्यात् क्षणाद् व्रणानां क्षयमेति पीडा । ब्रूमः किमन्यत् तत्र नाममन्त्राद् रुजः समस्ता अपि यान्ति नाशम् ||१०७ || ( युग्मम् ) आपादकण्ठार्पितश्रृङ्खलौघा व्रणैर्विशीर्णाः प्रतिगात्र देशम् । व्यथावशेन क्षणमप्यशक्ता उच्छ्वासमुल्लासयितुं समन्तात् ॥ १०८॥ दशामवाप्ता भृशशोचनीयां विमुक्तरागा निजजीवितेऽपि । नरा जपन्तस्तव नाममन्त्रं क्षणाद् गलबन्धभया भवन्ति ॥ १०९ ॥ ( युग्मम् ) इत्यष्टभीतिदलनप्रथितप्रभावं नित्याववोधभरबुद्धसमग्रभावम् । विश्वातिशायिगुणरत्नसमूहधाम ! त्वामेव देव ! वयमीश्वरमा - श्रयामः ॥ ११० ॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ [३०] -[ शोश्वर-महातीर्थजिन ! कृपाढय भवन्तमयं जनस्त्रिजगतीजनवत्सल! याचते। प्रतिभवं भवतो भवतात् कृपारसमये समये परमा रतिः॥१११॥ प्रणम्रहरिमण्डलीमुकुटनीलरत्नत्विषां स्वकीयदजनविषामपि मिथः प्रसङ्गोत्सवे । सृजन्निव कलिन्दजा सुरतरङ्गिणीसङ्गमं ___ भवान् भवतु भूतये भवभृतां भवत्सेविनाम् ॥११२॥ इति जिनपतिर्भूयो भक्त्या स्तुतः शमिनामिन त्रिदशहरिणीगीतस्फीतस्फुरद्गुणमण्डलः । प्रणमदमरस्तोमः कुर्याजगज्जनवाञ्छितप्रणयनपटुः पार्थः पूर्णा यशोविजयश्रिमम्॥११३॥ [७] श्रीहंसरत्नमुनिविनिर्मितं श्री शखेश्वरपार्श्वनाथच्छन्दः ।* आर्या सकलसुरासुरवन्धं हृद्यगुणं जगदनिन्द्यमहिमानम् । श्रीशङ्खेश्वरपुरवरमण्डनमभिनौमि पार्श्वजिनम् ॥१॥ . त्रिभङ्गोच्छन्दः शिवसुखदातारं विश्वाधारं सौम्याकारं नेतारं । जितमदनविकारं करुणागारं इतरिपुवारं जेतारम् । * શ્રીમાન મુનિ ચતુરવિજયજી સંપાતિ “શ્રી જૈન સ્તોત્ર સન્દહ ભાગ બીજો પૃ. ૧૧૧ માંથી ઉતાર્યું. Page #288 -------------------------------------------------------------------------- ________________ कल्प-स्तोत्रादि-सन्दोह ] - -[ ३१ ] कृतभवनिस्तारं परमोदारं स्तवनापारं त्रातारं गुणपारावारं की तस्फारं केवलधार धातारम् ॥२॥ आनन्दसक्तं तोषितभक्तं छद्मविमुक्तं मुव्यक्तं मदमत्सरमुक्तं तारणसक्तं विषयविरक्तं शिवरक्तम् । अव्याहतभद्रं धैर्यगिरीन्द्रं क्षमासमुद्रं सन्मुद्रं । मुखनिर्जितचन्द्रं प्रणतसुरेन्द्र महामुनीन्द्रं निस्तन्द्रम् ॥३॥ मुखदायीशरणं दुःखितशरणं वन्दितचरणं विगतरणं कृतदीनोद्धरणं कलिमलहरणं विमलीकरणं प्रवरपणम् । प्रकटीकृतविनयं दर्शितसुनयं प्रवचननिलयं सत्यमयं अगणितगुणनिचयं मुनिजनहृदयं लब्धिसुविनयं क्षपितभयम्॥४॥ कवलीकृतकालं नापिकरालं नतजनपालं सुदयालु (लं).... दुष्कृततृणदात्रं स्तुतिशतपात्रं सुखकृयात्रं सद्गात्रम् । भयलतालवित्रं परमपवित्रं चारुचरित्रं दिनरात्रं .........॥५॥ जृम्भितकलिजातं त्रिभुवनतातं योगिध्यातं विख्यातं विहिताविघातं क्षपितासातं निर्जितपातं निष्णातम् । सम्भावितदास मुक्तायासं विश्वावासं सद्भासं कीर्तिस्थगिताशं विभुमविनाशं सदाप्रकाशं पूर्णाशम् ॥६॥ अकलितमहिमानं बुद्धिनिधानं मुक्तिनिदानं गतमानं कृतकमठविगानं जगत्प्रधानं परमात्मानं सुज्ञानम् । यदुकुलकृतरक्षं सर्वसमक्षं विद्युतविपक्षं दुर्लक्ष्यं दुर्गतिहतिदक्षं साधुसपक्षं वशीकृताक्षं पद्माक्षम् ॥७॥ Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ३२ ] -[ शङ्केश्वर-महातीर्थस्तुतिशतैरमेयं परममुपेयं सुरनरगेयं सुध्येयं ___ अनुभवविज्ञेयं स्वान्तध्येयं वि (जि) ष्णुमजेयं वामेयम्। भुजगेश्वरकेतुं भवजलसेतुं मलमपनेतुं सद्धेतुं शान्त्या समुपेतं श्रुतिसमवेतं सिद्धिनिकेतं वन्दे तम् ॥८॥ गीतिः इत्यं स्तुतोऽतिभक्त्या निजसेवां सततमीश ! मे वितर। बुधनानरत्नचरणारविन्दसंसेविहंसरत्नाय ॥९॥ [८] ( सम्भवतः श्रीयशोविजयोपाध्यायविरचितं) श्रीशद्धेश्वरपार्श्वजिनस्तवनम् ।* ऐंकारस्मृतिसावधानमनसा स्तोतुं प्रवर्ते महा___मोहापोहपरायणं जनमनोऽभीष्टार्थसार्थप्रदम् । श्रीशंखेश्वरभूषणं भगवतामग्रेसरं वासव श्रेणीवेणिमिलत्पमूनपटलीमाध्वीकधौतक्रमम ॥१॥ मृतिस्ते जिनराज! राजति जगद्दारिद्यविद्राविणी - स्वोषिन्नयनोन्मदालिपटलीपेपीयमानप्रभा । शारीरान्तरदुःखतापजनितं खेदं नयन्ती व्ययं वल्लिः कल्पतरोरिव त्रिभुवनप्रख्यातसौरभ्यभूः ॥२॥ * मुनि श्री यतुरविनय भ. संपादित “ श्री स्तोत्रसमुच्य" ५. ३७ थी लतायु.. .. .. Page #290 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ ३३ ] कामं दर्शनतोऽपि मन्नयनयोरुल्लासमातन्वती ____ मच्चेतःकुमुदं विकासयितुमप्यताय बद्धादरा । मद्धयानार्णवपूरपूरणपटुः स्वामिस्तवोल्लासिनी ___ मूर्तिः किञ्चन चन्द्रकान्तलहरीमागल्भ्यमभ्यस्यति ॥३॥ मृतिस्ते महनीयमोहमदिरोद्गारावघूर्णदृशां व्याक्षेयं परमौषधीच नियतं निर्नाशयन्त्यञ्जसा । येषां लोचनगोचराचिरमभूद् रोमाञ्चपुष्पाश्चिताः ते किनाम न नाम (?) वामनयनालावण्यलक्ष्मीजुषः ॥४॥ मूर्तिस्ते स्नपनैन विभ्रमभरैः सांवतिकैश्चुक्षुभे पौलोमीचललोचनाञ्चलमिलद्भूभङ्गसंसर्गिभिः। आविभ्रत्कमठोपसर्गसहनीं धैर्यप्रधानक्षमां स्वामिस्तत्किममन्दमन्दरगिरिस्प‘समृद्धादरा ॥५॥ धाम ध्यायसि यत् पुरा त्रिजगतीधामातिशाधि स्फुरन् तत्सङ्क्रान्तिवशादिवेयमनिशं मूर्तिस्तवोद्योतिनी। अङ्गष्ठात् पुरतस्तव क्रमभवादिङ्गाललीलावहं "नो चेत् सर्वसुरासुरैः कथमहो शक्त्या जितं रूपकम् ॥६॥ अद्यावद्यकलापतापदलनक्रीडामिवातन्वती मूर्तिः स्फूर्तिमती लता सूरतरोर्मूर्ती मयोद्वीक्षिता । ब्रह्मज्ञानकलाविलासकुशलव्यापारपारङ्गतै ोगीन्द्ररनुभूतवैभव विभो! तेनाऽनुमन्ये जनः ॥७॥ Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ३४ ] -[ शङ्केश्वर-महातीर्थमूर्तिस्ते पविभाति मोहतिमिरप्रध्वंसभानुप्रभा - मूर्तिस्ते भवसिन्धुमध्यनिपतद्भव्योद्धृतौ नौर्दढा । मर्तिस्ते सकलैहितार्थपटलीसम्पूरणे कामगौ ते मम तीर्थनाथ! सततं श्रेयः श्रिये कल्पताम् ॥८॥ पातर्योऽष्टकमेतत् प्रमुदितचेताः प्रभोः पुरः पठति । कष्टसहस्रं ती लभतेऽसौ परममानन्दम् ॥९॥ ॥ इति श्रीशलेश्वरपार्श्वजिनस्तवनम् ॥ [९] श्रीशद्धेश्वरजिनस्तवः। यस्य ज्ञानदयासिन्धोर्दशनं श्रेयसे ध्रुवम् । स श्रीमान् पार्श्वतीर्थेशो निषेव्यः सततं सताम् ॥१॥ वामानोर्यशःपुजैरगावस्यानघा गुणाः। स्मयन्ते येन स स्मार्यो भवेत् प्राचीनबर्हिषाम् ॥२॥ विहाय विषयासक्तान् सांसारिकसुरासुरान् । सेव्यतामक्षयो धीराः पार्श्वदेवो परः प्रभुः ॥३॥ जिनाः सर्वार्थदानेन येन कल्पद्रुमा अपि । भवेदभ्यर्चितो लोके स श्रिये चामृताय च ॥४॥ संस्तुतो मधुर श्लोकैचैंनलाभप्रदायकः । कल्याणकारको भूयात् श्रीमान् शखेश्वरः प्रभुः ॥५॥ * वि.स.१८९०मा जानसागर प्रेसमां छपाये "श्री रत्नसागर" પ્રથમ ભાગ, પૃષ્ઠ ૨૦૯ માંથી લીધું. । १ २॥ यो सानो पूर्वा पशु लागे छे. Page #292 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[३५] _ [१०] श्रीशवेश्वरजिनस्तवः ।* ( शालिनीछन्दः ) गौडीग्रामे स्तम्भने चारुतीर्थे जीरापल्या पत्तने लोदवाख्ये । वाणारस्यां चापि विख्यातकीर्ति श्रीपार्श्वशं नौमि शङ्खश्वरस्थम् ॥१॥ इष्टार्थानां स्पर्शने पारिजातं वामादेव्या नन्दनं देववन्धम् । स्वर्गे भूमौ नागलोके प्रसिद्धम् । श्रीपार्वेशं नौमि शङ्खश्वरस्थम् ॥२॥ भित्वाऽभेद्यं कर्मजालं विशालं माप्यानन्तं ज्ञानरत्नं चिरन्तम् । लब्धामन्दानन्दनिर्वाणसोख्यं श्रीपार्वेशं नौमि शङ्केश्वरस्थम् ॥३॥ विश्वाधीशं विश्वलोके पवित्रं ___ पापगम्यं मोक्षलक्ष्मीकलत्रम् । अम्भोजासं सर्वदा सुप्रसन्न श्रीपार्श्वशं नौमि शद्धेश्वरस्थम् ॥४॥ * वि.सं. १८६० मां ज्ञानसागर प्रेसमा छायेर “श्रीरत्नसा" પ્રથમ ભાગ, પૃ. ૨૧૦ માંથી લીધું. Page #293 -------------------------------------------------------------------------- ________________ [ ३६ - --[ शङ्गेश्वर-महातीर्थवर्षे रम्ये खङ्गदो गचन्द्र सङ्खये मासे माधवे कृष्णपक्षे । प्राप्तं पुण्यैदर्शनं यस्य तं च श्रीपार्श्वेशं नौमि शङ्केश्वरस्थम् ॥५॥ ॥ इति श्रीशङ्केश्वरजिनस्तवः ॥ [११] श्रीशङ्केश्वरपार्श्वजिनचैत्यवन्दनम् ।* ॐ नमः पार्श्वनाथाय विश्वचिन्तामणीयते । ही धरणेन्द्र-वैरोट्या-पद्मावती-युताय ते ॥१॥ शान्ति-तुष्टि-महापुष्टि-धृति-कीर्ति-विधायिने । ॐ ही द्विड-व्याल-वेताल-सर्वाधि-व्याधि-नाशिने ॥२॥ जयाऽजिताऽऽस्या-विजयाऽऽख्या-ऽपराजितयान्वितः । दिशां पालैगृहेर्य:-विद्यादेवीभिरन्वितः ॥३॥ ॐ असिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिः सुरेन्द्रास्ते भासन्ते छत्रचामरैः ॥४॥ श्रीशङ्खेश्वरमण्डन ! पाश्वजिन ! प्रणतकल्पतरुकल्प !। चूरय दुष्टतातं पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ * श्री यशाविनय न यमासा, भावनायी प्राशित " alक्षाविधि "माथी ताथु. Page #294 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ ३७] [१२] जगत्पूज्य-श्रीमद्विजयधर्मसूरिगुरुभिः विरचितं श्रीशङ्खेश्वरपार्श्वनाथाष्टकम् । श्रेय पति श्रीनरदेवपारगं सदा सदाचारविचारपारगम् । भक्त्या जनानां सुखदानतत्परं नमामि शर्केश्वरधामसंस्थितम् ॥१॥ कृतोपसर्ग कमठेन कर्मठं तथापि निश्चिन्तनिवाधमानसम् । विधृतदुःखं शमतासरोवरं नमामि शर्केश्वरधामसंस्थितम् ।।२।। भवाटवीं बम्भ्रमता मया नुतं भवाब्धिपोतं सुविशाललोचनम्। सदा प्रसवं मुखशान्तिकारकं नमामि शङ्केश्वरधामसंस्थितम् ॥३॥ अगाधसिद्धान्तपयोधिशेवधिमनाथनाथं सततं सुबोधिदम् । कृतापराधेषु जनेषु शान्तिदं नमामि शङ्केश्वरधामसंस्थितम् ॥४॥ कषायवर्गे निकषायचित्तकं सुसाधुसङ्के विकथादिवारकम् । अज्ञानमूढे सुकृतादिदेशकं नमामि शङ्केश्वरधामसंस्थितम् ॥५॥ कषायदावानलदाहनीरदं कुसङ्गसङ्गादिविषाहिमन्त्रदम् । अनादिसंसारविकारजायुदं नमामि शह्वेश्वरधामसंस्थितम् ॥६॥ सदागमादेनितरां प्ररूपकं कुवासनादेः प्रबलं विडम्बकम् । अनेकविघ्नालिविपत्तिनाशकं नमामि शङ्केश्वरधामसंस्थितम् ॥७॥ यस्य प्रसादेन जगजनानामनादिजन्यं क्षयमेति पापम् । तं देववन्धं सुरराजसेव्यं नमामि शक्त्या प्रभुपार्श्वदेवम् ॥८॥ इति श्रीशङ्ग्रेश्वरपार्श्वनाथाष्टकम् । * શ્રી યશોવિજ્યજી જેનગ્રન્થમાલા, પ્રકાશિત “શ્રી જૈન સ્તોત્ર संद" भन्ने मा। . २३५ माथी उतायुं. १ जायु औषधम् । Page #295 -------------------------------------------------------------------------- ________________ [३८] -[शलेश्वर-महातीर्थ___ [१३]* श्रीमद्गुर्जरदेशभूषणमणि सर्वज्ञताधारकं मिथ्याज्ञानतमःपलायनविधावुद्यत्मभं तायिनम् । पार्श्वस्थायुकपार्चयक्षपतिना संसेव्यपार्श्वद्वयं श्रीशङ्खेश्वरपार्श्वनाथमहमानन्देन वन्दे सदा । [२] प्राकृत-संस्कृत-उद्धृत-विभाग प्राकृत विभाग _ [१४] कन्नउजनिवनिवेसियवरजिणभवणंमि पाडलागामे। . अइचिरमुत्ति नेमि थुणि[मो तह संखेसरे पासं ॥ ८२ ।। अय-14 “ श्रीमहेंद्रसिंहपूरि" ( स. १३००) રચિત “શ્રી અષ્ટોત્તરી તીર્થમાલા”ની ૮૨ મી ગાથા. અંચલગચ્છીયા સાથે મેટી પંચપ્રતિક્રમણની ચોપડી પૃષ્ઠ ૭૭ થી ઉદ્દત. [१५] _ अन्नया देल्हणस्स सिरिसंखेसरपासनाहेण मुमिणयं दिन्नं । जहा-पहाए घडियाचउक्कं जाव अहं कोकापासनाह____ * “ वैरायमान "माथी सीधु. Page #296 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ ३९] पडिमाए सनिहिस्सामि । तंमि घडिआचउक्के एगंमि बिंबे पूइए किर अहं पूइओत्ति । तहेव लोगेहिं पूइज्जमाणो कोकापासनाहो पूरेइ संखेसरपासनाहु व्व पच्चए । संखेसरपासनाहविसया पूआ-जत्ताइ-अभिग्गहा तत्थेव पुरिज्जति जणाणं । एवं संनिहिअपाडिहेरो जाओ भयवं कोकयपासनाहो तित्तीसपव्वपमाणमुत्ती मलधारीगच्छपडिबद्धो । अणहिलपट्टणमंडणसिरिकोकावसहिपासनाहस्स। इअ एस कप्पलेसो होउ जणाणं धुअकिलेसो ॥१॥ શ્રીજિનપ્રભસૂરિચિત “ વિવિધ તીર્થકલ્પ” અન્તર્ગત “શ્રી કાકાવસતિ પાર્શ્વનાથકલ્પ” અંતિમ ભાગ. બેંગાલ એશિયાટીક સોસાયટીથી પ્રગટ થયેલ “વિવિધ તીર્થકલ્પ” પ્રથમ ભાગથી ઉદ્ધત. સિંઘી જૈન ગ્રંથમાળા પ્રકાશિત “વિવિધ તીર્થકલ્પ'માં ૭૮ મા પાને આ કલ્પ છપાય છે. [१६] पाविय परमपसायं तेसिं सिरिविजयसीहसूरीणं । भावेणं संथुणिउ वायगवरउदयविजयेण ॥१३४॥ पयडपयावदिणिदो भविअपियाणंदविदमाकंदो। संखेसरजिणचंदो सुहकंदो देउ मे भदं ॥१३५॥ મહામહોપાધ્યાય શ્રી ઉદ્યવિજયગણિકૃત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ જિનસ્તવનને અંતિમ ભાગ. (લખ્યા સં. ૧૬૬૫ ના પ્રથમ વૈશાખ सु६ १५) “ २ विमा" मा. २, पृ. २७७ थी उकृत. Page #297 -------------------------------------------------------------------------- ________________ [४०] -[शलेश्वर-महातीर्थसंस्कृत-पद्य-विभाग [१७] मत्वाऽथ दुर्जयान् शत्रून् हेतिभिर्मगधाधिपः । स्वसिद्धाममुचद् रात्रौ जरामसुरसुन्दरीम् ॥६०५॥ विना नाम हरि नेमि सा जराऽतिजरत्वकृत् । सश्चक्रामाखिलाङ्गेषु कालरात्रिरिवापरा ॥६०६॥ विजृम्भमाणया स्वैरं तया सर्वत्र सा चमूः। इषदुच्छ्वासमात्राभूत् सर्वथा भ्रष्टचेतना ॥६०७॥ अथ प्रातः प्रबुद्धः सन् दृष्ट्वा तद्वच्चमूं निजाम् । इषम्लानमना नेमि प्रोचे विष्णुः प्रतापभाक् ॥६०८॥ किमङ्ग! समभूत् सैन्ये बन्धो नः क्षयसनिभम् । बलस्तु घातविधुरः सन्तोऽसन्त इवापरे ॥६०९॥ नेत्रे इवावां हि परं गते देहे स्व उज्ज्वले । ततः किं भाव्यथो हन्मि त्वया शत्रून् सहायिना ॥६१९॥ छलमियो रिपुस्त्वेष निःशेषबलसंयुतः। हतमात्मबलं हन्तुमेति तत्समरे भव' ॥६११॥ १ पण्डितहीरालालदेवचन्द्रसंशोधिते वि. सं. १९९५ तमेऽब्दे प्रकाशिते ग्रन्थे इदं पद्यद्वयमधिकं दृश्यते तावत् सर्वेऽपि बलिनः सुरासुरनरेश्वराः । यावत् संसहसे देव! जम्बुकानिव केसरी ॥१॥ बलवन्तो भवमेकं नेतुं काष्ठां पराम(न)पि । क्षमा भवद्वयारातीन् हन्तुं तैय (धैर्य) तवैव हि ॥२॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[४१] त्वद्दोर्दण्डवलादेव त्रैलोक्यं तन्मयं व्रजेत् । इन्द्रोपेन्द्रादयश्चामी त्वत्पुरः किङ्करा इव ॥६१२॥ इति श्रुत्वा हरेर्वाक्यं विलोक्यावधिनाऽपि च । नेमिर्जगाद दन्तेन्दुद्युतिपापतमोहरः ॥६१३॥ श्रृणु श्रीकान्त ! सम्भ्रान्तो रिपुस्ते विक्रमौजसा। यन्मुमोच जरां तेन तयाऽयं विधुरो जनः ॥६१४॥ सत्यं हन्ति भवान् शत्रनेकोऽपि रणसङ्कटे। जरया परमेते तु प्राणान् मोक्षन्ति तच्छृणु ॥६१५॥ पाताले धरणेन्द्रस्य विद्यते देवतालये।। भविष्यत्सार्श्वनाथस्य प्रतिमा महिमाधिका ॥६१६॥ आराध्य धरणेन्द्रं तमुपवासस्त्रिभित्र्यहम् । प्रतिमां तां च याचस्व स ते दास्यति सेवितः ॥६१७॥ तस्याः पादाम्बुजस्नात्रपयसा कृतसेचनम् । तव सैन्यमिदं मोहमुज्झित्वोत्थास्यति क्षणात् ॥६१८॥ कृष्णोऽप्युवाच तद्ध्याननिरते मयि कश्चमूम् । पास्यत्येनां जिनोऽप्याह पाताऽहं शत्रुसङ्कटात् ॥६१९॥ श्रुत्वेति हर्षभाक् कृष्णस्तदाराधनतत्परः। बभूव विशदामानध्यानप्रक्षिप्तमानसः ॥६२०॥ इतश्च स जरासन्धः समियाय सुविक्रमः। चतुरङ्गचमूयुक्तस्तद्बलं च तथा विदन् ॥६२१॥ नभोमण्डपमातन्वन् रविमाच्छादयन् सुखम् । बाणदृष्टिं व्यधात् सोऽथ धाराधर इवापरः ॥६२२॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ४२ ] -[ शकेश्वर-महातीर्थअथ नेमिनिदेशेन मावलिः स्वबलाभितः। वात्त्यावर्त्तमिव स्वैरं भ्रामयामास स्यन्दनम् ॥६२३॥ अपूरयन् महाशङ्ख त्रिजगद्व्यापिनिःस्वनम् । शाक्रीयं च चकर्षोंच्चैधनू रौद्ररवं विभुः२ ॥६२४॥ सर्वतोऽपि मुमोचोच्चैः शरान् सङ्ख्यातिगान् लघु । रिपवः सर्वतस्तं चापश्यन् सर्वमयं यथा ॥६२५॥ तद्रथावर्त्ततद्वाणधोरणीभ॑त्तुमक्षमाः। दूरे तस्थुनृपाः सर्वे तद्रणे साक्षिणो यथा ॥६२६॥ चिच्छेद कवचेष्वासमुकुटध्वजसायकान् । नृपाणां भगवान् प्राणान् नाहरत् स दयामयः ॥६२७॥ इतो ध्याननिलीनस्य कृष्णस्य पुरतोऽभवत् । पद्मावती तृतीयेऽह्नि प्रभापुञ्जान्तरस्थिता ॥६२८॥ वीक्ष्य तां पुरतः कृष्णः सुरीगणसमन्विताम् । प्रणम्य भक्तिमान् प्राह स्तुतिपूर्वमिदं वचः ॥६२९॥ धन्योऽद्याहं कृतार्थोऽस्मि पवित्रोऽद्यास्मि पावने । अद्य मे सफलाः कामा यदभूद् दर्शनं तव ॥६३०॥ १ पं. हीरालालदेवचन्द्रसंशोधिते ग्रन्थे इदं पद्यमधिकं दृश्यते तद्रथभ्रमिशब्देन विश्वं निश्चेष्टतामगात् । एककस्य जरासन्धसैन्यस्य किमिवोच्यते ॥१॥ २ पं. होरालालदेवचन्द्रसंशोधिते ग्रन्थे इदं पद्यमधिकं वर्तते तत्कोदण्डविस्फारात् स्फुरतश्चुक्षुमे जगत् । निर्मथ्यमानार्णववजन्येऽन्यकरणासहम् ॥१॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ कल्प-स्तोत्रादि-सन्दोह ] -[४३ ] वर्णयामि कियद् देवि ! वैभवं ते स्वजिदया। शक्रादयोऽपि यद्वक्तुं सम्यग् नो विबुधाधिपाः ॥६३१॥ इति भक्तिवचःमीता माह सा परमेश्वरी। यत्कृते संस्मृता कृष्ण ! भवताऽहं तदुच्यताम् ॥६३२॥ अवोचदच्युतः श्रुत्वा तद्वचः परमेश्वरि । यदि तुष्टाऽसि तद् देहि पाहिद्विम्भमद्भुतम् ॥६३३॥ यर्थतज्जरया ग्रस्तं सैन्यं तत्स्नात्रवारिभिः । सज्जीभूय रिपून् हन्ति सदा त्वां पूजयत्यपि ॥६३४॥ *अथो 'पद्मावती प्राह कृष्ण ! साऽर्चाऽत्र न व्रजेत् । तां विनेदं भवत्सैन्यं सचैतन्यं करोम्यहम् ॥६३५॥ अथैनं ते रिपुं हन्मि जरासन्धं ससैनिकम् ?* बवाऽथ पुरतः तेऽमुं क्षणादेव समानये ॥६३६॥ यद्यद् वदसि तत् सर्व करोमि भवदीप्सितम् । न पुनः प्रतिमामत्र समानेतुं समुत्सहेर ॥६३७॥ १ पं. हीरालालदेवचन्द्रसंशोधिते ग्रन्थे *...* इति पुष्पद्वयान्तर्गतपाठस्थाने एतत् पद्यत्रयं वर्तते-- अथो पद्मावती प्राह कृष्ण ! त्वबन्धुरेव हि । श्रीनेमिविजयी यत्र जगद्रक्षाक्षमो विभुः जगत्प्रभुर्जगद्व्यापी जगद्वीरो जगद्गुरुः । सर्वदर्शी च सर्वज्ञो जिनो योगीश्वरैर्नुतः तदने का जरा कोऽसौ जरासन्धश्च के सुराः। तदाज्ञयाऽरिं ते हन्मि जरासन्धं ससैनिकम् ॥३॥ २६. हीरालालदेवचन्द्रसंशोधिते ग्रन्थे 'न पुनः प्रतिमामत्र समानेतुं समुत्सहे' इति पाठो नास्ति । ॥२॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ [४४] -[ राजेश्वर-महातीर्थततः कृष्णोऽवदद् देवि ! त्वयैतत् सकलं भवेत् । इत्यं कृते न चास्माकं पौरुषं किश्चिदीक्ष्यते ॥६३८॥ ततो यदि प्रसन्नाऽसि तत् तामचा ददस्व मे। प्रसादात् ते यथा हन्मि स्वयमेष रिपून रणे ॥६३९।। इत्यत्याग्रहतो विष्णोर्भक्त्या पद्मावती ततः। स्मृत्वाऽ! तां समानीय दत्त्वाऽस्मै तु तिरोदधे ॥६४०॥ अथाच्युतोऽर्चाचरणच्युतस्नात्रजलेन सः। असिञ्चत् सैन्यमखिलं तदुत्तस्थौ च तत्क्षणात् ॥६४१॥ पाश्चजन्यं तदा दध्मौ सहर्षी रुक्मिणीपतिः। तद्रवाकर्णतो जातो निर्घातो वैरिणां यथा ॥६४२॥ ततो लक्षं नृपान् जित्वा जरासन्धं जिनोऽमुचत् । प्रतिविष्णुर्विष्णुनैव वध्य इत्यनुपालयन् ॥६४३॥ जातेऽथ सकले सैन्ये रणसज्जे जिनेश्वरः। विरराम रणात् सैन्यरक्षायै केवलं स्थितः ॥६४४॥ तद्यथामवधूयाथ लागली धृतलागलः। बहुशश्चूर्णयामास मुशलेन रिपुव्रजान् ॥६४५॥ १ पं. हीरालालदेवचन्द्रसंशोधिते ग्रन्थेऽयं पाठोऽधिकः परं ते स्मरणं मातः! कृतं मे नेमिशासनात् ॥१॥ त्रिजगन्मान्यमद्वन्धोर्महिमानं न वेत्ति कः?। २ पं. हीरालालदेवचन्द्रसंशोधिते ग्रन्थे इदं पद्यमधिकं दृश्यते ततः प्रलयकालीनसमुद्रमिव दुर्द्धरम् । समुद्रविजयं नत्वा हरिराजिरसोऽभवत् ॥१॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[४५] जरासन्धोऽथ रोषान्धः प्रतिकृष्णं निजं रथम् । अचालयच्छरासारैः कुर्वन् वैरिषु दुर्दिनम् ॥६४६॥ कृष्णवर्देव कृष्णोऽपि वैरिकाष्ठेषु दुस्सहः। आस्पदं तेजसामेकं दधावे स्यन्दनस्थितः ॥६४७॥ तयोः स्यन्दनयोश्चक्रपिष्टा भूः कणशोऽभवत् । गतागतैश्च विश्वेऽपि प्रक्षोभो रणधुर्ययोः ॥६४८॥ आयसैरायसान्यस्तैर्दिव्यैर्दिव्यानि तौ मिथः । अत्राणि जनतुर्वीरौ भयाद् दृष्टौ सुरैरपि ॥६४९॥ प्रक्षीणास्त्रोऽथ चक्रस्य जरासन्धोऽस्मरद् रुषा । तच्च वहिकणाकीर्ण तत्पाणौ द्रुतमागमत् ॥६५०॥ गोप ! गर्व विमुच्याद्याप्याज्ञां मन्यस्व मेऽधुना। जीवन् पुनः स्वकर्मत्वं लप्स्यसे चारणं गवाम् ॥६५१॥ न चेचक्रमिदं कृष्ण ! मूर्द्धानं तव भेत्स्यति । विब्रुवाणं जरासन्धमिति तं प्राह माधवः ॥६५२॥ (युग्मम्) हत्ला तां गामहं सत्यं पाताऽस्मि निजकर्मतः। मुश्च चक्रं जरासन्ध ! चिरयस्यधुना कथम्? ॥६५३॥ जरासन्धोऽपि रोषेण भ्रमयित्वा विहायसि । चक्रं मुमोच कल्पान्तवह्निवद्भीतिदायकम् ॥६५४॥ तच्च प्रदक्षिणीकृत्य कृष्णं कृष्णकरे ययौ । स्वमर्द्धचक्रिणं जानन् कृष्णस्तद्रिपवेऽमुचत् ॥६५५॥ चक्रकृत्तगलनाल आपतद् भूतले मगधभूपतिर्दृतम् । पाप च प्रचुरकमभारितस्तुर्यनारकसखित्वमाकुलः ॥६५६॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ [ ४६ ] -[ शङ्केश्वर-महातीर्थविष्णुरेष नवमो नवमौजो बिभ्रदभ्रविशदोच्चसुकीर्तिः। उच्चरन्त इति नाकिगणा द्राक् कृष्णमूर्ति वतृषुः कुसुमौघम् ।६५७। अथो जरासन्धमुता! समेत्य नेमुर्मुकुन्दं सहदेवमुख्याः । सम्भावयंस्तानपि स प्रमोदादस्थापयद् राजगृहे पुरे तु॥६५८॥ कृष्णोऽथ वामेयजिनस्य मूर्तिममेयभक्तिर्यदुभिः प्रणुनः । अस्थापयत् तत्र निजांच मूर्तिं तच्छासने तच्च पुरंचकार ॥६५९॥ श्रीशखेश्वरपार्थबिम्बममलं सम्पूज्यसम्पूजितं प्रीत्या यादवनायका बहुतरां भक्तिं निजे मानसे । संमातुं ह्यनलं भविष्णव इव स्तोत्रैः पवित्रैस्ततो दृष्टानेकमहाप्रभावसुभगं नाथं तथैवास्तुवन् ॥६६०॥ પંડિત હીરાલાલ હંસરાજ પ્રકાશિત, શ્રી ધનેશ્વરસૂરિચિત “શ્રી शत्रुन्य माहात्म्य" स १२, पत्र ७१८-७२ 3 थी हत. [१८] तस्मिन् कुटुम्बमाहूय सहायं धर्मकर्मणाम् । सर्वेषां ज्ञातिलोकानां गौरवं कृतवानयम् ॥२८४॥ श्रीवर्धमानसूरीशसमीपे तत्र मन्त्रिणा। शर्केश्वराहतस्तीर्थमाहात्म्यमिति शुश्रुवे ॥२८५॥ चिरन्तनमिदं तीर्थ सेव्यमानं महर्षिभिः। सेवयाऽस्य शिवं प्रापुरनेके मुनयः पुरा ॥२८॥ जनार्दन-जरासिन्धु-सङ्ग्रामसमये पुरा । श्रीनेमिवचसा विष्णुतपसा च महीतलात् ॥२८७॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ - कल्प-स्तोत्रादि- सन्दोह ] [ ४७ ] प्रादुरासीत् स्वयं मूर्त्तिरेषा पार्श्वजिनेशितुः । शाश्वतप्रतिमाप्राया तेनासौ गीयते किल ॥ २८८ ॥ (युग्मम्) अस्याः स्नात्रपयः सेकाज्जरोपप्लवतापिता । वासुदेवचमूः सर्वा जिजीव जयमाप च अत्र शङ्खः पुराऽपूरि नेमिना परमौजसा । मह्यामस्यां भुविख्याता तेन शङ्खेश्वराभिधा ॥२९०॥ प्रतिपर्वस्वयं नागराजः पद्मावतीसखः । ॥२९२॥ ॥२९३॥ अत्रागत्य व्यधात् पूजां मूर्त्तेरस्य शिवावाम् ||२९१॥ ध्यानादस्या विलीयन्ते व्याधयो विषमा अपि । सम्पद्यन्ते मनोऽभीष्टाः सम्पदश्च पदे पदे श्रीनेमिः समवासार्षीदत्रानेक महर्षियुग् । श्रीकृष्णः कारयामास चैत्यमुच्चैस्तरं तथा षण्मासीं यः सृजत्यस्मिन्नेकाग्रहृदयोऽर्चनाम् । लभतेऽसौ मनोऽभीष्टां फलश्रेणिमनुत्तराम् इत्याकर्ण्य ततो मन्त्री श्रीसन पुरस्कृतः । शङ्खेश्वरजिनाधीशं वन्दितुं विधिना त ( ग ) तः ||२९५ ॥ तत्र श्रीपार्श्वनाथस्य स्नात्रं कृत्वा सविस्तरम् । सङ्घाधिपस्य कृत्यानि सोऽतनोदखिलान्यपि ॥२९६॥ श्रीपार्श्वचैत्यमुद्धृत्य तथाऽसौ विदधे नवम् । तद्देवकुलिकास्वेष हेमकुम्भान्न्यवीविशत् ॥२८९ ॥ ॥२९४॥ ॥२९७॥ પ્રકાશિત શ્રીજિનગણુિરચિત પું. હીરાલાલ હંસરાજ “ श्री वस्तुपासयरित्र ” प्रस्ताव ७, पृ. ४३९-४४० थी उद्धृत. Page #305 -------------------------------------------------------------------------- ________________ [४८] - [शलेश्वर-महातीर्थ [१९] दशवर्षाणि कुर्वाणस्तत्पदं सम्पदा पदम् । तथैव विदधे दानं तेजःपालोऽथिनां पुनः ॥५९०॥ श्रीशखेश्वरजिनाधीशं व्रजन् नन्तुं कुटुम्बयुग । तेजःपालोऽगमत् स्वर्ग चन्द्रोन्मानपुरे क्रमात् ॥५९१॥ तत्र श्रीजैत्रसिंहेन गजाश्वरचनाश्चितम् । सतोरणं जिनाधीशमन्दिरं मन्दरोपमम् ॥५९२॥ सरोवरं तथा धर्मशालासत्रालयद्वयम् । विदधे श्रेयसे तस्य मन्त्रिणो नृपशासनात् ॥५९३॥ (युग्मम्) सर्वज्ञशासनाकाशभास्वत्यस्तं गते सति । वस्तुपाले महामात्ये धर्माधारधुरन्धरे ॥५९४॥ दिवस्पतिपदं प्राप्ते वर्द्धमानजिनेशितुः । क्रूरदोषान्धकाराणां व्याप्तिमालोक्य शासने ॥५९५॥ श्रीवर्द्धमानसूरीशा अजिह्मब्रह्मवेदिनः। विशेषोत्पन्नसंवेगरगा निस्सङ्गवृत्तयः ॥५९६॥ वृद्धगच्छगणाधीशास्तदा संविग्नपाक्षिकाः। वर्धमानतपश्चक्रुराचाम्लैरेव केवलम् .... ॥५९७॥ . (चतुभिः कलापकम्) शखेश्वरमहातीर्थनमस्करणपूर्वकम् । अस्माभिः पारणं कार्य समाप्तौ तपसः पुनः ॥५९८॥ सङ्घलोके च सर्वस्मिन् कुर्वाणे पारणाग्रहम् । निरपेक्षाःशरीरेऽपि तेऽभिग्रहमिति व्यधुः॥५९९॥ (युग्मम्) Page #306 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] - -[ ४९ ] ससङ्घास्तीर्थयात्रायै चलन्तश्च ते वर्त्मनि । अतीव तपसा क्लान्ता दिवं प्राप्ता समाधिना ॥६००॥ श्रीशङ्खेश्वरतीर्थेशाधिष्ठायकतया तदा । आसनसिद्धयोऽप्यासंस्तादृग् ध्यानविशेषतः ॥६०१॥ શ્રી જિનહર્ષગણિ વિરચિત, પં. હીરાલાલ હંસરાજ પ્રકાશિત " श्री वस्तुपालयरित्र" प्रस्ताव ८, ५. ५१८ थी कृत. [२०] ततश्चन्द्रावतीं प्राप्य समं दयितया तया । साधर्मिकाणां वात्सल्यमतुल्यं सचिवो व्यधात् ॥ १५५ ॥ तनिवासिजनश्रेणिं भोजनाच्छादनादिभिः । तथा सन्तोषयामास समं तत्रत्यभूभुजा॥१५६॥[युग्मम्] पापत् प्रहादनाधीशं श्रीपार्श्व प्रणिपत्य सः। ततः सत्यपुरे श्रीमद्वीरबिम्बनिनंसया ॥१५७ ॥ श्रीवीरं तत्र गाङ्गेयं प्रपूज्य विधिना सुधीः। आर्हतानां च वात्सल्यं मुनीनां पूजनं व्यधात् ॥१५८ ॥ ततः शङ्गेश्वराधीशमभ्यर्च्य पन्नगध्वजम् । धवलक्कपुरं प्रापदतुच्छोत्सवपूर्वकम् ॥१५९॥ શ્રી જિનહર્ષગણિરચિત, પં. હીરાલાલ હંસરાજ પ્રકાશિત “શ્રી परतुपास यरित्र" प्रस्ताव ८, पृ. ४९८ था त. Page #307 -------------------------------------------------------------------------- ________________ [५०] -[शलेश्वर-महातीर्थ- . [२१] तस्मिन्नवसरे नागपुरे ऊकेशवंशभूः। सट्टत्तः सद्गुणः श्रीमान् सुभटः साधुराईतः ॥६१६॥ श्रीशङ्केश्वरजिनाधीशं नमस्कर्तुमभिग्रही । आयासीत् स्वकुटुम्बेन समं भोगादिवस्तुयुग्॥६१७॥[युग्मम् चौररुपद्रुतो मार्गे मनाग् दूनमनाः पुनः । श्रीपार्थप्रतिमां भक्त्या प्रपूज्यासौ व्यजिज्ञपत् ॥६१८॥ तव देवाधिको लोके महिमा महितोऽभितः । सर्वदेवप्रभाजैत्रस्त्रिदशैरपि गीयते ॥६१९॥ विश्वविश्वप्रभो ! नूनं त्वं विश्वे प्रणतोऽपि च । कुरुषे सम्पदः सर्वाः संरुद्धय विपदः पुनः ॥२०॥ नाम्नापि हि विलीयन्ते व्याधयो विविधा अपि। सहोदरन्ति सर्वत्र चौराः क्रूरा अपि प्रभोः ॥२१॥ जगतोऽपि जगन्नाथ ! रक्षायामसि दीक्षितः । परं स्ववेश्मरक्षायै देव ! मन्दायसे कुतः ॥६२२॥ नन्तुं भवन्तमानन्दान्ममैवागच्छतः सतः। तव पूजादिसामग्री लुण्टिता तस्करैः पथि ततः कामिततीर्थत्वख्यातिर्जाता वृथा तव । यो गृहे लघुतां प्राप्तः स वातैीयते बहिः ॥६२५॥ भक्तिमुग्धस्य तस्येति श्रुत्वा वाचो यथास्थिताः। तदानीमागतः सोऽपि सुरः प्रत्यक्षमब्रवीत् ॥६२५॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ ५१ ] अनस्येवास्ति निःशेष वस्तु पूजोचितं तव । उपालम्भं मुधा दत्से परं भक्त्याऽर्हतोत्तम! ॥६२६॥ तत्रागत्य क्षणे तस्मिन् सूनुस्तस्मै न्यवेदयत् । तद्वस्तुमाप्तिमानन्दात् श्रृण्वति त्रिदशे तदा ॥६२७॥ बभाषे तं सुरं श्राद्धः किमेतद् देवपुङ्गव !। स्वरूपं सोऽवदत् सर्व विदेहगमनादिकम् ॥६२८॥ तत् तत् स्थानमधिष्ठाता देवता सावधानहृद् । भक्तिमतां मनोऽभीष्टफलानि कुरुते खलु ॥६२९॥ कृतकृत्याः शिवे पाप्ता वीतरागा इमे जिनाः। स्तुतिभिर्नेव तुष्यन्ति न च रुष्यन्ति निन्दया ॥६३०॥ सोपयोगोऽनुकूलश्च तदाऽधिष्ठायकः सुरः। तुष्टस्तद्भक्तितो दत्ते फलं पुण्यानुसारतः ॥६३१॥ श्रीसीमन्धरसर्वज्ञसमीपे गतवानहम् । तदा श्रीवस्तुपालस्य ज्ञातुकामो भवस्थितिम् ॥६३२॥ तेन भोगादि सद्वस्तु हृतं चौरेण वर्त्मनि । इदानीमिह सम्माप्तस्तदानीय तवार्पयम् ॥६३३॥ શ્રી જિનહર્ષગણિરચિત, પં. હીરાલાલ હંસરાજ પ્રકાશિત “શ્રી १२तुपास यरित्र" प्रस्ताव ८, ५. ५२१-५२३ थी उहत. .. [२२] शत्रुञ्जयमहातीर्थे पुनर्यात्रां विधाय सः। ... देसो गुरुभिः सार्धमगमत् पाटलापुरे ॥२४२॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ५२ ] -[ शवेश्वर-महातीर्थपुरा जरासि (स)न्धचतुर्भुजाहवे हरेबले वैरिविसंस्थुलेऽखिले। श्रीनेमिनाथो नृपलक्षमेकः प्रपूर्य शङ्ख विजिगाय यत्र ।२४३॥ तदा संस्थापितस्तत्र श्रीनेमिविष्णुना जिनः । तं जिनं तत्र संपूज्य शोश्वरपुरं ययौ ॥२४४॥ शवः श्रीनेमिनाथेन यजरासन्धविग्रहे । नृपलक्षजयेऽपूरि तस्मात् शखेश्वरं पुरम् ॥२४५॥ तत्पुरालङ्कृतिः श्रीमानास्ते पार्श्वजिनेश्वरः। यश्चिरं प्राणतस्वर्गाधीश्वरेण पुराऽर्चितः ॥२४६॥ चतुःपञ्चाशल्लक्षाणि वर्षाणां प्रथमे गवि । पूजितस्तदधीशेन भावभूषितचेतसा ॥२४७॥ लक्षाणि तत्पमाण्येव चन्द्रेन्द्रेणाथ पूजितः । सूर्येन्द्रेण तत्ममा(नि)णि लक्षाणि परिपूजितः ॥२४८॥ पातालेऽपि च तावन्ति वर्षलक्षाणि तक्षकः । पन्नगाधिपतिभक्तिसंयुतो यमपूजयत् ॥२४९॥ पातालात् प्रतिवासुदेवसमरे श्रीवासुदेवेन यः सैन्ये मारिभयादिते विलसति श्रीनेमिनाथाज्ञया । तच्छान्त्यै प्रकटीकृतोऽथ सहसा तत्स्नात्रवारिच्छटासंयोगेन जनोऽखिलोऽपि विदधे नीरुक्सपार्श्वः श्रिय।।२५९॥ तत्र तीर्थे महादान-महापूजा-महाध्वजाः । कृत्वा सर्वविधि साधुः श्रीपार्श्व प्रणिपत्य सः ॥२५॥ Page #310 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ ५३] हारिजनामनि ग्रामे गत्वा श्रीऋषभं जिनम् । नत्वाऽथ पत्तनपुरे परिचक्रे प्रयाणकम् ॥२५२ ॥ ઊકેશગછીય શ્રી કકસૂરિવિરચિત “શ્રી નાભિનંદનજિદ્ધાર પ્રબંધ” ના પ્રસ્તાવ પાંચમાથી ઉદ્ધત. [२३] शत्रुञ्जयगिरीन्द्रादिमहातीर्थेषु यात्रया। निजात्मा येन पावित्र्यं गमितः शमितापदा ॥७८ ॥ त्रयोदशमयात्रायां ससङ्घः सचिवेश्वरः।। शत्रुञ्जयगिरौ दृष्टे जानन् वपुरपाटवम् ॥ ७९ ॥ गिरिवर्धापनस्तोत्रश्रीससक्रियादिभिः। यत्र स्थाने स्थितः पूर्णीकुर्वन् यात्रामहोत्सवम् ॥ ८० ॥ पूर्णायुरभवनमन्त्री शुभध्यानपरायणः । तदके वालिकग्राम इत्याख्यमवनीतले ॥८१॥ [विभिर्विशेषकम् ] वसुसेवधिनेन्दुवर्षे यस्मिन् दिवं गते । आचामाम्लतपश्चक्रे वैराग्यात् सूरिभिः क्षणात् ॥ ८२ ॥ वर्धमानतपो नाम श्रीवर्धमानसूरिभिः। अप्रमादिभिरग्राहि कुर्वद्भिरित्यभिग्रहम् ॥८३ ।। श्रीशद्धेश्वरपाहित्पतिमानम्य कामदम् । मया पारणकं कार्य पूर्णे तपसि निश्चितम् ॥८४ ॥ जाते तपसि ते चेलुर्वन्दितुं देवमादरात् । पथश्रान्तास्तृषार्ताश्च न्यषीदन्त तरोरधः ॥८५॥ Page #311 -------------------------------------------------------------------------- ________________ [५४] -[शलेश्वर-महातीर्थदेवध्यानपरास्ते चानशनेन दिवं गताः। शखेश्वरजिनाधीशाधिष्ठायकसुरोऽभवत् ॥८६॥ શ્રી ઇન્દ્રસગણિવિરચિત “ઉપદેશકઃપવલ્લી” પલ્લવ ૨૫, પત્ર ૨૨૯ થી ઉત. [२४] देशे पुनस्तत्र समस्ति शखेश्वरोऽन्तिकस्थायुकनागनाथः। धात्रा धरित्र्यां जगदिष्टसिद्धयै मेरोरिवादाय सुरगुरुप्तः ॥३१॥ विद्याधरेन्द्रौ विनमिर्नमिश्च यद्विम्बमभ्यर्चयतः स्म पूर्वम् । स्वर्गे ततोऽपूजि विडोजसा यत् स्वधाम्न एव स्पृहयेव सिद्धेः॥३२॥ तेनाथ मुक्तं गिरिनारिश्रृङ्गेऽधिगम्य माणिक्यमिवामराणाम्। नीत्वात्मधाम्नोविंधुपद्मपाणी यदाचतां निवृतिमीहमानौ ॥३३॥ वाभ्यां ततः स्थापितमुज्जयन्ते पार्श्व स्वसर्वस्वमिवावसाय । आखण्डलः कुण्डलिनां क्रमेण सभाजनायानयदात्मधानि ॥३४॥ गिराऽथ नेमेररविन्दनाभिरुपास्य पदाप्रियमष्टमेन । . आनाययत् तेन जिनं तमात्मद्विषजयं मूर्तिमिवाश्रयन्तम् ॥३५॥ ततो जरा येन यवहानां न्यवारि वारा स्नपनोद्भवेन । बाणस्य कुष्टं वपुषस्त्विषेव राजीविनीजीवितवल्लभेन ॥३६॥ यत्रास्ताऽध्मायि निजध्वजिन्यास्त्राणाय कम्बुर्धमता समन्तात् । तत्राच्युतेनारिजयप्रशस्तिरिवात्मनः शङ्खपुरं न्यधायि ॥३७॥ वसुन्धराया इव वैजयन्तं निर्माप्य चैत्यं सुरगोत्रमित्रम् । निवेशयामास सुवर्णविन्दुरानन्दसान्द्रोऽत्र जिनेन्द्रबिम्बम्॥३८॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ - कल्प- स्तोत्रादि- सन्दोह ] - [ ५५ ] ॥४०॥ स्वकारितेशाचलचारुचैत्ये निवेशितः सज्जनमन्त्रिणा यः स रोपितः स्वः शिखरीव सौधाङ्गणेऽस्य जज्ञेऽखिलसिद्धिदायी । ३९ निःस्वादिवैश्वर्यमनाप्य झंझएरार्कनो दुर्जनशल्यभूमान् । रूपं यतः स्मारमिवाप्य देवसद्मेव यच्चैत्यमची करच्च पद्मावती प्राणपतिः प्रसूनाशनी भविष्णुश्चरणारविन्दे | तन्तन्यते यन्महिमानमुर्व्या सरोजसौरभ्यमिवाहिकान्तः ॥ ४१ ॥ यो ध्वंसतेऽष्टापि दरान्नराणां व्यालान्ववायानिव वैनतेयः । शयेशयालूः पुनरष्टसिद्धीः प्रणेमुषां यः कुरुते कृपालुः ॥४२॥ ऊर्जस्वलत्वं कलयन् कलौ यो निधिर्महिम्नां महसामिवांशुः । जागतिं शङ्खश्वरपार्श्वनाथः श्रेयःपुरीप्रस्थितपान्थसार्थः॥४३॥ શ્રી હીરસૌભાગ્ય મહાકાવ્ય " सर्ग १ थी उद्धृत. ". अपूपुजत् त्वां विनमिर्नमिश्च वैताढ्यशैले वृषभेशकाले । सौधर्मकल्पे सुरनायकेन त्वं पूजितो भूरितरं च कालम् ॥१॥ आराधितस्त्वं समयं कियन्तं चान्द्रे विमाने किल भानवेऽपि । पद्मावतीदेवतया च नागाधिपेन देवावसरेऽर्चितस्त्वम् ॥२॥ यदा जरासन्धमयुक्त विद्याबलेन जातं स्वबलं जरार्तम् । तदा मुदा नेमिगिरा मुरारिः पातालतस्त्वां तपसा निनाय ॥३॥ तव प्रभोस्तान्त्रजलेन सिक्तं रागैर्विमुक्तं कटकं वभूव । संस्थापितं तीर्थमिदं तदानीं शङ्खे श्वरास्यं यदुपुङ्गवेन ||४|| तथा कथञ्चित् तव चैत्यमत्र श्रीकृष्णराजो रचयाञ्चकार । द्वारकास्थोऽपि यथा भवन्तं ननाम नित्यं किल सप्रभावम् ॥ ५॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ [ ५६ ]. - [ शङ्केश्वर महातीर्थ श्रीविक्रमान्मन्मथबाण मेरुमहेश तुल्ये समये व्यतीते । त्वं श्रेष्ठिना सज्जननामकेन निवेशितः सर्वसमृद्धिदोऽभूः ||६|| झंझुपुरे सूर्य पुरोऽनवाप्तं त्वत्तोऽधिगम्याङ्गमनङ्गरूपम् । अचीकरद् दुर्जनशल्यभूपो विमानतुल्यं तव देवचैत्यम् ॥७॥ “ શ્રી હીરસૌભાગ્ય મહાકાવ્ય ” પ્રથમ સના ૪૦ મા શ્લાકની ટીકાના શ્લોકા. [ २५ ] अथ (श्री विजयसेनसूरि ) गुरूपदेशाद् यत्र जीर्णोद्वारा जातास्तदाह ॥ ५९ ॥ क्रीडाsssये जयश्रीणां श्रीमच्छत्रुञ्जये गिरौ । उत्तुङ्गशृङ्गे तारगे श्रीविद्यानगरे पुनः पुरे राजपुरे प्रौढेऽप्यारासगपुरे पुनः । पत्तनादिषु नगरेष्वपि शङ्खेश्वरे पुरे श्रीसूरीन्द्रोपदेशेन सन्निवेशेन सम्पदाम् । जाता जगज्जनोद्धारा जीर्णोद्धारा अनेकशः [ त्रिभिर्विशेषकम् ] ॥ ६० ॥ ॥ ६१ ॥ तट्टीका - जयश्रीणां क्रीडाऽऽश्रये केलीगृहे, श्रीशत्रुञ्जये, पुनः, तारङ्गे, किंः० उत्तुङ्गभृङ्गे उच्चशिखरे, पुनः श्रीविद्यानगरे इलादुर्गाधीश्वरस्य वैषम्ये सति वसतिस्थानीये ॥ ५९ ॥ पुनः, राणपुरे पुरे धरणचतुर्मुखविहारभूषिते, अपि पुनः, आरासणपुरे श्रीविमलमन्त्रिकारितप्रासादेषु पुनः, पत्तनादिषु नगरेषु Page #314 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[५७ ] श्रीपञ्चासरपार्श्वनाथ--श्रीनारगपुरीयपार्श्वनाथादिपासादानां, पुनः, शखेश्वरग्रामे च श्रीपार्श्वनाथस्य मूलतोऽपि नवीनशिखरबद्वप्रासादनिर्मापणम् ॥६०॥ सम्पदा सन्निवेशेन स्थानेन श्रीसूरीन्द्रस्य उपदेशेन इत्यादयोऽनेकशो जीर्णोद्धाराः, किं०, जगजनानामुद्धारो येभ्यस्ते, जाता अभूवन्, इति त्रिभिर्विशेषकम् ॥ ६१॥ __“ श्री विन्यप्रशस्ति महाव्य" स २१, पृ. १८०था उत. [२६] ये जन्तवः स्तवपरास्तव विश्वनाथ ! शङ्केश्वरे सुखमयं समयं नयन्ति । ते मातुरातुररवं न हि गर्भवास. क्लेशं दिशन्ति मनुजा ननु जातमोक्षाः ॥७॥ શ્રી આલ્હાદમ–ી કૃત “શ્રી પાર્શ્વનાથસ્તોત્ર” શ્રી ચતુરવિજયજી भ. संपादित “ 21 स्तोत्र स-ही" मा. २ ५. १८३ था त. [२७] इहास्ति शखेश्वरतीर्थमद्भुतं सनायकं पार्श्वजिनाभिभूभुजा। भुजङ्गमानां यमुपप्लवे भजन नतेन मुर्धा हरिरग्रहीदपः ॥१९॥ श्रियंस शखेश्वरपार्श्वतीर्थकृद् दधेऽथितार्थपथनामरुत्तरोः अचूचुरञ्चैत्यमचर्च्य चारुतां सुमेरुशृङ्गस्य तदा तदासनम् ॥२०॥ ___ “वान-हायु:य माव्य" (सि० अ०) सर्ग-१ या कृत. Page #315 -------------------------------------------------------------------------- ________________ [५८] - [शळेश्वर-महातीर्थ [२८] जयतु विजयलक्ष्म्या पार्श्वविश्वकभास्वान् . अभिमतसुरशाखी सैष शवेश्वरार्घ्यः । जयतु विजयदेवश्रीगुरोः पट्टलक्ष्मीप्रभुरिह विजयादिः श्रीप्रभः सूरिशक्रः ॥ ७९ ॥ “वान-हायुध्य भव्य,” ( सिं० प्र०) प्रशस्तिथा कृत. [२९] जयति नमदनेकाखण्डलश्रेणिमौलि प्रगटमणिमयूखोद्योतिपादारविन्दः । भुवनविदितनामा ध्येय' शखेश्वरो'ऽयं दुरितहरणपार्थः पार्श्वनाथः प्रसिद्धः ॥२॥ “ श्री न तात्र स-ही" . २ (श्री. यतुरविय म. સંપતિ) પૃ૦ ૯૧ થી ઉઠ્ઠત. [३०] नत्वाऽर्हन्तं पावभास्वद्रूपं शखेश्वरस्थितम् । श्रीश्राद्धमदनात् सिंहे धर्मलाभः प्रतन्यते श्रीकेशवकृतार्चस्य श्रीपार्श्वस्य प्रभावतः । प्रभासभाजनानन्दहेतुरत्रास्तु वस्तुतः ॥२॥ ___यहा५४॥"-प्रारम वान-हायुध्य ४ाव्य. प्रस्तावना पृ. 3 थी त. Page #316 -------------------------------------------------------------------------- ________________ - कल्प-स्तोत्रादि- सन्दोह ] [ ३१ ] मन्त्रिणि दिवं गते श्रीवर्द्धमानसूरयो वैराग्यादाम्बिलवर्धमानतपः कर्त्तुं मारेभुः । मृत्वा शङ्खश्वराधिष्ठायकतया जाताः । तैर्मन्त्रिणो गतिर्विलोकिता परं न ज्ञाता । “ अव्मन्धाश” अंतर्गत " वस्तुपास अमन्ध" (सिं० २०) - પૃ॰ ૧૨૮ થી ઉદ્ધૃત. [ ३२ ] अथ मन्त्रिणि दिवं गते श्रीवर्द्धमानसूरयो वैराग्यादाम्बिलवर्द्धमानं तपः कर्त्तुं मारेभिरे । श्रीशङ्खेश् वरपाश्र्वनाथाभिग्रहं च जगृहु: । यत्तपसि संपूर्णे नमस्कृत्य पारणकं करिष्यामः । सम्पूर्णे जाते देवं नन्तुं प्रस्थिताः । मार्गे श्रान्तास्तृषिता एकस्य तरोस्तले देवं नमस्कृत्यानशनाद् विनष्टाः । शङ्खे श्वरेऽधिष्ठायको जातः । પ્રબન્ધ -[ ५९ ] ८८ “ પુરાતન પ્રબન્ધ સંગ્રહ ” અન્તત વસ્તુપાલ તેજપાલ ( सिं० २० ) पृ. ९८ थी उद्धृत. "" [ ३३ ] अथ रात्रौ जरासन्धो यादवान् दुर्जयान् विज्ञाय पूर्वसाधितां विद्यां संस्मृत्य यादवसैन्ये जरां मुमोच । सा जरा नेमिं रामं कृष्णं च इत्येतान् वीरान् पुरुषान् मुक्त्वा अन्यत् सर्वे चतुरङ्गमपि यादवसैन्यं कालरात्रिरिवाग्रसत् । तयाऽऽक्रान्ता गजाश्व-वाहन-भटादयः सर्वेऽपि नष्टचेतनाः श्वासमात्रानुमे Page #317 -------------------------------------------------------------------------- ________________ [६०] -[ शङ्केश्वर-महातीर्थयजीविता अभूवन् । ततः प्रभाते कृष्णो निजसेनां तथाविधां दृष्ट्वा किश्चित् खेदव्यग्रमना अरिष्टनेमि प्रति इति प्राह अहो! भ्रातः! किमयमस्मत्सैन्ये अकाले क्षयकालः समुपस्थितः। सैनिका ह्येते सन्तोऽप्यसन्त इवाभवन् । रामस्तु गदाऽऽघातपीडितो वर्तते । इदानीं तु केवलमावां द्वौ कुशलिनौ स्वः। एष शत्रुस्तु छलपियो निःशेषसैन्ययुक्तश्च, सोऽस्माकं बलं निहन्तुं तत्परोऽस्ति । किञ्च तव बलस्याग्रे सर्वेऽपि सुरासुरेश्वरास्तृणायन्ते तत्रास्य बलं कियन्मात्रम् ? परं यावत् त्वं चित्ते न धारयसि तावदेवास्य बलं विद्यते । त्वयि समुद्यते तु सिंहाग्रे जम्बूकवत् स्थातुमशक्नोति (न शक्नोति)। तत इदानीं तव साहाय्यं कर्तु युज्यते एव । इति श्रुत्वा श्रीनेमीश्वरोऽवधिना विलोक्य कृष्णं माह, शृणु हरे! जरासन्धस्तव पराक्रनेण पराभूतोऽन्योपायं अप'श्यन् सैन्ये जरांमुमोच। तद्वशात् सर्वेऽपि ते ईदृशीमवस्थां प्राप्ताः। यद्यपि एक एव त्वं जरासन्धक्षयं कर्तुं समर्थस्तथा एतेऽपि जराग्रस्ताः सैनिका उपायं विना प्राणान् मोक्ष्यन्ति । ततस्तेषां सज्जीकरणोपायं शृणु, तथा हि-पाताले धरणेन्द्रस्य देवताऽऽलये भविष्यतः श्रीपार्श्वनाथस्य प्रतिमाऽस्ति । त्रिभिरुपवासैर्धरणेन्द्रमाराध्य तां प्रतिमां याचस्व । स च तुष्टस्तां दास्यति । तस्याः स्नात्रजलेनाभिषेके कृते एतत् सैन्यं सज्जं भविष्यति। ततः कृष्णः प्राह, त्रीणि दिनानि मयि ध्याननिष्टे सति सैन्यरक्षां कः करिष्यति ? तदा निःसङ्गोऽपि श्रीनेमियवहारं पुरस्कृत्य दिनत्रयं यावत् सैन्यरक्षा स्वयमङ्गीचकार। ततः कृष्णोऽपि Page #318 -------------------------------------------------------------------------- ________________ - कल्प- स्तोत्रादि - सन्दोह ] - [ ६९ ] हृष्टचित्तः सन् उपवासत्रयं कृत्वा एकान्ते ध्यानपरस्तस्थौ । इतो जरासन्धो यादवसैन्यं विह्वलं ज्ञात्वा चतुरङ्गसेनां लात्वा अद्यायादव- पाण्डवां पृथ्वीं विधास्ये इति वाञ्छन् समाययौ । अथ श्रीनेमेरादेशात मातलिः स्वसैन्यस्य पृष्ठे रथं भ्रामयामास । तस्य निर्घोषशब्देन जरासन्धसैन्यं निश्रेष्टमिव बभूव । ततः प्रभुर्विश्वक्षोभकरं शङ्खनादं चकार । ततः शक्रेण दत्तं धनुः समारोप्य टङ्कारमकरोत् । ततः क्षणात् बाणवृष्टिभिः समग्रं समराङ्गणमपूरयत् । ततस्तस्य रथावत बाणवर्षे च भेत्तुमसमर्था जरासन्धपक्षराजानो रणे साक्षिण इव दूरे तस्थुः । ततः स्वामी करुणैकजलधिः केषाञ्चित् ध्वजं केषाञ्चित् कवचं धनुस्तूणीरादीन् चिच्छेद । न च कस्यापि प्राणान् जहार । इतः कृष्णस्य ध्यानासक्तस्य तृतीयदिवसे प्रभुपूजान्तरे स्थिता पद्मावती प्रकटीभूव । कृष्णोऽपि देवतापरिवृतां तां दृष्ट्वा भक्त्या प्रणम्य स्तुतिपूर्वकमिति प्राह । “धन्योऽद्याहं कृतार्थोऽस्मि पवित्रोऽद्यास्मि पावने । अद्य मे सफलाः कामा यदभूत् तव दर्शनम् ॥ १ ॥ वर्णयामि कियद् देवि ! वैभवं ते स्वजिह्वया । शक्रादयोऽपि यद् वक्तुं शक्ता नो विबुधाधिपाः ॥ २॥ " इत्यादिवाक्यैः प्रसन्ना सा प्राह - हे कृष्ण ! किमर्थमहं स्मृताऽस्मि ? यत् कार्य भवति तत् कथ्यतामिति । ततः कृष्णः माह, हे देवि ! यदि त्वं तुष्टाऽसि, तर्हि यत् ते देवालये श्री पार्श्वनाथस्य बिम्बमस्ति तद् देहि । येन तस्य स्नात्रजलेना I Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ६२ ] -[ शलेश्वर-महातीर्थभिषिच्य जरा ग्रस्तमेतत् सैन्यमुज्जीवयामीति । ततो देवी माह, हे कृष्ण ! श्रीनेमिरेव जगतो रक्षायां समर्थः । स्वामी जगत्प्रभुः जगद्गुरुर्जगत्पूज्यो जगदेकवीरः, सर्वसुरासुरवन्दितः, तस्याग्रतः का जरा ? को जरासन्धः ? कियन्मात्रं च सर्वेऽपि सुरासुराः ? तस्याज्ञां प्राप्याहमेव जरासन्धं ससैन्यं बद्ध्वा तवाग्रे मुञ्चामि अथवा यद्यद् वाञ्छसि तत्तत् तवेप्सितं करोमि । ततः कृष्णः माह, हे देवि ! त्वयि तुष्टायां सर्वमप्येतत् सुलभं, परं मया श्रीनेमेरादेशात् त्वमाराधिताऽसि । त्रिजगद्विख्यातमाहात्म्यस्य श्रीनेमेः पौरुषं जगति को न जानाति ? परं तथा कृते सत्यस्माकं पौरुषं अफलं भवति । ततः प्रसादं कृत्वा प्रतिमामेव अर्पय, यथाऽहं स्वयमेव शत्रून् निराकरोमि । इति कृष्णाग्रहात् पद्मावती दिव्यशक्त्या तां प्रतिमां तत्रानीय कृष्णाय दत्वा स्वस्थानं जगाम । अथ कृष्णः समुल्लसन्मनाः तस्याः प्रतिमायाः स्नात्र पूजादिभक्ति कृत्वा स्नात्रजलेन सर्वसैन्यमभ्यषिञ्चत् । तज्जलस्पर्शनादेव पुनर्नवावतारमिव लब्धचैतन्यं सैन्यं समुत्तस्थौ । ततः प्रलयकालीनसमुद्रमिव दुर्द्धरं समुद्रविजयं प्रणम्य सहर्षः कृष्णः पाञ्चजन्यशङ्खस्य नादमकरोत् । तच्छद्रश्रवणात् जरासन्धस्य सैन्ये महान् निर्घातोऽभवत् । ततो भगवान् अरिष्टनेमिर्लक्षशो नृपाणां गर्वापहारं विधाय 'प्रतिवा - सुदेवस्तु वासुदेवस्यैव वध्य' इति जरासन्धं जीवितं मुक्त्वा दिनत्रयं सन्यरक्षां कृत्वा सैन्ये सज्जे जाते रणात् न्यवर्त्तत । अथ बलभद्रोऽपि प्रहारव्यथामवधूय सज्जीभूतः सन् मुशलास्त्रेण Page #320 -------------------------------------------------------------------------- ________________ - कल्प- स्तोत्रादि- सन्दोह ]. - [ ६३ ] सहस्रशः शत्रुभटान् अचूर्णयत् । अथ जरासन्धोऽपि रोषान्धः सन् कृष्णं प्रति रथमचालयत् । कृष्णोऽपि वैरिवनदावाग्निरिव प्रसरत्प्रतापः संमुखं रथं प्रेरयामास । ततस्तयो रथचक्रेः पिष्टा भूमिर्विश्वमङ्गभ्रमं जनयामास । ततः शस्त्रैः शस्त्राणि दिव्यादिव्यास्त्राणि हरन्तौ तौ वीरगौण्डीरौ उदयाचलास्ताचलावित आस्फलताम् । ततचिरं युध्यमानो जरासन्धः प्रक्षी सर्वाः कोवारुणो भूत्वा चक्रं स्मरति स्म । ततो वह्निगान् विमुञ्चत् चक्रं तस्य हस्ते आजगाम । ततोऽतिरोषाज्जरासन्धः कृष्णं प्रति माह, रे रे गोप ! अद्यापि गर्व त्यक्त्वा ममाज्ञां मन्यस्व । जीवन् सन् पुनर्गोपालनलक्षणेन स्वकुलकर्मणा वृत्तिं करिव्यसि, नो चेत् इदं चक्रं तब शिरो लुनिष्यते, इदं प्रलपन्तं जरासन्धं कृष्णः प्राह, हे जरासन्ध ! त्वया सत्यमुक्तं यतो गोशब्देन पृथ्वी उच्यते, तस्याः पालनमेव अस्माकं कुलकर्म ततस्त्वां हत्वा अहं जीवन् पृथ्वीपालनरूपं स्वकुलकर्म समाचरन् वर्त्तिव्ये । ततश्चक्रं मुञ्च विलम्बं किं करोषि ? इति श्रुत्वा जरासन्धोऽपि रोषात् तचक्रं भ्रमयित्वा कृष्णं प्रति मुमोच । ततस्तचक्रं वेगात् कृष्णं प्रदक्षणीकृत्य कृष्णस्यव हस्तोपरि अतिष्ठत् । ततः कृष्णोऽपि स्वस्य वासुदेवत्वं निश्चित्य तच्चक्रं करे कृत्वा जरासन्धं प्रति मुमोच । तदपि रणरणत्कारं कुर्वत् तत्र गत्वा जरासन्धस्य गलनालं चिच्छेद । तच्चक्राहतो मगवेशो मृत्वा चतुर्थ नरकं प्राप । तत आकाशे " जय जय कृष्ण ! नवमवासुदेव ! चिरकालं त्रिख Page #321 -------------------------------------------------------------------------- ________________ [६४] - [ शङ्केश्वर-महातीर्थण्डभरतं पालय" इत्यादि वदन्तो देवगणाः कृष्णस्य मूर्ति पुष्पदृष्टिं चक्रुः। ____ अथ जरासन्धस्य पुत्राः कुमुद-सहदेव-प्रमुखाः समागत्य कृष्णं प्रणमन्ति स्म । कृष्णोऽपि तान् समाश्वास्य राजगृहराज्ये स्थापयामास । अथ श्रीकृष्णः श्रीपाश्वनाथस्य प्रकटमहिमानं वीक्ष्य प्रमोदोल्लसन्मानसः स्वस्य शङ्खचिह्न विचिन्त्य तत्र शवेश्वराभिधं पुरं वासयित्वा तन्मध्ये उत्तुङ्गप्रासादे श्रीपाश्वप्रभुं स्थापयित्वा तदग्रतो भक्तिमहां निजां मूर्ति संस्थाप्य तत्पुरं पार्श्वप्रभोः पूजाऽर्थ ददौ । શ્રી હંસરત્ન કવિ વિરચિત, પં. હીરાલાલ હંસરાજ પ્રકાશિત “ श्री शत्रुन्य भाखात्म्य" ग, ५. ५९२-५६७ थी कृत. [३४] इतश्च जरासन्धो यादवान् दुर्जयान ज्ञात्वा क्रोधेन समग्रेऽपि यदुसैन्ये स्वकीयां जराविद्यां मुमोच । तदा तत्कालं यदुकटकं तया जराविद्यया निर्बलं निश्चिन्तसम्पतितभूमितलशस्त्रसमूहं च समभूत् । ततश्चिन्तातुरो केशवो निजपितृव्यनन्दनं श्रीमदरिष्टनेमि समर्थ विज्ञाय तस्याग्रे सर्व सैन्योदन्तं कथयामास । तनिशम्य प्रभुः श्रीमदरिष्टनेमिओतस्नेहेन स्वस्नपनसलिलमाहात्म्यवानपि महापुरुषलक्षणत्वाद् अन्यं कृष्णस्य जरानिराकरणप्रतिकारं कथयितुं लग्नः । " हे भ्रातः! पातालपृथ्वीनायकं धरणनागाधिराजमुद्दिश्य अष्टमतपः कुरु, तद्देवगृहे भाविनत्रयोविंशतितीर्थङ्करस्य श्रीपाश्र्धनाथस्य बिम्ब तत्पाः Page #322 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ ६५ ] मार्गय; तव प्रबलपुण्यप्राग्भारेण सोऽर्पयिष्यति" । इति चिन्तानिराकरणं श्रीनेमिवचनं श्रुत्वा केशवस्तथैव यथाविधि अष्टमतपो विधाय धरणेन्द्रं सन्तुष्टीचक्रे। ततस्तेन दत्तं श्रीपार्धनाथविम्बं गृहीत्वा तत्स्नपनजलेन समस्तेऽपि स्वकीयसैन्ये केशवछटात्रयं दत्तवान् । तन्महिम्ना सर्व सैन्यं जरारहितं जातं, प्रागिव च तथैव वैरिसन्येन समं सङ्ग्रामं कर्तुं लग्नम् । अयं जरामोचनाधिकार : श्रीशवेश्वरपाश्वनाथ-सत्कतीर्थकल्प-श्राद्धविधिप्रभृतिग्रन्थेषु विद्यते, तेन नात्र केनचित् संशयः कार्यः ॥ श्रीगुणविनयत भिनाय यरित्र" (२२या स. १६६८) પરિચ્છેદ ૮, ૫, ૧૨૬ થી ઉઠ્ઠત यत्र यदव आनन्दं चुकूदिरे तत्र सेनपल्ली-ग्रामस्थाने जनार्दन आनन्दं चक्रे, तथा च शङ्खपुराभिधं नवीनं नगरं नाऽतिदूरं नाऽत्यासन्नं वासयामास, तत्र च स्वयं कारिते प्रासादे श्रीपार्श्वनाथविम्ब कृष्णमहाराजः स्थापयामास । श्री विनयत “श्रीवभिनाय यरित्र" परिच्छेद ८, पृ. ૧૨૮ થી ઉદ્ધત [३६] विमलाचल-तारङ्ग-नारनपुर-शखेश्वर-पंचासर-राण Page #323 -------------------------------------------------------------------------- ________________ [६६ ] -[ शलेश्वर महातीर्थपुरारासण - विद्यानगरादिषु जीर्णोद्धारान् पुण्योपदेशद्वारा कारापयन्तः। પટ્ટાવલી સમુચ્ચય', પ્રથમ ભાગ અતર્ગત “શ્રી તપાગણપતિशुपति,' पृ. ८१-८२थी उत. (श्री वियवमाहात्म्य" प्रथम ભાગ પરિશિષ્ટ પૃ. ૧૩૦માં પણ આ પાઠ આપે છે.) [३७] स्तम्भतीर्थे श्रीविजयदेवसूरीणां मूरिपदं दत्वा पुनर्वर्षदयान्ते १६५८ वर्षे पत्तने गच्छानुज्ञा नन्दि च कृत्वा श्रीशङ्खश्वरतीर्थयात्रायै समेतान् श्रीआचार्यसंयुतान् श्रीपूज्यान् द्वादशशत-शकटसङ्कटः सप्तशतीकरभतुरगोद्भटानेकमुभटविकटः सङ्घपतिहेमराजसको मरुस्थलीतःशत्रुञ्जययात्रार्थ व्रजन् महोत्सवेन प्राणमत् । ....... रैवतादियात्रापूर्व नवीननगरे ज्येष्ठस्थिति स्थित्वा श्रीजामनामकं नृपं धर्मोपदेशतः तुष्टं कृत्वा ततः चलन्तः श्रीशङ्खेश्वरपार्श्व प्रणम्य राजनगरे चतुर्मासों बहाडम्बरविशिष्टां प्रतिष्ठाचतुष्टयों च चक्रुः। _ 'पावलिसभुय्यय, ' प्रयम मा अन्तर्गत 'श्री तपागपतिગુણપદ્ધતિ” પૃ. ૮૧ થી ઉદ્ધત. (શ્રી વિજયદેવમાહાસ્ય, પ્રથમ ભાગ, પરિશિષ્ટ પૃ. ૧૩૦માં પણ આ પાઠ આપે છે.) [३८] श्रूयतेऽपि जरासन्धमुक्तजरयोपद्रुतं स्वसैन्यं श्रीनेमिगिरा कृष्णेनाराध्य(द)नागेन्द्रात् पातालस्थश्रीपार्श्वप्रतिमां शङ्ख. श्वरपुरे (पुरसमीपे) आनाय्य तत्स्नपनाम्बुना पटूचक्रे । Page #324 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ]--- __-[६७ ] શ્રી રત્નશેખરસૂરિ વિરચિત શ્રાદ્ધવિધિ, પ્રથમપ્રકાશ. પત્ર ૬૦ (रेन अात्मान-६ समा प्रोशित)ी उत. [३९] ततो विलक्षो मगधेश्वरः कुन्तखड्गतोमरादिप्रहरणैरभेद्यान् शत्रून् ज्ञात्वा पूर्वसाधितां स्वसिद्धां जरासुरसुन्दरीं स्मृत्वा यादवसैन्यहननाय रात्रावमुञ्चत् । जरासन्धेन मुक्ता सा जरा. मुन्दरी देवी रामहरि नेमि च विना सकलसैन्यानेष्वपरा कालरात्रिरिव प्रससार । तया जरादेव्या स्वैरं विज़म्भमाणया सा चमूः सर्वथा भ्रष्टचैतन्याऽपीपदुच्छ्वासमात्राऽभूत्। अथ प्रातः प्रबुद्धो विष्णुस्तद् निजं सैन्यं तथाविधं दृष्देषद् म्लानाननो नेमि प्रोवाच-हे बन्धों ! किमिदं जातम् ? तव पश्यतो ममैतत् सैन्यं मूच्छितमिव दृश्यते । स्वामिना श्रीनेमिना कृष्णवाक्यं श्रुत्वाऽवधिज्ञानं प्रयुक्तम् , तेन ज्ञानेन जरासुरसुन्दरीचेष्टितं ज्ञातम् । तज्ज्ञात्वा स्वामिनोक्तम्-हे हरे ! तव सैन्यं जरारूपया जरादेव्या ग्रस्तं वर्तते । हरिणोक्तम्-अथ किं कर्तव्यम् ? स्वामिनोक्तम्-शृणु हे हरे ! पाताले धरणेन्द्रस्य देवताऽऽलये महिमाऽधिका भविष्यत्पार्श्वनाथस्य त्रयोविंशतितमजिनस्य प्रतिमा विद्यते । अतस्त्वं त्रिभिरुपवासैस्तं धरणेन्द्रमाराध्य तां प्रतिमां याचस्व । स तु आराधितो भवत्मार्थितं पार्श्वबिम्ब दास्यति । तस्य पादाम्बुजस्नात्रपयसा सिक्तं तवेदं सैन्यं क्रमाद् मोहमुज्झित्वोत्थास्यति । पुनः श्रीनेमि प्रति हरिरुवाच-हे बन्धो! दिनत्रयं यावद् मयि ध्याननिरते, एनां सेनां Page #325 -------------------------------------------------------------------------- ________________ [६८ ] - [ शकेश्वर महातीर्थकः पास्यति ?। जिनोऽप्याह-हे हरे! तावत्कालं शत्रुसङ्कटात् तव सेनारक्षकोऽहं भविष्यामि, त्वं निश्चिन्तो भव । तजिनवचनं श्रुत्वा हर्षोत्कर्षितमानसो हरिरष्टमेन तपसा पौषधागारे पौषधं विधाय ध्यानतत्परोधरणेन्द्र तोषयति स्म । अथ प्रातर्जरासन्धी हर्षपूरितमानसो जराग्रस्त हरिसैन्यं ज्ञात्वा चतुरङ्गचमृयुक्तो बाणवृष्टिं वितन्वानो यादवान् यावद् हन्तुं दधाव तावद् नेमिनिदेशादिन्द्रप्रेषितो मातलिनेमिरथसारथिर्यादवसैन्यपरितश्चतुर्दिक्षु संवतकसमीरण इव स्वैरं नेमिस्यन्दनं भ्रामयामास । स्यन्दनस्थः स्वाम्यपि शीघ्र सङ्ख्याऽतिगान् शरान् सर्वतोऽप्युच्चैर्मुमोच । तां स्वामिप्रेषितां बाणधोरणीं दृष्ट्वा जरासन्धसम्बधिनो राजानस्तद्रणे साक्षिण इव दूरे तस्थुः। अथ सदयोऽरिष्टनेमिर्वाणैः केषाश्चित कवचानि चिच्छेद, केषाश्चित् मुकुट-ध्वज-सायकादींश्च, सदयत्वाद् न पुनः प्राणांश्चिच्छेद । इतो ध्याननिलीनस्य नारायणस्य तृतीयेऽति प्रभापुञ्जान्तरस्थिता धरणेन्द्रानुज्ञया धरणमिया पद्मावती प्रगटीवभूव । तां पद्मावती सुरीगणसमन्वितां समालोक्य पादौ प्रणम्य नारायणः स्तुतिपूर्वमिदं प्राह । यथा-"धन्योऽद्याहं कृतार्थोऽस्मि पवित्रोऽद्यास्मि पावने !। अद्य मे सफलाः कामा यदभूद् दर्शनं तव ॥१॥ वर्णयामि कियद् देवि ! वैभवं ते स्वजिह्वया। शक्रादयोऽपि यद् वक्तुं शक्ता नो विबुधाधिपाः" ॥२॥ इति नारायणभक्तिवचःपीता परमेश्वरी हरि प्रत्याह हे हरे ! यत्कृते त्वया मत्पतिः संस्मृतः तत् कार्य बहि, यथाऽहं Page #326 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ ६९ ] तवेप्सितं शीघ्रं संपादयामि । देव्योक्तं श्रुत्वा हरिरुवाच-हे भगवति पद्म ! यदि तुष्टाऽसि तर्हि तव भवनस्थितमद्भुतं पाहिद्विम्बं मह्यं देहि, यथैतन्जरया अस्तं मम सैन्यं तत्स्नात्रवारिभिः सज्जीकरोमि । हरिणोक्तं श्रुत्वा पुनः पद्मावती प्राहहे हरे ! सा पाचप्रतिमाऽत्र नायाति, तां विनवाहं भवत्सैन्यं सचैतन्यं करिष्ये । पुनर्जरासन्धं ससैनिकं बव्वा क्षणादेव तव पुरतः समानयामीत्यादि यद् यद् भवदीप्सितं वदसि तत् सर्व क्षणादेव संपादया मे, न पुनः पाचप्रतिमां समानेतुमहं समुत्सहे। तत् श्रुत्वा पुनः कृष्णोऽवदत्-हे देवि ! त्वयैतत् सकलं भवति, परमित्यं कृतेऽस्माकं किश्चित् पौरुषं न, केवलं जनापवादो भवेत् , यद् देवतया सर्व संहारादि कृतम् । अतो यदि प्रसन्नाजस तर्हि मे पाश्वप्रतिमां देहि । यथाऽहं भवत्प्रसादेन स्वयमेव रणे रिपून् हन्मि । विष्णोरत्याग्रहतो भक्त्या च तुष्टा पद्मावती पार्श्वपतिमां समानीय दत्वा स्वस्थानमगमत् । ____ अथाच्युतः श्रीपाश्चतिमाऽची कृत्वा स्नात्रनलं लात्वा समग्रसैन्यमसिञ्चत् । तेन जलेन सिक्तं सैन्यं पुनः सुप्तोत्थितमिव तथैवोत्तस्थौ । तदुत्थितं सैन्यं सजीभूतं दृष्ट्वा सहर्षोत्कर्षमानसो रुक्मिणीपतिः परबलत्रासकरं स्वबलबलकरं पाञ्चजन्यं शङ्ख दध्मौ । तेन त्रालितं रिपुवलं, मुदितं च यादवसैन्यम् । इत्यादिवचस्तोषिताः सहदेवादयो जरासन्धपुत्राः स्वस्व. कार्यकरणायोद्यता अभूवन् । अथ केशवो लब्धजयः श्रीपार्श्व Page #327 -------------------------------------------------------------------------- ________________ [७०] - [ शलेश्वर महातीर्थपूजाकृते जयभूम्यां शखेश्वरं नाम नगरं निवेशयामास । यतः"कृष्णोऽथ वामेयजिनस्य मूर्तिममेयभक्तिर्यदुभिः प्रणुनः । अस्थापयत् तत्र निजां च मूर्ति तच्छासने तच्च पुरं चकार" ॥१॥ પં. શ્રી દેવવિજયગણિવિરચિત ગવ પાંડવચરિત્ર, સર્ગ ૧૪, ५. ४०३-४०८ (पुरुषोत्तम गीगामा भावना प्रशित) कृत. [४०] इतश्च पूर्णिमापक्षोद्योतकारी महामतिः । श्रीमान् परमदेवाख्यः मूरि ति तपोनिधिः ॥१॥ श्रीशद्धेश्वरपार्श्वस्यादेशमासाद्य यः कृती। आचाम्लवर्द्धमानाख्यं निर्विघ्नं विदधे तपः ॥२॥ अघोषशतवर्षेषु द्वयधिकेषु च विक्रमात् [१३०२] । मार्गशीर्षस्य शुक्लायां पञ्चम्यां श्रवणे च मे ॥३॥ कटपद्राभिधे ग्रामे देवपालस्य वेश्मनि । आचाम्लतपसश्चक्रे पारणं यः शुभाशयः ॥४॥(युग्मम् ) प्रबोधं सप्तयक्षाणां सङ्घविघ्नविधायिनाम् । शखेशपावभवने यश्चकार कृपापरः ॥५॥ तस्यैवाराधनं कृत्वा चारित्रश्रीविभूषितः।। राज्ञो दुर्जनशल्यस्य कुष्टरोगं जहार यः ॥६॥ भूपो दुर्जनशल्योऽपि यस्यादेशमवाप्य सः। शोशपार्श्वदेवस्य समुद्दधे च मन्दिरम् ॥७॥ શ્રી સર્વાણું દરિ રચિત “જગચરિત’ મહાકાવ્ય, સર્ગ ૬ થી ઉદૂત. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩ગુજરાતી-હિંદવિભાગ શકાઓ [ ૪૧ ]* શ્રી ઉદયરત્નવિરચિત શ્રી શંખેશ્વર પાશ્વનાથન શકે માત ભુવનેશ્વરી ભુવનમાં સાચી, જેહની જગતમાં કરતિ જાચી, દેવી પદ્માવતી ધરણંદ્ર રાણી, આ શુભ મતિ સેવક જાણી. (૧) પાસ સંખેશ્વર કેરે શકે, મન ધરીને સાંભલજે લેકે દેશ વઢીયાર માંહે જે કટ્ટો, કલિકાલ માહે જાલમ પ્રગ. (૨) જરાસંધને જાદવ વઢીયા, બાંધી મોરચા દલ બેહ લડીયા પડે સુભટ ને ફાજુ મરડાય, કાયર કેતાં તિહાં નાશીને જાય. (૩) રાગ સિંધુયે સરણાઈ વાજે, સુણું સુભટને શૂરાતન જાગે, થાયે જુદ્ધ ને કોઈ ન થાકે, ત્યારે જરાસંધ છલ એક તાકે. (૪) છપન્ન કુલ કેડિ જાદવ કહિયે, એક એકથી ચઢિયાતા લહિયે, પ્રાણ આપે પણ પાછા ન ભાગે, એક મારે તો એકવીસ જાગે. (૫) વઢતાં એહવે(ને) અંત ન આવે, કરૂં ક્યુટ તે રામત ફાવે; એમચિંતિને મહેલી તિહાં જરા,ઢલિયું જાદવનું તિહાં ધરા. (૬) રાધનપુરના જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતાર્યો. Page #329 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] – થ્થર મહાતીર્થજરા લાગીને જાદવ તિહાં ઢલીયા, નેમ કૃષ્ણને બલભદ્ર બલિયા, ત્રણ પુરુષને જરા ન લાગી, કહે તેમને કૃષ્ણ પાય લાગી. (૭) એહ કેઈ કરે ઉપાય, જેણે જરા તે નાશીને જાય; કહે કૃષ્ણને નેમકુમાર, કરે અઠ્ઠમ તપ ચોવિહાર. (૮) પહેલાં ધરણંદ્ર તમે ઉપાસે, તેહને દેરાસરે દેવ છે પાસે તેહ આરાધ્ય આપશું બિંબ, સરસે આપણે કામ અવિલંબ. (૯) મુખથી મોટે બેલ ના ભાખું, ત્રણ દિવસ લગે સૈન્ય હું રાખું; જિનવરભક્તિને પ્રભાવ ભારી, થાશે સઘલિ વિધ મંગલકારી. (૧૦) ઇંદ્ર સારથિ માતલિ નામે, હેલ્વે જિનવરની ભક્તિને કામે; આસન મારીને દેવ મોરારી, અઠ્ઠમ કરીને બેઠા તિણે ઠારી. (૧૧) તો ધરણું આપે શ્રીપાસ, હરખ્યા શ્રીપતિ અતિ ઉલ્હાસ, નમણુ કરીને છટે તેણીવાર, ઉડ્યું સૈન્યને થયે જયકાર. (૧૨) દેખી જાદવને જાલમ રે, જરાસંધને લૂટો તિહાં રે; ત્યારે લેઈને ચક તે મેલ્યું, વંદે કૃષ્ણને આવી તે પહેલું. (૧૩) પછી કૃષ્ણના હાથમાં બેઠું, જરાસંધને સાલ તે પેઠું કૃષ્ણ ચક તે મેલ્યુતિહાં ફેરી, જરાસંધને નાખે તે વેરી. (૧૪) શીશ છે ને ધરણી તે ઢલીએ, જયજય શબ્દતે સઘલેઉછલીઓ દેવ દુંદુભિ આકાશે વાજે, ઉપર ફુલની વૃષ્ટિ બિરાજે. ૧૫) તમે વાસુદેવ ત્રણ ખંડ ભોક્તા, કીધા ધર્મના મારગ મુગતા; નયર શખેસર વાસ્ય ઉમેગે, થાપી પાસની પ્રતિમા શ્રીરંગે. (૧૬) શત્રુ જિતને સેરઠ દેશે, દ્વારિકા નગરીમાં કૃષ્ણ નરેશે, પાલે રાજ્યને ટાલે અન્યાય, ક્ષાયિક સમક્તિધારિ કહેવાય. (૧૭) પાસ શંખેસર પ્રગટ મલ્લ, અવનિમાં હે તું એક અવલ્લ; નામ તારું જે મન માંહે ધારે, તેહના સંકટ દૂર નિવારે. (૧૮) Page #330 -------------------------------------------------------------------------- ________________ -હા-સ્તોત્ર-સ્ટન્દ્રોદ ]– –[ ૭૩ ] દેશી પરદેશી સંઘ જે આવે, પૂજા કરીને ભાવના ભાવે; સોના રૂપાની આંગી રચાવે, નુત્ય કરીને કેસર ચઢાવે. (૧૯) એક મને જે તમને આરાધે, મનના મરથ સઘલા તે સાધે; તહારાજગતમાં અવદાત મહટા,ખરે તુંહીજ બીજા સર્વે ખેટા(૨૦) પ્રતિમા સુંદર સેહે પૂરાણી, ચંદ્રપ્રભુને વારે ભરાણી; ઘણે સુરનરે પૂજ્યા તુજ પાય, તેહને મુગતિના દીધા પસાય. (૨૧) ઓગણસાઠ ને ઉપર સત્તર વરસે, વઈશાખ વદી છઠ્ઠીને દીવસે, એહ શકે હરખે મેં ગાયે, સુખ પાનેદુરગતિ પલાયે. (૨૨) નિત્ય નિત્ય નવલી મંગળમાલા, દિન દિન દીજે દેલત રસાલા; ઉદયરત્ન કહે પાસ પસાથે, કેડી કલ્યાણ સન્મુખ થાય. (૨૩) [ ૪૨ ]* શ્રી દીપવિજયજીરચિત શ્રી શંખેસરજીનો શલે કે દેવી સરસતી પ્રણમું વરદાયિ, બ્રહ્માની બેટી કવિતાની માઈ અજારી આદિ કુમારી ભાલિ, દીયે વારસ કાશ્મીરવાલી. (૧) પાસ શખસર શકે કહિયે, પાપ નિવારી નિર્મલ થઈયે, ચંદ્રપ્રભ જિન આઠમા વારે, પ્રતિમા ભરાવી તેહને વિચારે. (૨) ભણશું સાંભલજે સહુ નર નાર, સુણતાં પામીજે ભવસાગર પાર; પહેલે દેવકે ઈંદ્ર વસંત, એક દિન આવ્યો છે પાસ ભગવંત. (૩) * રાધનપુર, અખદેસીની પિળના શ્રી લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યો. આ શકે, શ્રાવક શા. ભીમશી માણેક તરફથી પ્રકાશિત “સલેકા સંગ્રહ માં છપાયેલ છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] – ૩ર માતોર્થપ્રણમી સ્વામીને પૂછે વિચાર, અરિહંતજી છે તાહરે આધાર છે તમે જગમાં મોટા કિરતાર, પામીજે તુમથી ચહુંગતિ પાર. (૪) ક્યારે પરમેશ્વર સંસાર તરણું, મુગતિ નારીને કુણ દિન વરશું ચંદ્રપ્રભુ તવ આપે ઉપદેશ, નગરી વાણારસી કાશીને દેશ. (૫) અશ્વસેન તિહાં હશે નરેશ, વામા સતી તસ નારી વિશેષ ચઉદ સુપન યણી ભર લેશે, લક્ષણવંત તે પુત્ર જણશે. (૬) ચંદ્રપ્રભુ તવ ઇંદ્રને ભાખે, ત્રેવીશમે તે તીર્થકર થાશે, તેને સમીપે મુનિવર થાશે, મહટાં વ્રત પાલી મુગતિમાં જાશે. (૭) હવે તે ઇંદ્ર દેવલેકે જાઈ પાશ પ્રભુની પ્રતિમા નીપાઈ પુછ દેરાસર આઉખા સુધી, પછી અંદર સુરજ ને દીધી. (૮) તે સહુ જાણે છે વાત પ્રસિદ્ધિ, પૂજતાં સઘલે મુગતિ જ લીધી, શ્રાવક દામોદર મૂર્તિ ભરાવી, ધરણંદ્ર હાથે કઈ દિન આવી. (૯) ધરતી માહે છે ધરણંદ્ર વાસ, તિહાં પણ પ્રતિમા પૂજે ઉલ્લાસ, હમેશાં પૂજાએ છે શખેસર ગામે, તેકિમ આવી મૃત્યુલેક ઠામે. (૧૦) દ્વારિકા નગરીમાં કૃષ્ણજી રાજે, રાજગૃહી નગરે જરાસંધ છાજે, એ બેહુ માંહે પડયું છે વૈર, સંગ્રામ કરતાં વરતાએ કેર. (૧૧) જરાસંધ છે અમરષને ભરીયે, દલ વાદલ લઈ લડવા પરવરિયે; રાજન ઘણુને મનાવી આણુઆવી મહારે દીધા મેલાણ. (૧૨) એહવે એક વિપ્ર અવસરને જાણ, દેડી કીધો છે દ્વારાવતી જાણ વૈરી આવ્યું છે વઢવાને ચાલી, એને સમજાવો ચોટિયૅ ઝાલી.(૧૩) સામાં જઈને શત્રુને વારે, ખડગની ધારે નાદ ઉતારે - ત્યારે સેવક અણુ પરે કહેશે, વાર્યોન રહે પણ હાર્યો તે રહેશે. (૧૪) કીડી મરણ જેમ હાથી પાંખે, શત્રુ મલિ સહેજેઈમ આલ જ ભાખે; સાંભળી એહવું કૃષ્ણ મહારાજ, સંગ્રામ કેરે મે તે સાજ. (૧૫) Page #332 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રાત્રિો ]– – ૭૪ ] ક્ષત્રીકુલ રૂડું જાદવની સાખ, ગજ સજજ કીધા બેતાલીસ લાખ; ઘેડા અઈરકી તરકીને કચ્છી, કહેડા કબજા હંસલા લચ્છી. (૧૬) પાણી પંથા ને ઘાટે સુરંગા, લાખ પંચોતેર મેલ્યા પચરંગા; ગણ્યા ન જાય સુભટ પાલા, શૂરા રણમાં બંદુક કડીવાલા. (૧૭) ભરિયા હથિયારે રથ ઘણા દીસે, વાસુદેવના લાખ હજાર વીસે ગદા પદ્ધ ને ચક્ર ને શખ, છત્રીસ આયુધ નામે છેસંખ્ય. (૧૮) ધનુષ હાથમાં તેહને ઢાલ, તીર તરકશિ ને બરછી કરવાલ; ગુરજ ગેડિઓ ને ગોફણ ફરશી, કરહા દુકાહા કટારી સરસી. ૧૯) કબાણ મૂશલ કેકબાણ ભલકા, હાથીની ચૂંઢે સાંકના ખલકા; વજ તિશૂલ ને તીર તિખાલા, ગલા બંદુકે તોપ નાલીવાલા. (૨૦) બરછી ગુપ્તિ કહિને હથિઆર, જીવ ન રાખે એમ છત્રીશે સાર; ત્રિકમ તતક્ષણ કીધા તૈયાર, થયા રથ ઉપર પતે અસવાર. (૨૧) હલ ચલ હુઆ દશે દસાર, છપન કુલ કેડી જાદવ નુંઝાર; અવર વ્યાપારી પાર ન જાણુ, એણું કેઈ લખે લશકર મંડાણ. (૨૨) ચડતી નિશાને નાબત વાજી, શૂરા રણજણીયા હણહણીયા ગાજી; હાથી રથ ઘોડા પાલા સાર, પહલે પણ ચાલે જન ચાર. (૨૩) ઓલંગી ધરતી નદી ને નાલાં, જેવાં દિશે દલ વાદલાં કાલા; આગલેં બગતરિયા હાલકલોલા,ચાલે ઘરહટશું લોહના ગોલા. (૨૪) ગડયા અગજા ભૂપ હઠાવ્યા, દડવડ દેશ વઢિયારે આવ્યા; ઉડું પંચાસર જિજપરનું હિયે, ધામા મેમાણું લેલાણું લહિયે. (૨૫) આવરિયાણે જાડિયાણા ઠામે, લશ્કર મુક્યાં મહુઆ રાણી ઠામે, મેટેર પણ જરાસંધ ચડિયો, આવી ટુકડે વાઘેલું પડિઓ. (૨૬) હવે જરાસંધ જૂજ્યા અબૂઝ, મેટા સંઘાતે માંડે છે જૂઝ; મુંજપર સમને લુંટાને ઠામ, મલિયાં દલ બિંદુ માંડ્યો સંગ્રામ.(૨૭) Page #333 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ]– – શશ્વર મહાતીર્થશરણાઈ વાજે સિંધુડે રાગે, શૂરા જૂડે રણ કાયર ભાગે; હુઆ ટહુકારા વીરહાક વાગી, જબકે બીજલી તરવારો નાગી. (૨૮) ખડખડ ખડ્યા ભડ ભડ્યા ભીમ, બંદૂક છૂટે તડાતડ તેમ ધબકે ના હુડહુડ બેલે, ધરહડે ધરતિ ધીંગા ધમરેલે. (૨૯) બલિઆના ઘા બગરમાં બુડે, ભાલાની અણીયે અંગારા ઉડે; રડવડે મસ્તક દ્ધા અથડાએ, કાયર ઉભા કમકમ થાઓ. (૩૦) રક્ત ધારા વડે ચડ ચડ થાય, ખેચરી કેરાં પતર ભરાય; જૂઝે રણસૂરા રણ સામા જાય, બીજા મરીને વ્યંતર થાય. (૩૧) કૃષ્ણ જરાસંધ જુદ્ધ અપાર, કરતાં તે વરસ લી ગયાં બાર; ન જિતે કેએ નહીં કેઈ હારે, એહવે જરાસંધ મનમાં વિચારે.(૩૨) મારે હાથે છે જરાને દંડ, શત્રુ મૂછની વિદ્યા અખંડે; કિશવના લશ્કર ઉપર ફેરું, મૂછ મૂકીને સઘલાને ઘેરૂં. (૩૩) એહવું વિચારી જરા તિહાં મૂકે, જાદવ દલ પડિયું કેઈ ન ઢકે, કાન એકાકી જે સંભાલી, એકણ હાથે ન વાજે તાલી. (૩૪) કેમ એ જિતાશે જરાસંધ રાય, જદુપતિ રણમાં દિલગીર થાય; બાવીશમાં છે તીર્થંકર નેમ, તેહને પૂછે કૃષ્ણજી એમ. (૩૫) નેમજી ભણે સુણો કૃષ્ણ ઉપાઈ, જે છે નાગૅદ્ર નાગલેકમાંહિ, તેહને આરા ધ્યાન ઉલ્લાસે, અઠ્ઠમ તપ કરજે ઉલ્લાસે. (૩૬) તેની પાસે છે ત્રેવીશમે પાસ, ન હોય તેને કેઈથી ત્રાસ પ્રગટ થઈને પ્રસન્ન થાશે, તમારા મનની ચિંતવી થાશે. (૩૭) પાસ પૂજીને નમણનું પાણી, સુભટને છાંટ હશે ગુણખાણી, જાશે જરા ને મૂછ પણ મટશે, જગતમાંહે તીર્થંકર પ્રગટશે. (૩૮) ત્રણ ઉપવાસ ત્રિકમજીએ કીધા, તૂઠા ઈંદ્ર શ્રી પાસજી દીધા પૂજીને નમણુ છાંટે સુભટ, ઉડી ઉભા થયા લડવા એગઠ. (૩૯) Page #334 -------------------------------------------------------------------------- ________________ --તોરારિ-હોદ ]– – ૭૭ ] ફરી સંગ્રામ રણમાંહે કીધે, ભાગ જરાસંધ ચપટીમાં લીધે ખડગેહાં જીમ ગેડીથી દડિયે,હાર્યો થકે જઈ હારેજ પડિ.(૪૦) છ રણ જાદવને સાથ, વાર દેખાડ્યા છે વૈરીને હો; ધરતિને આભે પૂગે જીમ સાદ, કાને કીધતિહાં શંખને નાદ. (૪૧) મહેટાનું જુઝ મહેટાનાં નામ, રાખવા માટે ખેસર ગામ; નવું વસાવી બેસાડ્યા પાશ, હજી તે પૂરે સહુકેની આશ. (૨) પૂર્યું છે સખ જીત્યાનું જેહ, નામે તો ગામ શંખેસર એહ; સહુ કે વખાણે તીરથ સાર, વરતાણી શાંતિ હુઆ જયકાર(૪૩) પ્રગટ પરમેસર શખેસર પૂજે, એહ જગમાંહિ દેવ ન દૂજે, જૂની ધરતી છે કિરતી અપાર, હું તે ન જાણું શાસ્ત્ર લગાર. (૪) પૂછી પંડિતને કરજે નિરધાર, સાંભળતાં ભણતાં તરશે સંસાર; સંવત સત્તર ચોરાસી વરખે, મહા સુદ પાંચમ શુકરવારે. (૪૫) દીપવિજય ગુરૂ ચરણ પસાયે, કીધે શકે મન ઉમાયે; ભગવંતના જે ગુણ ગાય, દીપવિજય કહે મંગલ થાય. (૪૬) છ દા [ ૪૩ ]. શ્રી ઉદયરત્નવિરચિત / શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ પાસ સંખેશ્વરા સાર કર સેવકાં, દેવકાં એવડી વાર લાગે; કેડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. (૧) પ્રગટ થા પાસજી મેલી પડદે પરે, મોડ અસુરાણુને આપે છેડે મુજ મહિરાણ મંજુષમાં પેસીને, ખલકના નાથજી બંધ ખેલે.(૨) એશ્વર સારો ખડા, કાકરાણી આછી વ) Page #335 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ]– – [ ચશ્વર મટ્ટાણીજગતમાં દેવ જગદીશ તું જાગત, એમ શું આજ જિનરાજ ઉઘે; મોટા દાનેશ્વરી તેહને દાખીયે, દાન દે જેહ જગ કાળ મેંઘે. (૩) ભીડ પડી જાદવા જોર લાગી જરા, તતક્ષણ ત્રીઍ તુજ સંભાર્યો, પ્રગટપાતાલથી પલકમાં તેં પ્રભુ, ભક્ત જન તેહને ભય નિવાર્યો.(૪) આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કેણ દૂજે, ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી,પામી ભયભંજને એહ પૂજે.(૫) [ ૪૪ ] શ્રી ઉદયરત્નવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન છંદ સે પાસ સંખેસરે મન્નશુ, નમે નાથ નિશ્ચ કરી એક બુદ્ધ, દેવી દેવેલાં અન્યને શું નમે છે,અહે ભવ્ય લેકે ભુલાં કાં ભમે છો?(૧) ત્રિલોકના નાથને શું તજે છે, પડયા પાસમાં ભૂતને કાં ભજે છે; સુરધેનુ છડી અજા શું અને છે, મહા પંથ મૂકી કુપથે જ છે. (૨) તજે કણ ચિંતામણિ કાચ માટે, રહે કેણ રાસલને હસ્તિ સાટે સુરદુમ ઉપાડી કુણ આક વાવે, મહામૂઢ તે આકુલા અંત પાવે. (૩) કિહાં કાંકરે ને કિહાં મેગ, કિહાં કેશરી ને કિહાં તે કુરંગ; કિહાં વિશ્વનાથ કિહાં અન્યદેવા, કરે એક ચિત્તે પ્રભુ પાર્શ્વ સેવા. (૪) પૂજે દેવ પ્રભાવતી પ્રાણનાથ, સહૂ જીવને જે કરે છે સનાથ, મહા તત્વ જાણુ સદા જેહ ધ્યાવે, તેનાં દુઃખ દારિદ્ર દ્વરે પલાવે. (૫) પામી માનુનિ વૃથા કાં ગમે છે, કુશીલંકરી દેહને કાં દમ છે, નહિ મુક્તિવાસ વિના વીતરાગ, ભજે ભગવંત તજે દષ્ટિરાગ. (૬) ઉદયરત્ન ભાખેં સદા હેત આણી, દયાભાવ કોને પ્રભુ દાસ જાણી; આજ માહરે મોતીડે મેહવુંઠા,પ્રભુ પાસ સંખેસર આપ તુઠા. (૭) Page #336 -------------------------------------------------------------------------- ________________ -હા-સ્તોત્રહિન્તો – -[ ૭૪ ] (૪૫ ] શ્રી જિનહર્ષરચિત શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ છંદ સરસતીમાત સદા સુખદાઈ, કમણ નાર્વે નામે કાંઈ મના વંછીત પૂરે ભાઈ, આપે સુમતિ સેવકને આઈ. (૧) માતા તું જગમોહનગારી, સેને રૂપે તું સણગારી; ભૂષિત અંગવિભૂષણ ભારી, સોભે કાંતિ ઝલમલ સારી. (૨) શારદ ચંદ્રવદન મેહત, મણિધર વેણું મન મેહતે અધર પ્રવાલીદલ આપત, નાક દીવારી ધાર દીપતે. (૩) મેરાહલ જીમ દશન મનહર, સેહે સારંગ લોચન સુંદર, કંચણ કુંભ ઉરેજ સુહાકર, કટિ તટિ ઝીણું જાણે કેહરી. (૪) જંઘા કદલી થંભ કહીજે, ચરણ કનક કછપ ચરચીજે; ગતિ મયગલ મલપતિ ગાઈજે, લઈ માતા ચરણે લાઈજે. (૫) | (દેહા) લઈ લાઈજે માતમું, સમર્યા આપે સાદ; સેવકને સાનિધ કરે, ટાલે સયલ વિખવાદ. કર જોડી તેમને કહ્યું, આઈ સુણ અરદાસ; સરસ વચન ઘો સારદા, પભણું ગુણ શ્રીપાસ. સકલ દેવ સંખેસ, પરતા પૂરણહાર, બેલું હું બાલકપણે, કિરત પાસ કુમાર. * રાધનપુર વિજયગછની પેઢીમાંના શ્રી જયવિજયજી મ.ના પુસ્તકસંગ્રહમાંની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યો. Page #337 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] – –[ શ્વર મતી (છંદ જાતિ) તે પાસ કુમાર જયે પરતખ, વડા નર તુઝ કહે સુરખ; અહનીસી સેવકની પૂરઈ આસ, પ્રગટ પ્રતાપ સંખેસર પાસ. (૯) દી જગમાંહે તુંહી જે દેવ, સુરાસુરનાથ કરે પાય સેવ રંગીલી દેવી ગાવે શ્રીપાસ, પ્રગટ૦ (૧૦) નવનીધી અપાઈ ત્રુઠે નાથ, અખુટ ન ખુટે હેતાં આથ; ... ... ... ... ... ... ... ... . . . . . . . . . . સહું દિલકી ઘોતે પ્રભુ સજ, પુર્યો હરિ અંબુજ હર્ષ પ્રકાસ. પ્રગટ૦ (૧૮) ગુણે ખેસર વા ગામ, નવ પડે તે જાણ્યું નામ, ઉગતે સુરજ જેમ ઉજાસ, પ્રગટ૦ (૧૯) પુજે નર પ્રેમ ધરી જે પગ, અનીસી જેહ કરે એલગ; ન જાએ તેહ કઈ નીરાસ, પ્રગટ૦ (૨૦) ....ભલાઈ, લીધાં તે લેક વચે બીરૂદાઈ, વસાવ સાહેબજી નિજ વાસ, પ્રગટ૦ (૨૧) ...તુંહિજ, બીરૂદાલા બોધતણે ઘો બીજ; નીરાશ્રવ કમે તણે કરી નાસ, પ્રગટ૦ (૨૨) વડે નર તું જગમાં વરીયામ, કરે નીજ સેવક વંછીત કામ; કરે મન મેલી કરે ઈકલાસ, પ્રગટ૦ (૨૩) * અગિયારમી કડીને ઉત્તરાર્ધથી તે અઢારમી કડીના પ્રથમ ચરણ સુધીને પાઠ ખંડિત હોવાથી નથી મળ્યો. Page #338 -------------------------------------------------------------------------- ________________ --તોગવિલોદ 1 -[ ૮૭ ] સજે સુરનારી ભલા સણગાર, ઉપાંગ મૃદંગ કંસાલ અપાર; રીઝાવે રાગ ખેલે નૃત્ય ખાસ, પ્રગટ (૨૪) જયે જ સહુ કરે જયકાર, નમે સુર કેડી અપછરનાર, ભગતિ તણે બહુ ભાંતિ અભ્યાસ, પ્રગટ (૨૫) ........નીસંક, થાકા નર તેહિ કાઢણ વત; અગજણ ગજણ કીધ અભ્યાસ, પ્રગટ૦ (૨૬) ..........નમે નીકલંક, નમે અહિઅંક નીસાવણ સક, નમે ગુણવંત નમે ગુણરાસ, પ્રગટ૦ (૨૭) ને સુરનાથ નમો શિવ સાથ, ગુણ જણ ગાવે તેરા સાથ; અપાર સંસાર અર્પે અવકાસ, પ્રગટ૦ (૨૮) મહાનપ શ્રી આરાસણ મલાર, વામદેવી કુખે અવતાર; કલજૂગ કીરત ઉજલ જાસ, પ્રગટ૦ (૨) અનંતા દુખ સહ્યાં અસમાન, ભમતાં પાયે મેં ભગવાન વસાવ્યે પ્રભુ વિંછીત વાસ, પ્રગટ૦ (૩૦) નીહાલ નેહ સલુણ નાહ, દયા કરી એલવી જે દુખદાહ, અરજ કરૂં ઘો સિદ્ધિ આવાસ, પ્રગટ૦ (૩૧) ( કલશ) પાસ આસ પુરણે પાસ નામે સુખ પામે, પાસ વધારણ પ્રેમ પાસ દુ:ખ દેહગ દામે, પાસ છેદે ભવપાસ પાસ પ્રભુતા પદ આપે; પાસ હુંઈ સુપ્રસન્ન સુથિર સેવક કરી થાપે, શ્રી પાસ ચરણ નીત પ્રણમતાં પાતિક નાસે પંડિર, સકલાપ દેવ સખેસરે નમે લેક નવખંડરા. (૩૨) Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ]– -[ ચશ્વર માતાનમે નાથ જગનાથ નમે વસુધાભયવારણ, નમે કમઠ હઠ કઠીણ તાહિ બલ તાસ નીવારણ, નમે ધરણપતિ નાગ કી તે આણે કરુણા નમે દયા કરી દેવ નમે ભૂમી જસ ભરણા, નર આદિ તુઝ જાણે જકે શ્રી સંખેસર જગ જ, જિનહરખ તારણ તરણ યૂણતાં બહુ પરિ સુખ થયે. (૩૩) [ ૪૬ ] શ્રી લાવણ્યવિજય વાચકશિષ્ય - શ્રી નિત્યવિજયજીવિરચિત સંખેશ્વરજીનો છંદ સારદ માતા સરસતી, પ્રણમું તેના પાય; શ્રી સંખેશ્વર ગાયસ્ય, જિમ મુઝ આણંદ થાય. ઉપજે આનંદ અતિઘણો, સમતા જિનરાજ; છદ ભેદ ભાવે કરી, ગાઢું ગરિબનીવાજ. ગરિબનીવાજ સાહિબ સૂણે, સેવકની અરદાસ; મેજ કરી મહારાજ તુમ, આપ લીલ વિલાસ. સુવિલાસી ભગવંત તું, પરતા પૂરણહાર, પરતખ સુરતરૂ અવતર્યો, ઋદ્ધિ સિદ્ધિ દાતાર. * રાધનપુર, અખીસીની પિળમાંના શ્રી. લાવણ્યવિજયજી જેન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યો. આ છંદ શ્રી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રગટ થયેલ “શ્રી મણિભદ્રાદિકના દે” ભાગ પહેલામાં પૃ. ૪૭ ઉપર છપાયેલ છે. :/8 2 .5 Page #340 -------------------------------------------------------------------------- ________________ --તોગવિ-લોદ – – ૮૩ ] દાતારી તુમ સમ અવર, મ નવિ દે કેએ; દેખતાં સવિ દુખ ટલે, આનંદ અધિકે હીએ. ( છંદ અડિઅલ) શ્રી સંખેશ્વર સાહિબ દિઠે, તે મુઝ નયણે અમીય પો; દીસે મુરતી મેહનગારી, તે મુઝને લાગે અતિ પ્યારી. (૬) આષાઢ નામે સમક્તિધારી, અતીત ચોવિસી થયે ઉપગારી; અષ્ટમ જિન દાદર વારે, પૂછે તે મુજને મુક્તિ કિ વારે. (૭) વલતું જિનવર ઈણીપરે ભાસે, પાર્શ્વનાથ વારે ઉલ્લાસે; થાયે ગણધર શિવગતિ ગામી, પાર્શ્વનાથ ગુરુ અંતરજામી. (૮) આર્યષ નામે ગણધારહ, વિનયવંત બહુગુણ ભંડાર; આવતી ચેવિસી એથે આરે, પંચમ ગતિ લહસ્ય નિરધાર. (૯) | (છંદ) આષાઢ શ્રાવક જ પાવક, કર્મવન દહવા ભણી; અતિભાવ આણું લાભ જાણી, નિપાયે ત્રિભુવન ધણી; શ્રી પાર્શ્વનાથનું બિંબ મનહર, જી શશિધર દીપ, જાગતિ જ્યતિ જિનંદ કેરી, તેજે તરણિ જીપતે. (૧૦) તિણ ભક્તિ આણિ સૂર્ણ વાણ, સોહમ સુરપતિ નિજ ઘરે, તે પાશ્વનાથનું બિંબ મનહર, ઇંદ્ર પૂજે શુભ પરે, બહુ કાલ સુધિ નિરવિધિ, શિવદાયક જાણ કરી, પૂજે તે મનમાં લાભ જાણી, ઇંદ્ર ઈંદ્રાણી હેત ધરી. (૧૧) વૈતાઢ્ય ઉપરિ નમિ વિનમિ, રૂષભવારે અતિ ઘણું, પૂછે તે પ્રતિમા જન્મ સુદ્ધિ, અજવાબું કુલ આપણું, Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ]– –[ શ્વા મતિર્થઈતિ ભીતિ ને સબલ ભય તે, પા નામે સવિ ટલે, ગુણવંત ગરૂઓ મોક્ષનાં સુખ, સ્વર્ગસુખ તે સવિ મલે. (૧૨) વલી સોહમ સૂરપતિ તેહ પ્રતિમા, પૂજતે ઉલટ ધરિ, ભવભીતનાસન સુખવિકાસન, પાર્વજિન હેજે કરિ, વલી સૂર્યરાય સૂરિદ્ર જિનને, વચન સૂર્ણને હરખીયે, તે પાર્શ્વનાથનું બિબ શિવસુખદાયક નિશ્ચ પરખીયે. (૧૩) બહુ કાલ લગે તે પૂજે રીઝે મનધરી હર્ષ અપાર, વલી પદ્માવતી દેવી પ્રેમે પૂજે પુન્ય ભંડાર ધરણંદ્ર નાગકુમાર તે હરખે નિરખું જીમ જગનાથ, ઉલટ બહુ આણે મનમાં જાણે સાચો એ શિવસાય. (૧૪) ઈણીપરિ સુરપતિ સુરવર કિનાર વિદ્યાધરની કર્ડિ, જિન પૂજે પાતિક પૂજે તેહના જે પ્રણમે કરજોડિ; ગિરનારે મૂકે સક્ષમ ટુંકે તિહાં પૂજે નાગકુમાર, તે કંચન બલ્હાણું સહુએ જાણ્યું સુરગિરિને અણુહાર. (૧૫) (છંદ) જવ જરાસંધ મુકુંદ ઉપરિ સેન સબલે લાવિઓ, બલવંત નેમિકુમાર સાથે દ્વારાપુરપતિ આવીએ કરે યુદ્ધ સબલા નહી નબલા ગવે મદભર પૂરિયા, ગજધાર હાર્યા ન રહે વાર્યા શત્રુ સઘલા ચૂરિયા. (૧૬) તિહાં કુંત બાણ કમાણ ખગ ને નાલી ગેલા ઉછલે, ધીરાતે પગ પાછા ન દે તિહાં કાયર કંપે કલમલૈં, Page #342 -------------------------------------------------------------------------- ________________ -૫-સ્તોત્રાહિ-સોદ ] ઈમ યુદ્ધ કરતાં ક્રોધ ધરતાં હારે ન કોઇ જીતે નહિં, તવ જરાસંધ ક્રોધવશ હુએ મૂકે જરા અવસર લહીં. જવ જરા ધાર્યા સહુ હાર્યા શ્રીપતિ મન ચિંતા વસી, તવ નિમનાથ જિણંદ ખેલ્યા નારાયણ ચિંતા કિસી; કહે સુણા સ્વામી શીશ નામી સહુને આવી જરા, મિ યુદ્ધ કીજે જય વરીજે કહે। શ્રી નેમીશ્વરા. -[ 2 ] (૧૭) (૧૮) (૧૯) તવ કહે યદુપતિ સુણા શ્રીપતિ અષ્ટમતપ તુમે આદરી, ધરણુદ્ર સાધેા મન આરાધા પાર્શ્વપ્રતિમા હિત ધરી; તસ નમણુજલકું સીંચીંતે કરી અવર ચિંતા છે કિસી ?, ધરગુંદ્ર સાધી પાર્શ્વપ્રતિમા તિહાં આણે ઉલ્લુસી. તસ નવણુ નીર સહુ સરીર સુભટ હુઆ સજ્જ એં, જરાસંધ હાર્યા ચક્ર માર્યા શ્રીપતિ સરીયું કજ્જ એં; તિહાં પાસ કેરૂં અતિભલેરૂં ભવન કિધું દ્વીપતું, તિહાં નગર વાચ્યું સંખપુરીસ્સું સુરલેગથી પણ જીપતું. (૨૦) ( છંદ અડીઅલ ) (૨૨) શ્રી સંખેશ્વરપાસ સાહંકર, થાપી શ્રીપતિ શ્રીગુણુગર; પુહતા દ્વારામતિ વિશ્વેશ્વર, સ`ખપુરી માંહિ સંખેશ્વર. (૨૧) ચાસીં સહસ વરસ ઇણુ ઠામે, શંખેશ્વર શંખેશ્વર ગામે; પરતા પૂરે શિવગતિગામી, એ પ્રભુ મેરે અંતરજામી. સંવત ઇગ્યાર પંચાવન વરખેં, સજ્જન શેઠે તે મનનેં હરખે; નિપાયે પ્રાસાદ દ્વાર, પામ્યા શેઠ તે ભવના પાર. દુર્જનશલ્ય નામે ભૂપાલ, ધર્મવંત ને અતિ સુકુમાલ; કુષ્ટ ટળ્યેા તસ પાસ પસાઈ, વિમાન સમાન પ્રાસાદ નીપાવઇ. (૨૪) (૨૩) Page #343 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] – શ્વર માતા (છંદ) પ્રાસાદ કીધો સુજસ લીધો સીધે સવિતસ કાજ, પ્રત્યક્ષ સુરતરૂ સમ નિર્મમ જિનવર આપે અવિચલ રાજ; સુરમણિ સમ વંછિત ઈચ્છિત પૂરે ચૂરે કર્મ જંજાલ એ, સસ ફણામણ પાસ સંખેશ્વર પરમેશ્વર પ્રતિપાલ એ. (૨૫) મઈ પૂરવ પૂર્વે પ્રભુજી પાપે સાચો સાહિબ એહ, દેખતાં દુખ સવિ દૂરે નાસે વધે ધરમ સનેહ, સંખેશ્વર સ્વામી અંતરજામી શિવગતિગામી દેવ, સેવકનાં સાહિબ કામ સુધારો આપે ચરણની સેવા ( તું ચિત્તમાં વસીઓ નવલ સનેહી ગુણગેહી ગુણવંત, તું ગૂઠે આપે શિવપદ સંપદ સેવકને અરિહંત; ઘર ઘોડા હાથી પાયકલ વલી મણિ માણિજ્ય ભંડાર, ધણ કંચણ રાયણની રાશિ મને હાર તું આપે કિરતાર (૨૭) ઘર ગરિ ગરિ બહુ ગુણવંતિ વાલમને તૂ પ્યાર, મુખ મીઠું બલઈ હાઈડું લઈ ડેલઈ નહી લગાર; સપ્ત ભમી આવાઈ મનને ઉલ્લાસેઈ વિલસેહ ભાગ અપાર, તુમ નામઈ પાઈ જે મની કામ બહુલા અરથ ભંડાર. (૨૮) શિર મુગટ મનહર નાસા સુંદર આભૂષણ અતિસાર, એહવી રૂદ્ધિ દીસે હીઅડું હસે તે સવિ તુમ ઉપગાર; કલિકાલે પ્રગટો સાચે સુરતરૂ પરતા પૂરણહાર, પ્રભુ પૂછ પ્રણમી નયણે નીહાલી સફલ કીયો અવતાર. (૨૯) Page #344 -------------------------------------------------------------------------- ________________ (૩૦) -પ-સ્તોત્રવિ-રોઢ ]– – ૮૭ ] (દુહા) સફલ કીઓ અવતાર મેં, દેખ્યા શ્રી જિનરાજ, દુઃખ દેહગ ધરે ગયા, સીધા વંછિત કાજ. મુરતી મોહન વેલડી, પરતખ નયણે નિહાલ; ખીણુ ખીણ ચિત્તથી ન વિસરે, એ ત્રિભુવન પ્રતિપાલ. (૩૧) ચિરંજીવ જગદિશ તું, આશા પુરણહાર; આસ અય્યારી પુરો, તો ઉતારે ભવપાર. દેલત દાઈ દેખીઓ, શ્રી શંખેશ્વર પાસ; સુખ સભાગ સંપત્તિ ઘણ, આપ લીલ વિલાસ. (૩૩) અરજ અમારી સાંભલો, મનમાં ધરે સનેહ, દરિસણ દીજે ઈણપરે, જેમ મારા મન મેહ. (૩૪) પ્રાર્શ્વનાથ પ્રભુ સમરી, પ્રહ ઉગમતે ભાણ, વામાનંદન પૂજીઈ દિન દિન ચઢતે મંડાણ. (૩૫) પાસ જિણસર ગાવતાં, ઉપજે અતિ આણંદ, ઈત ભીત વ્યાપે નહિં, નિત નિત પરમાણુંદ (૩૨) (૩૮) (કલશ) ઈમ ત્રિજગનાયક મુગતિદાયક પાશ્વસંખેશ્વર ધણું, શશિ જલધિ સંવત વેદ બાણે (૧૭૪૫) ગાયે ભક્તિ ધરી ઘણી, શ્રાવણ વદી તેરસી મનહર દિવસી તવી સાર એ, શ્રી લાવણ્યવિજય ઉવઝાય સેવકનિત્યવિજય જયકાર એ. (૩૭) Page #345 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] – ચશ્વર મહાતીર્થ [૪૭]> પંડિત જીવવિજયજી શિષ્ય શ્રી જીવનવિજયજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ સાહેબ શ્રી શંખેશ્વર પાસે, સેવકની સાંભલ અરદાસ, વારૂ ઘો મુઝ વચનવિલાસ, ગુણ ગાઉં તારા અવિનાસ () | (છંદ પહુડી ) અવિનાસી આગર સમતાસાગર નાગર નિર્મલ ગંગ, જિનપદ જિહાં કાશી વલી વણારસી સુવિલાસી સદસંગ; અશ્વસેન અગા રાય અસુરંગા પરસંગા ગુણ ગ્યાન, પદમણ પટ્ટરાણુ વામા વાણુ ગુણખાણું ગજમાન. (૨) નંદન જસનામી કુઅર કામી શિવગામી શિરદાર, પ્રભુ પાસ સંખેસર અતિ અલવેસર પરમેસર દાતાર; તું ત્રિભુવન તારક ભવ દુઃખવારક સારક સઘલાં કાજ, ઘર મંગલ માલા ઝાકઝમાલા રંગ રસાલા રાજ. નિલકંત તે નાથે હર્ષિત હાથે સાથે સબલ સખાય, દેરાશર દીપે જગને જીપે છીપઈ નહિ છતિ કાય; પરતખ તું ખાસા દેહ દિલાસા આસા આસીસ, કરજે કિરતાર સાંઝ સવારે સંસારે સુજગીશ. . (૩) » રાધનપુર, તંબોળી શેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી - મહારાજના ભંડારની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યો. Page #346 -------------------------------------------------------------------------- ________________ --સ્તોત્ર-િન્યોઃ ]– —[ ૮૧ ] પાંમી તપદવાસ લીલ વિલાસ આવાસ અવનિસ, પરિગલ ધન પાર્વે ભક્તિ સભા ગુણ ગાવું નીસ દીસ. ધરણિધર ધ્યાયે તબ તું આ ગયે ગુર્જર દેસ, મહિમા વઢિયાર પાર અપાર અધિકાર અમરેસ. નામે તુઝ નાસિ, જાઈ ત્રાસી, ચાવા અરિયણ ચોર, દંતી જે દુષ્ટ કેશરિ કષ્ટ રિષ્ટ રણ બહુ સાર; ફણિધર ફેંકાર હાહાકારે આધારે અરિહંત, ભય એતા ભર્જ સામસકર્જ સંખેસર ભગવંત. પાવક પરગે સંતતિ સેગે ભેગે જલભય હોય, પ્રભુ પાસ પ્રતાપે જપતા જાઈ તાપઈ નહિ તસ કેય; પરિવારે પૂરા પૂન્ય પÇરા સાંમસનૂરા લેક, તે પાસ પ્રભાવે સહેજ સ્વભાર્થે પાર્વે સઘલા થેક. મન ગમતા મેવા સાહિબ સેવા દેવા શે નિવમેવ, મહિલા મતિવંતી હેજ હસંતિ ગુણવંતિ ગૃહ હેવ; વલિ વર્જિતદૂષણ વસ્ત્રવિભૂષણ પોષણ શ્રીજિનપાસ, દેશ પરદેશ નામનીવેશે સુવિસેર્સ જસ વાસ. સુણીઓ મેં સાચે રવિ જા કા નહિ ક્રમઘાત, અક્ષર સં ઉજજલ સામસકન્જલ સજલ કામ હાથ; તેહની તું આશા પૂરે પાસા સુવિશ્વાસા શિવ સાથ, તુઝને જે ધ્યાવે બહુ સુખ પાવે પામેં સુખ સનાથ. (૮) (કલશ) સુવિશ્વાસ તાહરે જગ પ્રસારે, જાણતાં છે જિનવરે; માનતાં છે મન્નમેટે, સ્વામી નામ સંખેરે. Page #347 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] [ શઢેશ્વર મદાતીર્થ મુનિ એક સંવત, મષ્ટ નંદન માન પાસ સુપાસ એ; ધન તેરસી સમ અધિક દિન એ, વાર ભાનૂ સુવાસ એ. (૨) બુધ નિત્ય પંડિત જીવ સીસ જીવન તું જયંકરે; પ્રભુ પાસ છંદે પ્રાત પયા, નામથી નિત્ય જયંકરો. [ ૪૮ ]× (3) બુધ ઉદ્દયચંદ્રશિષ્ય મુનિ સુખચંદ્રવિરચિત શ્રી શખેસર પાર્શ્વનાથના છંદ સરસતી ચરણુ નમી કરી, ધવલ કમલ સમ કાય; વીણા વારૂ કછપી, સેવઈ કવિજનરાય. ચરણે ચામીકરતાં, નુપુરનેા ઝમકાર; વિદ્યા વર ઘો સામિની, ઉર મુક્તાલહાર. શ્રુત અમરી સમરી સદા, નિજ ગુરૂ પ્રણમી પાય; વામાનંદન ગાયસ્યું, જિમ મનવાંછિત થાય, જલ થલ પરવત ભૂમિકા, વન અટવી અહિઠાણુ, શંખેસર ચિત સમરતાં, પામહ કડી કલ્યાણુ (છંદ સારસી) કલ્યાણદાતા વિમલવદના નાગરાજ સેવા કરઈ, ધરણેંદ્ર નામા સખલ હસ્તિવાહના મઢ વન ઝરઈં; કરકમલ જોડી જક્ષ રાજા સેવઈ અનિશિ સામિણી. તે સયલ સુખકર પાસ નામ” સમર સપ્રેસર ધણી. (૧) (૨) (3) (૫) × રાધનપુર, તખેાળા શેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના પુસ્તક સંગ્રહમાંની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યાં. Page #348 -------------------------------------------------------------------------- ________________ -વાપ-સ્તોત્ર-સોહ – – ૨૨ ]. જે મઠ તાપસ હૅલિ ગા કમઠની પરિ આકરે, વલી જરાસિંધી સબલ કીધે કૃષ્ણરાયણ્યું સંગરે; જબ હારિ જાણું જરા મુકી હરિ છપ્પન કોડની, તે સંયેલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણી. મદવારિ ઝરત સબલ સિંધુર સજલ જલધર ગજ્જએ, ઉડ ચંડ પ્રચંડ સુંડા પેખી નરવર ભજ્જએ; કપલમૂલી મત્ત ચઢિઆ ભર્મિતતિ રેલબણી, તે સયેલ સુખકર પાસ નામઈં સમરિ સંખેસર ધણી. (૭) જસ નાદિ ગઈ સહેલ ગણું મસ્ત મયગલ ફુલ્લએ; વર મુખ ગત સુવર્ણ ભેદિ નયન આવર્ત ચલ્લએ; નર લક્ષ બહઇ ઈસ્ય દેખી હરઈ ગંધુરને ધણું, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણું. (૮). જલધિ જલ કર્લોલમાલા ચપલ ચિહુ દિસિ ચલ્લએ; જલજંતુ પીના મીન આકુલ બહંસિ પ્રહણ હલ્લએ, વલી અસિ સંકટ પડયા મનુજા લહઈ કુશલ વધામણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણી. (૯) વિકરાલ કાલ કરાલ કેપિ દોહ રસના ચાલતે, વર ફાર ફણધર કુંક મૂકઈ વાય તરૂઅર બાલતો; તે ઈસ્ય દેખી ભીતિ આલઈ પાસ ગોત્ર જપો ગુણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણી. (૧૦) આકાશે ઉંચી ઝાલ ઝબકઈ વિકટ તે દાવાનલો, વન જંતુ દેખી કેડી ત્રાસઈ કરઈ ઘન કેલાહલે; ઘનઘૂમ આકુલ થઈ દશ દિશિ પાસ મંત્રની છાંટણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણું. (૧૧). Page #349 -------------------------------------------------------------------------- ________________ [[ ૨૨ ]—– –[ રેશ્વર મહાતીર્થનર મુંડ ખંડ કપાલ માલા ધારણ પ્રેતાવલી, બિભત્સરૂપા રૂદ્ર કામા પિંગલા કેશાવલી; ભઈરવ ચંડી કર્ણ મટી ભીષણી બહુ ડાકણ, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણું. (૧) દ્રઢ ક્ષેત્રપાલા ભૂત ચાલા હાથ ડમરૂ ડાકલા, ઝીટીંગ કાલા બહઈ બાલા વદન માંગઈ બાકલા; ઘર કોણ બઈઠા રહ્યા ધુણઈ હોય તે વલી રેવણું, તે સંયેલ સુખકર પાસ નામહં સમરિ સંખેસર ધણી. (૧૩) વા ચોરાસી ખયન ખાસા રેગ સોગા દુદ્ધરા, ઉભૂત ભીષણ સૂલ જલોદર ભારનમ્રા નરવરા; ગંભીર કર્ણક શેફ પીનસ સ્થવસ્થા થઈ ઘણું, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સખેસર ધણી. (૧૪) ખસ પેટપીડા ગુલ્મ ગેલા કહિડિ રોગ દુહંકરા, ગડ ઢપ શુંબડ કોઢ પાડું તાવ સાસ ભગંદર એ સાત ભયની દુષ્ટ પીડા નાર્સિ જાઈ ભવિતણિ, તે સયલ સુખકર પાસ નામઈં સમરિ સંખેસર ધણી. (૧૫) શુભ સ્નાત્ર મહોત્સવ કરઈ શ્રાવક ઘાટ વાજઇ સુંદરા, વર અપછરાના વૃંદ નાચઈ પાઈ બાંધી ઘુંઘરા; શ્રીપાસ નામઈ કામકુંભે મલઈ વારૂ સુરમણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણી. (૧૬) નિસ દિવસ સૂતાં જાગતાં પ્રભુ પાસ ચિતમઈ ધ્યાયઈ. પય સેવ કરતાં પાસ નામઈ સિદ્ધ સુંદરિ પાયઈ; કર જોડી સેવક સદા સુખચંદ દિઓ મંગલ ધોરણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સખેસર ધણી. (૧૭) Page #350 -------------------------------------------------------------------------- ________________ -ev-તોરારિ-શોદ – – ૨૩ ] (કવિત) ગુર્જર ધરા પવિત્ર પાસ સંખેસર સહઈ, ધરણ પિમાવઈ દેવી પાસ જફુખ ચરણે સેહઈ પંડિતમાંહી પ્રગટ વિબુધ ઉદયચંદ ભણિજ્જઈ; તસ ચરણાંબુજ ભ્રમર શિષ્ય સુખચંદ કહિજર્જાઇ, એ છંદ બંધ કીધો સરસ સુણઈ તસ મંગલકારા, બુધ રૂદ્ધિચંદ સુપસાય લઈ પ્રભુ સાર કરિ સંખેસરા. (૧૮) [૪૯]+ - મુનિ મેઘરાજ રચિત શ્રી શંખેસર પાર્શ્વનાથજિન છંદ સકલ સાર સુરતરુ જગજાણું, સુસવાસ સકલ પરિમાણું સકલદેવ સિર મુગટ સુચંગ, નમે નમે જિનપતિ મનરંગ. (૧) જે જનમનરંગ અકલભંગ તેજ તુરંગ, નિલંગે સવિ સભા સંગ; હરખતઅંગ, સિસ ભુજંગે ચતુરંગ, બહુ પુન પ્રસંગે નિત ઉછરંગ, નવનવરંગનારંગં કિરત જલગંગ, દેસહુરંગ સુરપતિ શૃંગ સારંગ (૨) સારંગાવકત્રં પૂન્યપવિત્ર, રુચિરચરિત્રે જિવિત્ર, તે જન મિત્ર પંકજપત્ર, નિર્મલનેત્ર, સાવિત્ર, જગજીવન મિત્ર, તસતસત્ર, મિત્રામિત્ર, માવિત્ર, વિશ્વત્રયચિત્ર, ચામર છત્ર શીસધરિત્ર, પાવિત્ર. (૩) + રાધનપુર, તંબેલી શેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતાર્યો. Page #351 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ ]પાવિત્રાભરણું, ત્રિભુવનસરણું, મુકટાભરણું આચરણું, સુરવર ચિતચરણું, શિવસુખકરણું, દાલિદ્રહરણું, આવરણું; સુખસંપત્તિભરણું, ભવજલતરણું, અઘસંહરણું, ઉદ્ધરણું, ગાઅમૃતઝરણું, જનમનહરણું, વરણાવરણું, આદરણું. આદરણા પાર્લ, ઝાકઝમાલ, નિજ ભૃપાલં, અનુઆä, અષ્ટમી શશિભાલ, દેવદયાલ, ચેતનચાલ સુકમાલ; ત્રિભુવનરખવાલે કાલ હૂકાલં, મહાવિકરાલ ભેટાલં, શૃંગારરસાલ, મહેકે માલ હૃદય વિશાલ, ભૂપાલં ( કલશ) [ રાશ્ર્વર મહાતીર્થં (૪) (૫) અકલ રૂપ અવતાર સાર શિવ સંપત્તિ કારક, રાગ સાગ સંતાપ રિઆ દુઃખદાહગ નિવારક, ચિહું દિસિ આણુ અખંડ ચંદ્ર તપ તેજ દિણુંદહ; અમર અપછર કાડ ગાવે જસ નામે નહિ; મુનિ મેઘરાજ કહે જિનવર જયા શ્રી પાર્શ્વનાથ ત્રિભુવન તિલે. શ્રી સપ્રેશર સુરમણી પાય અધિક મંગલ નીલેા. (૬) [ ૫૦ ]× ૫. હુંસરત્નશિષ્ય કનકરત્નકૃત શ્રી શખેશ્વર પાર્શ્વનાથ છંદ ( પધડી છંદ ) સરસતિ સાર સદા બુધ જાગી, સમરતા દુઃખ દૂરતિ ભાગી; શ્રી સખેશ્વર પાર્શ્વ પ્રતાપી, ધરણીધર જસ મહિમા થાપી. (૧) × શ્રી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રગટ થયેલ “ શ્રી મણિભદ્રાદિકાના છઠ્ઠા ” પૃ. ૬૧થી ઉતાર્યાં. Page #352 -------------------------------------------------------------------------- ________________ -૫-સ્તોત્રાદ્િસન્યોજ્જ ]. -[ ૨૧ ] (૨) ઋષભાદિથી પહેલી ચાવીસી, દામેાદર જે નવમે જંગીસી; આષાઢ શ્રાવક વંદે ભાવું, દામાદર જિન ભક્તિ ઉપાવૈં. જિન કહુચા પાસ જિનેસર વારે, ગણધર મુક્તિ પયાદિત દ્વારે; ભાવી જિન પાસ મૂરતિ પ્રેમે, નિજધર પૂજે અલંકૃત નેમે. (૩) પહેલે પે ઉપને આષઢ, સુરવર પાર્શ્વ પૂજે જિન દાઢ, શ્રીઋષભ દેવતણા પર પાત્રા, નેમી વિનેમી વિદ્યાધર ગાત્રા. (૪) વૈતાઢય શૈલે પાર્શ્વજી થાખ્યા, પૂજી પ્રભુમીને શિવસુખ વ્યાખ્યા, ઇંદ્રાદિક સુરનર તિહાં પૂજે, ચંદ્રપ્રભુ વારે ઈંદ્ર પ્રયુંજે. ચંદ્ર સૂર્ય તિહાં જિનના મુખથી, પાસજન વારે છુટશે। દુ:ખથી; અજરામર પદ દાયક જાણી, ગુરૂ ભાવના ભાવે મન આણી. (૬) કંચન બલાણે જાઇ ભેટયા, જન્માદિક ત્રિક તુમથી મેટયા; મિ ઘણા ઇંદ્ર એલંગ કરતા, નાગૈદ્રાદિક ભક્તિ ઉદ્ધરતા. (૭) પદ્માવતી વર શાસન રાગી, મુક્તિલીલા લહે લલના લાગી; આગામિક જસ ઉયા સ્વામી, યકુલ વંછના પાહેાતી કામી. (૮) પ્રતિહરી જરાસિંધુ કહાવે, ખાલપણા માટે ખીહાવે; કૃષ્ણ તેમ ને અલભદ્ર ભાઇ, હેમવળું વારાં નિપાઈ. (૯) ઋદ્ધિ સખલ પરિવાર પનેાતા, કંશ વિડારણ પગલાં જોતા; યદુપતિ જરાસંધનું અડિયા, ભરપૂરે પંચાસરે ભિડયા. જરાસંધે તિહાં શસ્ત્ર જ જોડયા, નવ રહે કાઇના રાખ્યા ન આયે; ગડીત ચલીત ભડીત ભડ ભાલી, હરિમલ જિનજી બ્લૂઈ સંભાલી. (૧૧) ધરણેંદ્ર પૂજે પાસ જન ભાવી, નમણુ જલે ક્રિયા જરા ઉઠાવી; અઠમ તપથી આપે પાસ, સુખ સંપત્તિના છે આવાસ. પૂજી પ્રણમીને નમણુ ભણાવી, જયવર શંખ તે શબ્દ સુણાવી; જરા નાઠી જરાસંધ સેના ત્રાઠી, ચક્રધારી હરિમલ ભુજા કાઠી. (૧૩) (૧૦) (૧૨) Page #353 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] – કેશ્વર મદાતીર્થછપન્ન કુલ કેડીશું યાદવ, પૂજે પ્રભુને ઓધવ માધવ; શ્રી સંખેશ્વર સંખપુર થાપી, લેટી દૈત્યને શિક્ષા આપી. (૧૪) ભાવિ જિનેશર પાસજિન વારે, તીર્થ ઘણાં થાપી વિસ્તારે; ઉદ્ધાર એહ ઠામે અધિકેરા, વિક્રમ ભેજકૃત ભલેરા. (૧૫) ઉદયસૂરીશ્વરને અધિકારે, દેવ અધિષ્ઠિત પદ આધારે વંછિત લેવા સુરપતિસૂરા, ભક્તિ કરે નવરસ સનરા. (૧૬) ઈગ્યારસે પંચાવન વર્ષે, દુરિજન સજ્જન સાથે હ; ઝઝુપુર સૂર્યપુર નામી, સજ્જન શેઠ બડે ધનધામી. (૧૭) દેવ વિમાનસ મંદિર કીધે, લક્ષમી તણે બહુ લાહે લીધે; આજ લગે સંખેશ્વર વાસી, ઘણું સુખી સાધુજન ઉપાસી. (૧૮) તું ચિંતામણિ કામકુંભ વારુ, વઢિયાર દેશમાં વસ્ય દિદારુ, કલ્પવૃક્ષ ને કાજ ધેનુ, તુજ સેવથી કાંઈ નહિ એણુ. (૧૯) વાઘાટમાં રક્ષા તારી, નીલવર્ણ આશ પૂરજે હમારી ધરણંદ્ર પદ્ધ જસુ જયકારી, નવનિધિ રિદ્ધિ સદા દગ તારી. (૨૦) ઘર શુદ્ધ પૂજા ચાહિ જે કીજે, મનવંછિત ફલ સહેજ લહજે; “સલેપ્રભુનું નામ પ્રસિધ્ધ, બહુરૂપી શંખેશ્વર કીધે. (૨૧) અહર્નિશ રહેજે હૃદય જ માંહિ, એહિ જ માંગુ અવર ન કાંહિ; અંતર ટાલો તે આવું હજુરે, ભવભવ મલજો એહ પુન્ય પૂરે (૨૨) તપગચ્છનાયક ભાવ ભલેરા, શ્રી દાનરત્નસૂરીશ્વર મેરા, શાંતિ સુધારસ સુજસ ગાજે, વિબુધ હંસરત્ન બિરાજે. (૨૩) શ્રી સંખેશ્વર તુમહિ જ સરણું, કનક સદા મન આનંદકરશું; ત્રિભુવન ત્રાતા તુમથી તરણું, શીધ્ર મહાસિદ્ધિ સદા યકરણું. (૨૪) સંવત શશિનાગ મહિદ્રગ આશા, રવિશુદ્ધ પંચમી પસહમાસા પડી છંદ પૂર્ણ ચૂર્ણ કીધે, સાંભળતા સબ શિવ સુખ લીધે. (૨૫) , જીસકા લીધે ( * દઉં, Page #354 -------------------------------------------------------------------------- ________________ - Wતોગવિસ્તાદ ]—– – ૧૭] [૫૧ ]* શંખેશ્વર પાર્શ્વનાથને છંદ (દોહા) શ્રાજિન ત્રિભુવન મંડેણે, સ્વામી લીલવિલાસ; જાગે જગ મહિમા નિલે, જો શંખેશ્વર પાસ. (૧) સેવ્ય સુખ સંપત્તિ કરે, પૂ પૂરે આશ; અશ્વસેન કુલ ઉદ્ધરણ, સાધ્યો શિવપુર વાસ. (૨) વાસગ નાગ કુમારને, મિા સંયુક્ત સપ્તફણે ધણિ શિર ધરે, સુર સેવે નિત્ય નિત્ય (૩) સિદ્ધિ વધૂ સંગમ સુજસ, જે કીજે મન આસ; તો પ્રભુ સમરથ સેવીયે, શ્રી શંખેશ્વર પાસ. (૪) | (છંદ ચાલ) સેવ શ્રી જિગુંદપાય, દીઠે દુઃખ દૂર જાય, આણંદ અધિક થાય, સંપત્તિ મિલે, નયણુ નિર્મલ થાય, સેવક વંછિત પાય, અહર્નિશિ ગુણ ગાય, આરતિ દમે; પ્રભુ ગૂઠો દીયે શિવ સિદ્ધિ, માન બહુત યશ રિદ્ધિ સકલ સંગ મિલે, રંગભરે; પૂજે શ્રી નિણંદ પાશ, પૂરે મન કેરી આશ, અગર કપુર વાસ, કુસુમભરે. (૫) * શ્રી નિર્ણયસાગર પ્રેસ, મુબઈથી પ્રગટ થયેલ “શ્રી મણિભદ્રાદિકના દે” પૃ. ૩૩ થી ઉતાર્યો. . Page #355 -------------------------------------------------------------------------- ________________ [ 8 ]. [ शश्वर महातीर्थ (દાહા ) સતર ભેદ સવિષે કરી, પૂજે સક્તિ ધાર; અંગેાપાંગે ઉપદેશ્યા, નમણુાર્દિક નિરધાર. નવા સુજિણંદ મગ, લુહા આણુિ ચીર અંગ, આંગિ રચા નવરંગ, વિવહુ પરેં; કેસર સુખડે કરી કનક કચેાલી ભરી, હિંચે ભલે। ભાવ ધરી, દાહિણ કરે; અતિ ખાંતે ખપ કરી, વિચિત્ર વિજ્ઞાન વરી, અવિનય દૂર કરી, ભગતિભરે. પૂજો શ્રી જિણુંદ પાસ. (૭) (દાહા ) સાચું એ સેાહામણેા, થંભણપૂર શ્રીપાસ; મૂરતિ રતિ કરી વંદુએ, શ્રી શખેશ્વર પાસ. ($) ( દાહા ) જરાસિંધુ યાદવ પ્રર્તે, જરા જજ્જર કિય જામ; પાસ શંખેશ્વર પ્રગટીયા, પાચપણાણુ તામ. (૮) વંદુ શ્રી વિનય પૂરિ, પ્રભાત ઉગતે સૂર, વાજત પરઢ લેરિ, ઝાર અણુ; ગાએ શ્રી ચતુર નર, અભિનવ સુરતરૂ, પ્રભાવતી રાણીવર, આદર ઘણું; જોડી સુમસ્તકે હાથ, શિવપુર શુદ્ધ સાથ, પ્રણમું અનાથનાથ, ભગતિભરે. પૂજો શ્રી જિણુંદ પાસ. (૯) (૧૦) Page #356 -------------------------------------------------------------------------- ________________ 8 ! (૧૧) --જતોત્રાદિ ] – – સે સુસમર વીર, ન લાગે તેમ તીર, જસુ નામે થાયે ધીર, સુભટ કટા; - હિંસે ગજવર ઘાટ, બિરૂદ તે બેલે ભાટ, સાહિતિ સેવન ઘાટ, કરે તે ઘટા; જેહની પ્રશસ્તિ પાસ, સંપત્તિ સુય ધરિ તાસ, વય સુવાસ વાસ, લક્ષ્મી કરે પૂજે શ્રીનિણંદ પાસ. (કલશ–છપ્પય) લક્ષમી કરે વિલાસ, આશ સઘલી સંપૂરે, પિમાવૈ પરણિંદ, પાશ સબ સંકટ ચૂરે, કેવલ દંસણું નાણુ, સુખ વલી ચારે અનંતા; સબ લહીયે મન શુદ્ધ, જસુ પય સેવ કરતા, દેવાધિદેવ સ્વામી સકલ, પારસનાથ હિમેં ધરે, કવિ કહે ચઉવિત સંઘને, સુપ્રસન્ન સ્વામી શખેશ્વરે. (૧૨) તાત્ર [ ૫૨ ] શ્રી જિનહર્ષમુનિવિરચિત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તંત્ર સકલ સુરાસુર સેવે પાય, કરજોડી ઉભા સુરરાય, ગુણ ગાવે ઈન્દ્રાણુ જાસ, પ્રણમું શ્રીશંખેશ્વર પાસ. (૧) જેહને નામે નવનિધિ થાય, પાતિક દુસમન દરે જાય; મહિયલ મોં વાધે જસ વાસ, પ્રણમુંo Page #357 -------------------------------------------------------------------------- ________________ [૨૦] – ચશ્વર મહાતીર્થલખમી મંદિર થાયે અખૂટ, રાય રાણા કેઈન સકે લૂટ; નવનિધ રહે સદા ઘર વાસ, પ્રણમું અણુતેડી આવે સંપદા, જાઈ અલગી સહુ આપદા, નાસૈ રોગ દુષ્ટ ખય ન ખાસ, પ્રણમું વિછડીયાં વાલેસર મળે, દેષી દુસમન પાછા ટળે, લહીઠ વંછિત ભેગ વિલાસ, પ્રણમુંo જરા ઉતારી જાદવ તણી, વાધી પ્રભુની કરતિ ઘણું; હરી પૂર્યો તિહાં સંખ ઉલ્લાસ, પ્રણમું ધરણીધર મેં પદમાવતી, જેહની સેવા કરે સાસ્વતી, દુઃખ ચૂરે પૂરે સહુ આસ, પ્રણમુંo જેહની આદિ કેઈ નવી લહેં, ગીતારથ ગુરુ ઈણપર કોં; . કહે જિનહરખ સદા સુખવાસ, પ્રણમુંo ચૈત્યવંદન [ ૫૩] શ્રી પદ્યવિજયજી શિષ્ય શ્રી રૂપવિજયજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન ચૈત્યવંદન સકલ ભવિજન ચમત્કારી ભારી મહિમા જેહને, નિખિલ આતમરમા=રાજિત નામ જપીએ તેને દુષ્ટ કર્માષ્ટક કિન્નરી ભવિક જન મન સુખ કરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શંખેરે. (૧) Page #358 -------------------------------------------------------------------------- ________________ -ev-સ્તોત્રવિ-લોદ – –[ ૨૦૨] બહુ પુન્ય રાશી દેશ કાશી તથ્થ નગરી વાણારશી, અશ્વસેન રાજા રાણુ વામા રૂપે રતિ તનુ સારશી; તસ કુખે સુપન્ન ચાદ સૂચિત સ્વર્ગથી પ્રભુ અવતર્યો, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસર.(૨) ત્રણ લેક તરૂણ મન પ્રદી તરૂણ વય જબ આવીયા, તવ માત તાતે પ્રણય ચાતે ભામિની પરણાવીયા; કમઠ શઠકૃત અગ્નિકુંડે નાગ બળતે ઉધર્યો, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસર (3) પિષ માસે કૃષ્ણ પક્ષે દશમી દિન પ્રભુ જનમીયા, સુર કુંભે સુરપતિ ભક્તિ ભાવે મેરૂ ઇંગે સ્નાપીયા પ્રભાતે પૃથ્વીપતિ પ્રમદે જન્મ મહોત્સવ અતિ કર્યો, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસરે. (૪) પોષ વદી એકાદશી દિન પ્રવ્રજ્યા જિન આદરે, સુર અસુર રાજી ભક્તિ તાજી સેવના ઝાઝી કરે; કાઉસગ્ગ કરતાં દેખી કમઠે કીધ પરિસહ કરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ એસ.(૫) તપ ધ્યાનધારારૂઢ જિનપતિ મેઘધારે નવિ ચળે, તિહાં ચલિત આસન ધરણ આયે કમઠ પરિસહ અટકળ્યો; દેવાધિદેવની કરી સેવા કમઠને કાઢી પરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શંખેરે. (૬) ક્રમે પામી કેવળજ્ઞાનકમળા સંઘ ચઉવિહ સ્થાપીને, પ્રભુ ગયા મેક્ષે સમેતશિખરે માસ અણસણ પાળીને, શિવરમણી રંગે રમે રસિયે ભવિક તસ સેવા કરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસર. (૭) Page #359 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨૩ – જથ્થર મારીભૂત પ્રેત પિશાચ વ્યંતર જલણ જલદર ભય ટળે, રાજરાણી રમા પામે ભક્તિ ભાવે જે મળે; કપતરુથી અધિક દાતા જગત્રાતા જયકરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસરે. (૮) જરા જર્જરી ભૂત યાદવ સૈન્ય રોગ નિવારતા, વઢીયાર દેશે નિત બિરાજે ભવિક જીવને તારતા, એ પ્રભુતણું પદ પવ સેવા રૂપ કહે પ્રભુતા વરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શંખેરે. (૯) ( [ ૫૪ ] કવિ રાજપાલવિરચિત* શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ચંદ્રાઉલા સ્તવન શ્રીગુરુભ્યો નમઃ | સરસતિનઈ સમરી કરી રે, લાગું સહિ ગુરુ પાયે, તવન કરું હું હર્ષ ધરી રે, તું દેજે વરદાને; વઢીયાર દેચઈ મંડળે રે, શ્રીસ ખેસર પાસે, ત્રિણિ કાલ પૂજા કરે, પહુચઈ મનની આસે. (૧) પહુચઈમનની આસ તે સ્વામી, નિત નિત પ્રણમુંહું શિર નામી; આવા ગમન કરંતાં વારે, ભવસાયરનઈ પાર ઉતારે, સંખેસરજીરે (૨) નવ ભવ પહિલા શ્રીપાસના રે, સાંભળતાં સુખ થાયે, અમરભૂત પહિલઈ હવા રે, બીજઈ ગજ ગભીરે; * શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર આગરાની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યું. Page #360 -------------------------------------------------------------------------- ________________ -રાજ-સ્તોગવિલોદ – -[૨૦] ત્રીજઈ દેવેલેકિ સુર થયા રે, ચઉથઈ વિદ્યાધર રાયે, પ્રાણ દેવકિ પાંચમઈ રે, છઠઈ પૃથ્વીપાલે. (૨) છ8ઈ પૃથ્વીપાલ તે લહીઈ, અચુત દેવલોકિ સાતમઈ કહીઈ. આઠમઈ ષટખંડ નાથ તે સાર, અમઈ ભવિ દસમ દેવલેકિ અવતાર. જી. (૪) નયરી વાણારસી જાઈ રે, અમરાપુરી સમ તેલ, વાડી વનખંડ અતિ ઘણાં રે, સેવંત્રી જય વેલ્ય; દમણે મરુઉ માલતી રે, કેતકી કરઈ કાલે, ચપ વાલઈ વીંટીઓ રે, મગર જુઈ મચકદે. (૫) મગર જુઈ મચકંદ તે કહીઈ, અખેડ બદામનું પાર ન લહઈ નીં જ પસ્તાં ષલઈલાં સાર, દ્રાખ ચાલી ડાડિમ અતિ ફાર. જી. (૬) લાલ ગંધિ આગલાં રે, જાસ્ર રૂપ સરૂપે, કશુઈર કાંબલ લકીરહી રે, પાડલ પોઢા ફૂલે, કમલઈ ફૂલી પાંખડી રે, કેવિડ કાંટા ધારો, કરણ પફમઈ કહ્યાં રે, અવર ઘણું છઈ જા. (૭) અવર ઘણી છઈ જાત તે જાણે, પુષ્ક સઘલાં પૂજાનઈ આણે અઢાર ભાર વનસપતી તિહાં લહઈ પાંચ સાતનાં નામ જ ' કહી. જી. (૮) નાલીઅરી ગુણ નિરમલી રે, કદલી કુલા , સહિકાર અતિ સહામણો રે, રાયણ રૂડા રંગે નારંગી કમરખ સહી રે, બીજોરાંની ભેદ્યો, અમૃતફલ અંજીર ઘણું રે, પાનવાડી છઈ હેઠડ્યો. Page #361 -------------------------------------------------------------------------- ________________ [૧૯]– -[ રેશ્વર મતી પાનવાડી છઈ હેઠિ તે જાણે, નીલી સોપારી લવિંગ જ અણે એલચી ડોડા ઘણુ ગંધ સાર, બાવના ચંદન વન વિસ્તાર. જી. (૧૦) સેલડી રસિ આગલિ રે, ખજુરી સદા ફલ સારે, ફાલસાની ફલહુલિ ભલી રે, કરણી કદી ઝાડે, હરડે આંબલાનાં ગુણ ઘણું રે, લીંબુ સરસ સવાદે, વરસોલી વન છાઈ રહી છે, પંચ ઉંબર ગહિર ગંભીરે. (૧૧) પંચ ઉંબર ગહિર ગભીર તે કહીઈ ત્રબુજ ફણસ તિહાં તે લહઈ તલાવમાં સીંઘેડી બાધઈ, કણ સઘલાં વાણારસી લાધઈ. જી. (૧૨) સાલિ સુગંધ સહામણું રે, ગુહેવાલી લહે, જારૈિ જગતે ઉધરુ રે, અડદિ દીધુ આધારે મષ્યિ મહિમા રાખીઉ રે, તૂરિ ત્રણ દેહ, કેદિર કાંમ સત્ર ત્યાં કર્યા રે, ઝાલર ઝાલી મંડ્યો. (૧૩) ઝાલર ઝાલી મુંઠિ તે કહીઈ, ચુલા મસૂર તિહાં તે લહઈ બાજરી બાવટુ બરટી નામ, ચીણું કાંગનિ લથી ઠાંમ. જી. (૧૪) વન ગભર અતિ દીપતું રે, જાણે મેહણ વેલ્ય, . ચાસ મેર કેઈલ ઘણું રે, સુક સાલહી કરિ જે લાવાં તેતર હેલે હરિ રે, બગ સારસ કરે, સસા સંભર હરણ સહી રે, વાઘ સંઘકી તાસારે. (૧૫) વાઘ સંઘકી તાસાર તે કહીઈ, રાતા પિપટ નૂરી લહીઈ; સકરાબાજ હસ તિહાં તે સોહીઈ, વન દેખી મેહનિ રહી. જી(૧૬) અહીં પાઠ ત્રુટિત છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ -e-તોરારિન્યોઃ ] – - ૨૦૧] બાર જેઅણુ નયરી ભલી રે, નવ જેયણ વિસ્તારે, ગંગા નીર અતિ નિરમાલાં રે, કૂઆ તલાવ ન વાવ્યો, ગઢ મઢ મંદિર માંલી રે, બારે દરવાજે વાટે, ચકરાસી ચહૂટાં ભલાં રે, ચકલઈ ચકલઈ હાટે. (૧૭) ચકલઈ ચકલઈ હાટો તે સાર, દેહરાં પસાલ ન લાધઈ પાર; તિહાં વસઈ વ્યવહારીઆ લેક, સાધુ સાધ્વીના દીસઈ ચેક. જી. (૧૮) દાનિ તુંગીઆં જાણી રે, જેહવા વિસમણ દે, દાનિ પુણ્યિ ગુણિ આગલા રે, ભલા આચાર વિવેકે; સીઅલ સમકિત અતિ નિરમાલાં રે, નવ તત્વના જાણે, પિસા સામાયિક રઈ રે, પડિકમણું બિ વાર. (૧૯) પડિકમણું બિ વાર તે જોઈ, હૈઈ જીવદયા તે આંશુઈ પ્રતિમા ઉપધાન શ્રાવકનાં વહઈ, ત્રિણ કાલ દેવપૂજા કરઈ. જી. (૨૦) પુણ્ય પવિત્ર નગરી ભલી રે, લખિમીનું જિહાં વાસે, એકઈ જીભઈ સ્યુ કહું રે, ગુણસાગર અવદા; અશ્વસેન તિહાં રાજી રે, ન્યાઈ પાલિ રાજે, વામાદેવી રાણી ભલી રે, સતીશિરોમણિ સારે. (૨૧) સતી શિરોમણિ સાર તે સ્વામી, ચઉદ શપન મિટાં તે પામી, દશમઈ દેવલેકિથી ચડી આવ્યા જેહ, ત્રેવીસમા તીર્થંકર તેહ. જી. (૨૨) ચઉદ સપન સહિત આવી આ રે, ત્રિણ લોકિનું નાથે, અશ્વસેન ઘરિ ઉલટ થયા રે, અપાઈ અવારી દાને; Page #363 -------------------------------------------------------------------------- ________________ [૨૦]– – એશ્વર મહાતીર્થગજ રથ ઘોડા પાયક વધીઆ રે, ભુઈન ભંડારે, વામાદેવી રાણુ કુખિ રહ્યા રે, નવ માસ દિન સાતે. (૨૩) નવ માસ દિન સાત તે સાર, પિસ શુદિ દશમિ જનમ અવતાર મધ્ય રાતિ જનમ્યા જગદીશ, ચઉઠિ ઇદ્રિઈ નાખ્યાં શીસ. જી (૨૪) ભગવંતનું જનમ જાણી કરી રે, આવી છપન કુમાર, સુચિ કરમ સઘલાં કર્યો છે, સા પિતાનાં કાજે, ઇંદ્ર આસણ તવ કંપી રે, જેઉ અવધિજ્ઞાને, જન્મ દીઠે શ્રી જિનવ રે, વાગા ઘંટાના. વાગા ઘટનાદ તે પૂરા, ચઉસઠ ઇંદ્ર આવ્યા સવિ સૂર; ખીર સમુદ્રનાં આણ્યાં પાણું, જનમેન્સવ જગદીશનું જાણ. જીરા (૨૪) ચઉસઠિ સુરપતિ તિહાં મિલ્યા રે, અમર ન લાધઈ પારે, મેરનઈ ઇંગિ લેઈ ગયે રે, જનમેન્સવ કરઈ સારે; સમકિત તે નિરમલ કરાઈ રે, સફલ કરઈ અવતારે, માણિક મતી થર ભરિ રે, મુંકઈ જણણી પાસે. (૨૭) મુંકઈ જણ પાસ તે લહઈ, મસ્તકિયુગટ સેહામણે કહીઈ; કાંનિ કુંડલ કટિ હાર, ભાલ તિલક ભઈ બીજા સવિ શૃંગાર. જી. (૨૮) રચનું સઘલી વહી રે, સૂર ઉગે પરભાતે, ચહેરાશી વાજિત્ર વાજિ ખરાં રે, મંગલ ગાઈ નાર્યો, ઘરિ ઘરિ ગુડી ઉછલિ , તલીયાં તોરણ બાર્યો, નાટકીઆ નાટક કરઈ રે, ગંધય ગાઈ ગીતે. Page #364 -------------------------------------------------------------------------- ________________ નવ-સ્તોત્રાતિ-ન્સોલૢ ] -[ ૨૦૭ ] ગધ્રપ ગાઈ ગીત તે ગેારી, જેઝીમલ્લ વઢઈ ભલેા ધારી; માર્ગણુ જણન આપઇ દાન, ઘણું જીવે તું અશ્વસેન રાજાન. જી. (૩૦) દસ દિવસ વુલ્યા સહી રે, કીધાં દશઉણુ કાજે, સજન સર્વે મિલી કરી રે, પહિરાવ્યાં પરિવારા; નામ તણી થાપના કરી રે, એતે પાસ કુમાર, અનુક્રમઈ પાંચ વરસ થયાં રે, સુત મુકયા નિસાલે. (૩૧) સુત મુકયા નિસાલિ કહી, વિદ્યાતણા તેા પાર ન લહીઈ; મહુતિર કલાના થયા તે જાંણુ, ત્રિણ ખંડી મનાવી આણુ. જી૦ (૩૨) કુઅર રૂપ અતિ સુન્દરા રે, જાણે મયણુ તણા તે ઇંદ્રો, સાયરની પિરઇ ગંભીર સદા રે, ગુણુઈ ગંગાનું નીર; દાનિઇ દારિદ્ર છેડ કરઇ રે, વચન અમૃત વણ્યા, સેાભાગી સુખ ભાગવઇ , મુખ જિત્યું પુનિમ ચંદ્રે. (૩૩) મુખ જિસ્સું પુનિમ ચંદ્ર તે દીપઇ, સયંવરા મંડપ સહિજઇ જીપઈ; ભુજાઈ માહાબલવીર તે કહુઈ, તેજઇ ઉગતા સૂર તે લહીઈ. જી૦ (૩૪) ચાવન વર્ષ જિનવર થયા રે, યુવરાજ પરધાના, પ્રસેનજિત રાય આવી રે, અન્તુ ધરિ કન્યા ઇ વર ચાગ્યા; અશ્વસેન મનિ હષૅ થયા રે, વીવાહ મેલ્યેા રંગે, કુટુંબનઇ કંકાતરી મેાકલી રે, તેડાવ્યા રાજાનેા. તેડાવ્યા રાજાન સવિ સાર, મંડપ તણેા ન લાધઇ પાર; સગાં સણીાં આવી મિલીએ, પકવાનની સંખ્યા નવિ ગણીઇ.. (34). જી૦ (૩૬) Page #365 -------------------------------------------------------------------------- ________________ [૨૦૮]– –[ શ્યર મણિીખાજા લાડુ ઘેવર * * રે, મેતીઆ મરચી સાર, જલેબી મસૂપ ચાંદસાહી સહી રે, હસમી અમૃતી નહી પારે; નગદી વરસોલાં પિંડા ખરા રે, ગાંઠીઆ ગુંદવડાં ધારે, સેવ સંહાંલાં સાંકલી રે, મુલાં ઝેવર પૂંઠા સવાદ. (૩૭) મુલાં જેવર પૂંઠા સવાદ તે કહેઈ, લાખણસાઈ લાડૂઆ તિહાં લઈ લહુસાહી લાડૂઆ ગંધ સાર, દલીઆ લાડૂઆ પ્રીસિ ફાર. જી(૩૮) નગરી સરણ કરી રે, માઝન આપ્યાં ફેફલ પાને, વરઘોડિ ચઢી સંચર્યો રે, વાગાં ઢેલ નિસાણે લિગ મુરતિ દિન શુદ્ધિ જોઈ, કન્યા આપી વરદાને, સુરનર સર્વ જેવા મિલ્યા રે, ઈંદ્રાણી ગાઈ ગીતે. (૩૯) ઇંદ્રાણી ગાઈ ગીત તે દેવા, ચઉસઠિ સુરરાય કરઈ તે સેવા રાજ કરઈ વાણારસીસા, પ્રભાવતી રાણી ભરતાર. જી. (૪૦) રૂપિંઈ રંભા રતિપતિ રે, મયણ મનાવ્યું છે, ચિત્રાલકી ચાલતી રે, પગે નેઉરનું ઝણકારે ભાલ તિલક ભઈ સદા રે, કઠિ એકાઉલિ હારે, કાંનિ કુંડલ ઝલહલિ રે, કટિ મેખલા સણગારે. (૪૧) કટિ મેખલા સણગાર તે દીપઈ, તેજઈ તારાચંદ સૂર છપાઈ હાથે વીટી કંકણુ સાર, નયણે કાજલ સવિ સિણગાર. જી(૨) નર નારી રેગિ રમઈ રે, એલઈ વસંત માસે, કેસૂ તિહાંકણ કસક્સઈ રે, દીસઈ લાલ ગુલાલે; પાઠ મૂટિત છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ -~-રસ્તોત્રારિ-સો – -ર૦૧] ખડેખલી કરિ જીલણું રે, કેસર છાંટા છાંટ, ચૂઆ ચંદન અંગિઈ ભરિ રે, કપૂર કસ્તુરી જબાદ. (૩) કપૂર કસ્તુરી જબાદ તે ગધઈ, અંગો અંગિ બાંધઈ તે બંધઈ; લઈ ગાઈ વસંતને રાસ, વાણુરસીઈ શ્રીપારશ્વનાથ. જી. (૪૪) તાપસ એક તિહાં આવીઓ રે, મન ધરી અતિ અભિમાને, પંચાગનિ સાધઈ ખરી રે, પુતાનું વધારઈ માને અમરભૂતને ભાઈ હતો રે, દસમઈ ભવિ કમઠનું છે, અજ્ઞાન કષ્ટ કરઈ ઘણું રે, નરગમાં કરસ્યઈ રી. (૪૫) નરગમાં કરસ્ય રીવ તે પ્રાણી, પાર્શ્વનાથ આવ્યા તિહાં જાણું, કાઠું બેડ નિ દીધું ઘાય, બલતું પન્નગ કાઢયું રાય. ૨. રાઈ રવિ તે મ પન્નગ કાવ્યું છે. (૪૬) ભગવંતના દરિસન થકી રે, ઉત્તમ હુએ અવતારે, સઈ મુખ્યઈ નવકાર કહિએ રે, ઉતાર્યું ભવપારે; ધરણંદ્રની પદવી લહી રે, તુછ કર્યું સંસારે, માનભ્રષ્ટ કમઠ થયે રે, દસ ભવનું જાણ્યું વઈરે. (૪૭) દશ ભવનું ભાગ્યે વઈર તે જાણું, રુદ્ર ધ્યાન મનમાંહિ આંg, આર્તધ્યાનિ કીધુ કાલ, મેઘમાલિ થયે તતિકાલ. છે. (૪) એણે પિરઈ રાજ ભેગવિ રે, કરઈ પરઉપગારે, આજ્ઞા કે લેપઈ નહી રે, નર તે વરતાઈ ન્યાયે; મનિ વયરાગ આણુ કરી રે, જાયે અથિર સંસારે. રાજ ઋદ્ધિ ઝંડી કરી રે, લીજઈ સંયમભારે. (૪૯) Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] - a કાકીલીજઈ સંયમભાર તે સાર, ભવસાયર ઉતરવા પાર; આગઈ હુઆ અનંત જેહ, દીખ્યા લઈ વન ગયા તેહ. . ૦ (૫૦) દિખ્યા સમઈ જીણું કરી રે, આવ્યા લેકાંતિક દે, દાન સંવત્સરી જિન દીરે, અલ્ડિ કર્યું તુમ્હારી સે; આગઈ તીર્થકર જે હવા રે, દીધાં વરસીદાને, એક કેડિઆઠ લાખ દિનપ્રતિઈ રે, ગજ રથ ભઈ ભંડારે. (૫૧) ગજ રથ ભુઈ ભંડાર તે આપુ, જિનનું શાસન તુહિ તે થા! દેઈ દાનનઈ દીખ્યા લી જઈ,કાજ પિતાનાં એણી પિરઈ સીજઈ જીવ (પર) દાન સંવત્સરી જિન દીઠ રે, દીખ્યા તણુઈ અધિકારે, ચસિઠિ સુરિંદ્ર આવી આ રે, સાથઈ દેવ પરિવારે શિબકા રચી સુહામણી રે, કીધી નવલઈ ઘાટો, પાલખી બઈરી સાંચર્યા રે, બિરુદાવલિ લઈ ભાટે. (૧૩) બિરુદાવલિ બોલઈ ભાટ સુણે સ્વામી, તો તીર્થકર કેવલનાણું, દેવતા તમ્હારી સેવા વાંછિ, અરિહંત નામ તુમ્હારું છાજઈ. જી. (૫૪) એણે પિરિ વનમાંહી સાંચર્યા રે, સહિત કુમર સાતે, સુરનર વાજા વાજઈ ઘણું રે, ત્રિભુવન જયજયકાર; અશોક વૃક્ષ હેઠલિ જઈ રહ્યા રે, ઠંડઈ આભરણ સારે, લેચ પંચ મુઝઈ કરી રે, લીધું સંયમનું ભારે. (૧૫) લીધું સંયમનું ભાર તે સાર, ભવસાયર ઉતરવા પાર; અઠતાણ પચખાણ જ લીધું, વિહારકર્મ ભગવંતઈ કીધું. જી. (૫૬) Page #368 -------------------------------------------------------------------------- ________________ -હા-હતોત્ર-સ્ત્રોદ ]––– --[ ૧૨૨] ભગવંત વનિ કાઉસગ રહ્યા છે, જુઈ કમઠનું છે, વિરતણું અવસર લહી રે, ગાળે ગહિર ગંભીર અખંડ ધારા વરસિ સહી રે, મુસલધાર પ્રમાણે, નાશિકાતાં નીરસ્યું રે, પરીસે કીધુ અપાર. (૫૭) પરીસે કીધુ અપાર મેઘમાલી, તઈ સમક્તિની વેલડી બોલી, દેવપણું કીધું તે કૂલ, સમકિત તણાં તઈ કાઢયાં મૂલ. જી(૫૮) એણિ સમઈ ધરણંદ્ર જુઈ રે, કિહાં છઈ માહરે ના, જસ પસાઈ પદવી લહી રે, તુછ કયું સંસારે કાઉસગ રહા દીઠા જિનવ રે, વરસાત વરસઈ અપાર, મસ્તકિ પણ ટેપ કર્યું રે, હથેલી ઉપરિ ભગવંતે. (૬૯) હથેલી ઉપરિભગવંતનઈ રાખઈ, વરસાત વરસતુ કિમઈનવિ થાકઈ; અવધિજ્ઞાનિ જેઉં જામ, મેઘમાલી ડીઠે તે તામ. જી. (૬૦) ઇંદ્રિ કેપ કીધુ ઘણુ રે, વજ લીધું તે હા, પાપી પાપ ઘણું કર્યું રે, યમ મેલું સંઘાત; નાઠે સઘલઈ ત્રપતિ રે, રવિવાનુ પામઈ ઠામ, ભગવંતનઈ સરણુઈ રહિઓ રે, રાખિ રાખિ તું આધારે. (૬૧) રાખિ રાખિ આધાર મુખિ ભાઈ, હવઈ સીખામણ મુજનઈ લાગઈ, વાર વાર ખમાવઈ નામિ શીસ, ભવિ ભવિ સરણ તુમ્હારુ જગદીસ. જી. (૬૨) મેઘઈ સમકિત પામીઓ રે, ઉતાર્યું ભવપારે, ઇંદ્ર હર્ષવદન થયા રે, ભગવંતનઈ નિરમલ નાણે; Page #369 -------------------------------------------------------------------------- ________________ [૨૨] - – ર મા સમોસરણ તિહાં સુર કરઈ રે, ત્રિણ ગઢ મંડાણે, પર્ષદા બારિ તિહાં મિલી રે, વાણી જેઅણ પ્રમાણે. (૩) વાણી જેઅણુ પ્રમાણ જગ જણઈ ચઉદ પૂરવના અર્થ વખાણુઈ, ચાર મહાવ્રત યતીનાં કહઈ, બાર વ્રત શ્રાવકનાં છઈ. જી(૬૪) અરિહંતના અતિશય ઘણું રે, મોટા ત્રીસ નઈ ચારે, અવરની સંખ્યા નહી રે, કહિતાં ન લાભઈ પારે; ધર્મધ્વજા તિહાં લહઈ રે, ભામંડલ દીપ, આસોપલ્લવ અતિ ભલો રે, દેવ દુંદુભી આકાશે. (૫) દેવદુંદુભી આકાશઈ વાજઈ અમૃત વાણું મેઘ જિમ ગાજઈ તીન છત્ર શિર ઉપરિ ધરઈ ચિહું પાસિઈ ચામર તે કરઈ જી(૬૬) દેવ છેદે બસવા કરઈ રે, પાદપીકકા પદ હેઠે, પંચવરણ ફૂલ ઢીચણસમાં રે, ઉધઈ બીટ સુગંધ ધૂપઘટી તિહાં મહમહઈ રે, પ્રીમલ બહુ પસર, ઈત્ય સઘલી તિહાં ઉપશમઈ રે, વિર ન ધરિ કેપે. (૭) વિર ન ધરિ ક્રોધ નવિ આંણુઈ, અરિહંતની ભાષા ત્રીજંચ જોઈ બારિ પર્ષદા જાણઈ સહુ કેઈ, જીવદયા વિણ ધર્મ ન હોઈ જી. (૬૮) આઠ ગણધર ઉત્તમ હવા રે, સોલ હજાર તે સાથે, અડત્રીજ હજાર સાધવી સહી રે, શ્રાવક એકલાખ ચઉઠિ હજારે ત્રિણ લાખ શ્રાવિકા કહી રે, ઉપરિ સતાવીસ સહિ, અઉઠસઈ પૂરવ તિહાં ભણઈ રે, એક હજાર કેવલણે. (૯) Page #370 -------------------------------------------------------------------------- ________________ --સ્તોત્રવિ-લોદ – -[૨૩]. એક હજાર કેવલનાણું તે જાણું, અગ્યારસઈ જૈકિલબધિ વખાણું, ચઉદસિ અવધિજ્ઞાની સાર, સાતસઈ પંચાસ મનપજોઈ જ્ઞાની પાર. જી. (૭૦) સસરણ બઈસી ધર્મ કહ્યા રે, ઉગઈ સશિ જિહાં ભાણે, આઠ કર્મનું ક્ષય કરી રે, ભગવંત પહુંતા શ્રીનિરવાણો, નીલવરણ નવ હાથ કહ્યા રે, સત વરસનું આયે, ધરણંદ્ર નઈ પદમાવતી રે, નિશ દિન પ્રણમઈ પા. (૭૧) નિશ દિન પ્રણમઈ પાઈતે લહઈ, ધરણુંદ પદ્માવતી અધિષ્ઠાયક કહીઈ, સેવા સારે તુલ્ડિ જિનની સાર, ભવસાયર ઉતરવા પાર. જી(૭૨) બીજુ અધિકાર તુમ્હ સાંભળું રે, દુઃખભંજન શ્રીપાસે, શ્રી સંખેશ્ર્વરની પ્રતિમા થઈ રે, તેનું કહું અવદા; શ્રી ચંદ્રપ્રભ વારિ હવા રે, મોટા ઇંદ્ર જેઓ, તેણુઈ પરસન પૂછીએ રે, અન્ડનઈ કહીઈ ભવપાર. (૭૩) અડ્ડનઈ કહીઈ ભવપાર કહુ સ્વામી, તુમ્હો તીર્થકર કેવલનાણું, ત્રેિવીસમે હસઈ શ્રીપાસ, આઠમા ગણધર થઈનઈ મુગતિને વાસ. જી. (૭૪) અરિહંતના વચન સાંભલી રે, હર્ષો સુહમઈદ્રો, તુચ્છ સંસાર અસ્તુનઈ કહ્યું રે, સુખસાગર દાતારે; શ્રીપાસની પ્રતિમા કરીનઈ, પૂજઈ ત્રિશુઈ કાલે, ચઉપન લાખ વરસ પૂજા કરી રે, ઉતરીયા ભવપારે. (૭૫) ઉતરીયા ભવપાર તે સ્વામી, નિમલ ઉજલ મુગતિ જ પામી ઘણે ઈ ઈમ પૂજા કીધી, તેહનઈ અવિહડ મુગતિ જ દીધી. જી. (૭૬) Page #371 -------------------------------------------------------------------------- ________________ [૪]– –[ શ્વર મહાતીર્થધરણંદ્ર ઈમ મહિમા જાણ કરી રે, પ્રતિમા રાખી પાતાલે, કંચનબાલાણુઈ” મેહલી કરી રે, પૂજા કરી અતિસારે આતમા તે નિરમલ કરઈ રે, સુકૃત ભરઈ ભંડારે, સેવા સારઈ જિનતણું રે, ધિન ધિન એદ્ર અવતારે. (૭૭) ધિન ધિન ઐદ્ર અવતાર તે જાણુ, કૃષ્ણ કથા વાત હઈડઇ આં; કુલદેવ્યા આદિ તે થઈ, તુ વસ્યા દ્વારકા જઈ. જી(૭૮) રાજગૃહિ જરાસંધિ રાજ કરઈ રે, સૂરપુર સમુદ્રવિજય રાજાને, આજ્ઞા માનિઈ જરાસંધ તણું રે, ત્રિણ ખંડ પૃથ્વીપાલે; વસુદેવનઈ કસર્સ્ટ પ્રીતિ ઘણી રે, રહિવું એકઈ ઠામ, કૃષ્ણઈ કંસનઈ મારીઓ રે, સાથિ બલદેવ રાય. (૭૯) સાથિ બલદેવ રાય તે જાણુઈ, ઉચાલા દ્વારિકા આણઈ; બાર જોયણ નયરી તે વાસી, કૃષ્ણરાજ કરઈ તિહાં નાસી. જી. (૮૦) જરાસંધનઈ જાણ થયું રે, કૃષ્ણ કરઈ છઈ રાજે, છપનકૂલ કેડિ યાદવ મિલા રે, જાણુઈ ઇંદ્ર સમાને; ગઢ મઢ મંદિર માલીયા રે, સેવનમઈ પ્રાસાદે, સાગરદેવ સમરી કરી રે, સમુદ્રઈ દીધુ માગે. સમુદ્રઈ દીધું માગ તે પાણી, જરાસંધિ આવ્યું તિહાં જાણી, નીસાંણિ વલી આ તે થાય, સાહુ સાંચર્યો વાસદેવરાય. જી. (૨) કૃષ્ણસ્ડ ફ્લેશ માંડીએ રે, જરાસંધ રાજાને, ઘણું દિવસનું યુદ્ધ થયું રે, તુહિ ન આવિ પારે જરાસંધિ મૂકી જરા રે, કટક કર્યું અચેતે, ચિતા ઉપની કૃષ્ણનઈ રે, નેમિનાથિ કહ્યું સંકેતે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ---સ્તોત્રવિ-સ્ટન્દ્રોદ ]– -૨૨૧] નેમિનાથઈ કહિએ સંકેત તે જાણું, પારસનાથની પ્રતિમા આંણ, નમણુ કરીનઈ છાંટુ સાર, યાદવ દલ જીવાડણહાર. જી. (૮૪) તે પ્રતિમા કિમ પામી રે, તેહની કહુ મુજ વાત, ધરણંદ્રનઈ દેહરાસરિ અછિ રે, રતનમઈ પ્રતિમા સાતે; શ્રીપાસને મહિમા અતિ ઘણું રે, સીજઈ વંછિત કાજે, સંકટ તુમ્હારાં તુટલઈ રે, ત્રણ કરો ઉપવાસો. ત્રણિ કરુ ઉપવાસ તિહાં થાપી, ધરણીધરિ પ્રતિમા તે આણી; પૂજા કરીનઈ લાગા પાય, જરા નાઠી તવ યાદવરાય. જરાસંધનઈ જીપીઓ રે, તમે વાસુદેવ કરિ રાજે, નગર સખેશર વાસીઓ રે, થાણ્યા સખેસર પાસે, ઉતંગ તેરણ પ્રાસાદ કર્યો છે, જાણે સ્વર્ગ વિમાને, મહિમા પાર ન પામી રે, શ્રી સંખેસર પાસે. (૮૭) શ્રીસંખેસર પાસ તે કહીઈ, મહિમાનુ તે પાર ન લહઈ પ્રગટ પ્રભાવિ પૂરઈ આસ, મન સમ શ્રી પાર્શ્વનાથ. જી. (૮૮) જખ્ય રક્ષ ઉલગ કરઈ રે, સુરનર સેવઈ પાયે, મહિમા મહિઅલિ વિસ્તારો રે, દેવાંગના ગુણ ગાયે, રેગ શોગ સંકટ લઈ રે, વિષમ વરાધિ ચઉરાશી વા, સાસ ખાસ હિઆ હેડી રે, પાઠું ભગંદર જાયે. (૮) પાઠું ભગંદર જાય તે જાણઈ, રેગ સઘલાંનુ અંતજ આણુઈ, સાર કરઈ શખેસર દેવ, કોઢ અઢાર જાઈ તે હેવ. જી. (૯૦) Page #373 -------------------------------------------------------------------------- ________________ [?] સૂરત મેાહન વેલડી રે, જોતાં ત્રિપતિ ન હોયા, શ્રીસંઘ આવઈ ઉલટટ્યા રે, પૂજા અષ્ટ પ્રકાશ; સનાત સહૂ રંગ કરઇ રે, સતર ભેદ વિસ્તારા, નાટક નૃત્ય કરઇ ભાવના રે, અષ્ટમંગલ ઉદારી. [ રાશ્ર્વર મદાતીર્થં જી૦ (૧) અષ્ટ મંગલ ઉદાર તે આંણું, ત્રણ તત્ત્વ સુધાં તે જાણું; ચદ પૂર્વમાંહિ નુકાર તે સાર, સંસારસાગર ઉાર પાર. જી (૯૨) જલાલપુર મુખ્ય મડણેા રે, શ્રીઋષભ શાંતિ પ્રાસાદ, તસ પસાઈ મઈ સ્તબ્યા રે, શ્રી સખેસર પાસે; નવ નિધાન લહ્યાં મિ નિરમલાં રે, ચઉદ રયણ ગુણુ ખાણ્યા, સુખસાગર ધિર ઉલટ્યું રે, આણંદ ગિ ન માચેા. (૯૨) આનંદ અગિ ન માય તે લહીઇ, હીરવિજયસૂરિ ગુરુ તે કહિ વિજયસેનસૂરિ ગુરુ ગાયમ જાણુ, તસ પસાઈ શ્રીપાસ વખાણું. ૭૦ (૪) અશ્વસેન કુલિ ચંદણુ રે, વામા કુખિ અવતાર; નયરી વાણુારસી જનમીઆ રે, પ્રભાવતી ભરતારા; ખાવીસ તીર્થંકર આગઈ હુઆ હૈ, ત્રેવીશમા શ્રીપાસેા, તેહનું તવન રાજપાલિ કર્યું રે, મનિ ધરી અતિ ઉલ્હાસા; ૭૦ (૫) મન ધરી ઉલ્હાસ તે ગણીઇ, પ્રભાતિ ઉઠી તવન જ ભણીઈ સંવત સાલએકાતેરા (૧૬૭૧) સાર, શ્રાવણુ સુદિ પંચમી ગુરુવાર, તવન નીપનું તહીઇ ઉદાર. ૭૦ (૬) ઇતિ શ્રી સંખેશ્વરા પાર્શ્વનાથ ચંદ્રાઉલા સ્તવન સંપૂર્ણમ સં૦ ૧૬૭૪ વર્ષે ભાદ્રવા વદિ ૯ ગુરૌ લિખિતમ Page #374 -------------------------------------------------------------------------- ________________ -em-તોરારિ-શોદ ]— – – ૨૨૭] ચઢાળિયું સ્તવન [૫૫]* શ્રીમુનિવિજયજી શિષ્ય શ્રી રત્નવિજયજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન ચઢાળિયું સ્તવન છે ૮૦ શ્રી જિનાય નમઃ ઢાળ પહેલી (‘સુરતિ મહિનાના–એ દેશી) શ્રીશંખેશ્વર સમરીને, શારદ ગુરુ સુપસાય; હિંસા દુષણ ટાલતાં, સમક્તિ નિરમલ થાય. પ્રણમું શ્રીપાસ જિણેસર, પરગટ પરતો જાસ તુજ મુરતિ અતિ સુંદર, દીઠે દુઃખને નાસ. સમકિત શુધ સુનિરમલ, ઉગ્ય રવિ તમ ર મેહ મિથ્યાત દૂષણ, કુમતિ તિમિર ચકચૂર અંગ ઉપાસક સાતમે, સમતિ આણંદ લીધ; અસ્થિય પરીહારીય, જિન ચેઈયવંદન કીધ. શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, આગરાની અને રાધનપુર, તળી શેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓ પરથી ઉતાર્યું. અને શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગરથી પ્રકાશિત “પ્રકરણદિ વિચાર ગર્ભિત શ્રી સ્તવનસંગ્રહમાં છપાયેલ આ સ્તવન સાથે મેળવ્યું. Page #375 -------------------------------------------------------------------------- ________________ [૨૨૮]– –[ શા મદ્દાતીર્થભગવતી જંઘાચારણ, વિજાચારણ સાધ; ઉવાઈ સૂત્રે અંબડ નમે, જિનપ્રતિમા નિરાબાધ. શાસ્વતી પ્રતિમા જગતમેં, તેહવી અશાસ્વતી જાણ ભેદ ન કેઈ તેહમાં, એહવી જિનવર વાણ. (૬) અન્ય તિથી કિમ ગ્રહી શકે, શાસ્વતી પ્રતીમા જેહ, અશાસ્વતી લેઈ જાય, એહમાં નહીં સંદેહ. પ્રતિમા પુસ્તક મેહપતિ, માલા ને રજોહરણ એ એકેંદ્રીય દલ અછે, ધમેને સદા ગુણકરણ ચિત્રિત જે ભેગાસન (૧), શસ્ત્ર (૨) ને અરિપત્ર (3) દેખ વિષય (૧) ભય(૨) ક્રોધાદિક (૩), હિત મિત્રે પત્રે વિશેષ (૯) માતા (૧) ભગિની(૨) ને ભારજ્યા (૩), એહમાં સ્નેહને ફેર તિમ એકેંદ્રી ગુણ ફળ, સમક્તિ ગુણ ઠેર. (૧૦) દ્રવ્ય(૧) ભાવ(૨) પૂજા કરે, તે લહે અપવર્ગ, કર્મ સકલને ત્રાસ, વાંછિત પામે સ્વર્ગ. જલ(૧) ચંદન(૨)ફલ(૩) ફૂલ(૪)શું, દીપ(૫) ધૂપા(૬) ક્ષત(૭) ચંગ ગીત(૮) નૃત્ય(૯) વાજિત્ર(૧૦) શુદ્ધ, કરી પૂજે મનરંગ. (૧૨) પૂજા ફલ ફુલાદિર્ક, એકેંદ્રી હણે કેમ; તિહાં હિંસા નવિ નિપજે, જિનવર વચન છે એમ. (૧૩) પણ હિંસા ત્રિવિધ કહી, હેતુ(૧), સ્વરૂપ (૨), અનુબંધ(૩); સાધુ શ્રાવક છાંડજે, ધમ્મી મહામતિવંત. સાધુ સર્વથી રહિત છે, દયાવંત પ્રવીણ એકેદ્રીની ના હિંસા કરે, રહેતા ધ્યાનમાં લી. (૧૫) લોકમાં સઘર્લે સંપૂતિ, સૂક્ષ્મ એકેંદ્રી પાંચ તીમ બાદર વાયુ પ્રર્ત, હણતાં ન ધરે ખાંચ. (૧૧) (૧૪) Page #376 -------------------------------------------------------------------------- ________________ –-તોરાવિનોદ ] -[૨૧] પડિકમતાં ગુરુ વાંદતાં, ઉઠતાં બેસતાં તેમ; પડિલેહણ કરતાં થકાં, હણે છે જીવ તે કેમ. (૧૭) હાથ પગ શરીરના, ફરસે હણે છે જીવ; વિહારે નદી ઉતરે, તે કિમ પામશે શિવ. (૧૮) વસ્તુ લેતાં ને મૂક્તાં, માલા ગણતાં હણેય એકેંદ્રી જે સૂક્ષમ બાદર, હિંસા કિમ ન ગણેય. (૧૯) સાધુ શરીરથી નિસ્પૃહ, તપ કરી ગાલેં કાય; પણ પારણું કરવા ભણું, વહોરવાને કિમ જાય. (૨૦) શરીર રાખવા કારણું, હિંસા કરે અતીવ; પગ ઉપાડી મેલતાં, હણે અસંખ્યાતા જીવ. (૨૧) શ્રાવક વાંદે સાધુને, તિમ વહરાવતાં આહાર, ભાજન લેતાં ઉઘાડતાં, થાર્યો જીવ સંહાર. સામાયક લેતા ને પારતાં, ઈરિયાવહી આલેય; વંદન સાધુ વોહરાવીને, ઈરિયા ને કહે કેય. (૨૩) સૂક્ષમ બાદર જીવને, હણસ્યો મા ભવી લોક; એહવી અરિહંત વાણું છે, કેમ કરે છે ફેક. ઈરિયાવહી આલેયતાં, લાખ અઢાર વીશ; સહસ એકસો વીસ તે, મિચ્છાદુક્કડ કહીશ. (૨૫) ઉઠ મૅસથી ફરી ફરી, કિમ જંતુ હણે તેહ, જિન કેવલી શ્રાવક મુનિ, કહોને ઉત્તર એહ. (૨૬) સાધુ શ્રાવક જીવ હણું, તે કિમ જાસે પાપ; કુણ ગતિ જીવ જઈ ઉપજર્ચે, તેહને ભાખે જબાપ. (૨૭) જલ ફલ ફુલના જીવને, પાપ પૂજાઈ જાય; શુભ ગતિ થાય તે જીવની, જિન અંગ ફરસન થાય. (૨૮) (૨૨) (૨૪) Page #377 -------------------------------------------------------------------------- ________________ [૨૦] – – –[ gશ્વર મહાતીર્થજ્યણ પાપ ન તેને પરિણામેં નથી છેષ; પૂજામાં શ્રાવક ગુણી, મન શુદ્ધ તેહ લેખ.. હેતુ હિંસા અજયણાઈ, કહી આગમ અનુસાર; રત્નવિજય ગુરુ સાનિધે, ધર્મ કરે નરનાર. (૩૦) ઢાળ બીજી “વાલાજીની વાટડી અમે જતા રે'—એ દેશી.) સર્વ લોકના જિનવર પૂજે રે, આદ્રકુંવરની પરે બુઝે રે, ભાવ ભક્તિમાં ઘણું જે, વાલે પ્રભુ પાસજી મુજ મળી રે, મારે ભવભવનાં દુઃખ ટળીયાં, શંખેશ્વર પાસજી મુજ મળીયા રે.......એ આંકણું (૧) પ્રભુદર્શને સમક્તિ પામે રે, પ્રભુદર્શને ચારિત્ર જામ રે, પ્રભુદર્શને કર્મને વામે, વાલે. (૨) સ્વરૂપ હિંસા વિચારો રે, ધર્મકારજમાં ન વિચારે રે, લાભાલાભ તે સઘલે ધારે, વાલા (3) આચારાંગ સૂત્રની સાખેંરે, દીક્ષા મછવ કરવા દાખું રે મેચ્છવ તિહાં હિંસા ન ભાખે, દશાર્ણભદ્ર ભક્તિમાં માજી રે, ઘણુ ઠાઠથી સેના જાજી રે, વીર વાદે શિવસુખ કાજી, વાલે(૫) ઉવાઈમાં કેણિક રાય રે, બહુ સેનાઈ વાંદવા જાય રે, વાટની હિંસા ન ગણાય, વાલે. (૬) ભવિક જિન વાંદવા જાશે રે, વચમાં ચવે તે સુર થાશે રે, પરિણામે પુન્ય બંધાશે, વાલે (શે પહલે સતકે સાતમે ઉદ્દેશે રે, ભગવતી અધ્યાએ કેશે રે, ગર્ભથી ચાવી સુરપદ લેશે, વાલે. (૮) કાચારાંગ સલમાન ભાખે થી સેના ના ) Page #378 -------------------------------------------------------------------------- ________________ -હવ-તોગાવિ સો ]– –[૨૨] નદી ઉતરતાં મુનિ ચવીઓ રે, નથી ઈરિયાવહી પડિકમીએ રે; શુકલ ધ્યાની કહો કુણ થઈએ, વાલે () દર દેવ જ્ઞાતામાં જાણો રે, ઘોડાની ખુરીઈ હણાણો રે, પંચેંદ્રી જીવ ચંપાણે, વાલે(૧૦) શ્રેણિકને નહીં તિહાં પાપ રે, ઈમ ભાષ્ય શ્રીવીર આપ રે; તિરજંચ ટલી સુર થાય, વાલ૦ (૧૧) સાઠ સહસ સગરસુત ચવીયા રે, બારમે દેવલેકે ઠવીયા રે, અષ્ટાપદ ધ્યાને જે દલીયા, વાલ, (૧૨) દેવદેવની આસાતના વરજે રે, અરિહંત શ્રુતદેવીની ન કરજો રે, શ્રમણ સૂત્રે તે આલેજો, | વાલા. (૧૩) પ્રશ્ન વ્યાકરણે ચઉદ ભેદ રે, સંવર દુઆરે કર્મ છેદ રે; વિયાવચ્ચમાં ન ધરે ખેદ, | વાલો૦ (૧૪) જિનભક્તિમાં દેવતા લીણ રે, પુન્ય બાંધે છે ઍ પ્રવીણ રે, ધ્યાએ ગાઓ ને વાએ વીણ, વાલા. (૧૫) સુરિયાભાદિક સુર કરણું રે, રાયપટ્ટાદિકે વરણી રે, સમક્તિી જે આચરણ, વાલ, (૧૬) ઇંદ્ર મેરુએ એછવ કરતા રે, ન થુર્ણ પાઠ ઉચરતા રે; મોક્ષારથ ધ્યાન ધરતા, વાલે (૧૭) ત્રણજ્ઞાનીની કરણ નિહાળો રે, સંગમાદિક સુરપરે ટાલ રે પાપ છંડી પુન્ય ઉજાલે, વાલે. (૧૮) ઇંદ્ર તે તે સમક્તિ ધારી રે, જિનવાણી રિદય સંભારી રે, મિથ્યાત્વની કરણું નિવારી, વાલેરા (૧૯) જિનસંઘની વિયાવચ્ચ કીધું રે, અવ્રત પચ્ચખાણ ન લીધે રે પુન્ય બાંધે સુર પરસિધું, વાલો૦ (૨ Page #379 -------------------------------------------------------------------------- ________________ [૨૨] -[ રેશ્વર મતીસુર વ્રત પિતે નથી લેતા રે, વ્રત પ્રતિબધે નર કેતા રે, અનમેદનથી પુન્ય ગ્રહતા, વાલ(૨૧) કટુ તુંબ સમે કૃષ્ણલેશી રે, તીર્થે જલે ટલેસી રે; અભવ્યની રીત જ એસી, વાલે() સમકિતી જિનપૂજા કરશે રે, “ણાયા ક્યબલીકસ્મા” કહસ્ય રે, મિથ્યાત્વની કરણ ન વરશે, વાલ૦ (૨૩) વર કન્યા જે દ્રુપદી રાણું રે, સમક્તિધર શુદ્ધ વખાણું રે નારદ અણુવાદેથી જાણી, વાલે(૨૪) છઠ છઠને આંબિલ કીધાં રે, જિનપૂજાથી કારજ સીધાં રે, નથ્થુણું પાઠ પ્રસિધા, વાલે (૨૫) સાધુને રહેવાને કાજે રે, ઠામ કરાવું ઘણું હેજે રે, છકાય હણે તિહાં સેજે, વાલે(૨૬) દાનશાભાઈ દાનજ દેતાં રે, સાતમીવચ્છલ ભગતે કરતારે, છક્કાય હણે ઉજમતાં, વાલ૦ (૨૭) સાતમીવચ્છલ ભગવતી માંહે રે, શંખપુખલી શ્રાદ્ધ ઉચ્છાહે રે, અધિકાર જોજે છે ત્યાંહે, વાલે(૨૮) વરસીદાન જિનવર દીધાં રે, મનવછિત ભવીજનેં લીધાં રે, સૂત્ર સાર્ષે જુઓ પ્રસિધાં, વાલ (૨૯) પ્રતિમા ને દેહરાં કરવા રે, મુનિ ઉપદેશે પુન્યફલ વરવા રે, દાન ભેદથી ભવિયણ તરવા, | વાલો૦ (૩૦) દાનમાં પહેલી હિંસા કરશે રે, પછૅ દાનનુ ફલ ભવી વરશે રે, પુન્યબંધ તે પાપને હરસે, વાલે(૩૧) દાનાદિક ચાર છે ધર્મ રે, તેથી લેહ શિવશર્મ રે; પ્રભુપૂજામાં નથી ભર્મ રે, વાલ૦ (૩૨) Page #380 -------------------------------------------------------------------------- ________________ -રપ-સ્તોત્રવિ-ન્યોઃ ]– – ૨૨] વાસી અન્નને પાણી વાર રે, બેઇદ્રી જીવ ઉગારે રે, ધર્મ કરણ અભક્ષ વિચારે, વાલ૦ (૩૩) સમુચ્છિમ પંચદ્રી ચેદ સ્થાને રે, ઉપજે અસંખ્યાતા જ્ઞાને રે; તે એઠ પીએ છે શાને, | વાલો૦ (૩૪) તુવતી અપવિત્ર નારી રે, શાસ્ત્રમાંહે જૂઓ વિચારી રે, વહાણમાં સમુદ્ર વિકારી, વાલે (૩૫) હીંગુલાદી એકંકીને રંગ રે, વિણ ઉછાયાને સંગ રે, મંત્ર યંત્રાદિ ન ફર્લે ચંગ, વાલ (૩૬) પચેંદ્રી સંગે વિગડે રે, અન્નાદિક આહારની સગડે રે, ગાતુવંતીથી ચારિત્ર બગડે, વાલે(૩૭) નીચ જાતિને છાંડો આહાર રે, ભગવતી પ્રમુખેં અધિકાર રે, આહાર તિસે ઉડકાર', વાલ૦ (૩૮) સ્વરૂપ હીંસા કહી તે રે, જાણું જીવ ન મારે જેહ રે. પૂજામાં ન વિચારે તેહ, | વાલ (૩૯) અરિહંતની એડવી વાણી રે, મન શુદ્ધ ધરે ભવી પ્રાણી રે; ગુરુ રત્ન થકી ધર્મ જાણી, વાલ (૪૦) ઢાળ ત્રીજી (“મધુકર માધવને કેજો –એ દેશી.) શ્રીજિનવરની આંણ ધરીઈ, અનુબંધે હિંસા નવિ કરીઈં; તે ભવસાયર તરીઈ રે, શ્રાવકજી તુમેં ગુણવંતા, જિન પૂજે શિવરમણ વરીઈ રે, શુદ્ધા તમે સમક્તિવંતા, શ્રાવકજી (આંકણી) (૧) સૂત્ર સિદ્ધાંતને અક્ષર એક, એલવચ્ચે તે કો અવિવેક, ભવનાં દુખ પામે તે અનેક રે, શ્રાવકજી (૨) Page #381 -------------------------------------------------------------------------- ________________ [૨૪] - ફ્લેશ્વર માતોજિનવિરહ જિનબિંબ બિરાજે, પૂજા કરવી શિવસુખ કાજે; તે ઓલવતાં કિમ નવી લાજે રે, શ્રાવકજી (૩) સમોસરણમાં જિનબિંબ થાપે, ત્રિÇ દિશ દેશના તે વલી આપે; સુર નર મુનિ સર્વે ગુણ વ્યાપે રે, શ્રાવકજી (૪) હેતુ સ્વરૂપ હિંસા ના વિચારો, અનુબંધે હિંસાને વારે; સુખ આયુ ગુણને વધારે રે, શ્રાવકજી (૫) જુઓ જમાલી દલાઈ નવિ તરીઓ, બહુ સંસારમાં વલી ફરી મિથ્યા અવગુણથી ભરીઓ રે, શ્રાવકજી (૬) ભગવતી અંગમાં ઈમ જોઈ, ઉતરાધ્યયનાદિકમાં હોઈ પ્રત્યનીકપણું ગુણાઈ રે, શ્રાવકજી (૭) પંચાંગીને જે ઓળવતે, પાઠ, પદ અક્ષર પવત, ખેટે અરથ મુખેં લવતો રે, શ્રાવકજી (૮) જ્ઞાનાવરણ કર્મ બંધાઈ, મૃષાવાદ વ્રત બીજું જાઈ; પાપીમાં પેહલે થાય રે, શ્રાવકજી (૯) જ્ઞાનના અતિચાર લાગે આઠ, કાલ વિનયાદિક સૂત્રે છે પાઠ, તે વિચારેને અહેરાત રે, શ્રાવકજી (૧૦) પંચાંગીને લેપક જેહ, સાધુ શ્રાવક ન કહ્યો તેહ નવી કરે તે સાથે સ્નેહ રે; શ્રાવકજી (૧૧) સમક્તિ હણા તેહને કહીયા, તસ ઉપદેશ ક્યાંથી લહીયા; ભગવતી સૂત્રે ઈમ સહીયા રે, શ્રાવકજી (૧૨) પહેલું જ્ઞાન ને પછે કિરીયા, મૂરખ કિરીયાઈ નવી તરીયા, જ્ઞાન થકી બહુ ઉધરીયા રે, શ્રાવકજી (૧૩) પુસ્તક વિરાધને જે બેલેં, તે આસાતનાઈ ભણવું ટાલે; જિનપ્રતિમા આસાતના દુઃખ સાલે રે, શ્રાવકજી (૧૪) Page #382 -------------------------------------------------------------------------- ________________ બન-સ્તોત્ર-સોફ્ટ ] – ૨ ] જ્ઞાન ઉથાપી ગુરુ ઉથાપી, જિનની આણા જેણે કાપી; તેને કહીએ મહાપાપી રે, શ્રાવકજી (૧૫) વસુ નૃ૫ કુડી સાખથી પડીએ, નરક માહે જઈ રડવડીઓ; દેવે હણીઓ તિણ ઘડી રે, શ્રાવકજી (૧૬) ઈમ અનુબંધે હિંસા ટલે, આગમ આણું સૂધી પાલે; લાયક સમક્તિ ગુણ અજૂઆલો રે, શ્રાવકજી (૧૭) જીવાભિગમ ને રાયપણ, જંબુદ્વિીપ પન્નતીઇ જાણું; જિનપ્રતિમા તે ચિત્ય કેવાણી રે, શ્રાવકજી (૧૮) શાસ્વતી ને અશાસ્વતી સરખી, ગુણવર્ણાદિક આકારે નીરખી સિદ્વાયતને જુઓ હરખી રે, : શ્રાવકજી (૧૯) જિન અનેકતિહાંકણે નિરખ,સિદ્ધાયતન ઈયેં નામેં પરખો; સિદ્ધસિલ્લા જિનદેવલ સરખે રે, શ્રાવકજી (૨૦) ત્રિણ ભુવનમેં ઉદ્યોત થાઈ, સઘલા જીવને શમસુખ દાઈ પાંચ કલ્યાણક સરીખા થાઈ રે, શ્રાવકજી (૨૧) કલ્પસૂત્રે ગર્ભસ્થિતિ વદે, નથ્થણું કહીઓ સુરિજે, જિનજન્મ થકી સુર આણંદે રે, શ્રાવકજી (૨૨) ચેસઠિ ઇંદ્ર સપરીકર આવ્યા,કલસા કેડિ સાઠ લાખે નવરાવ્યા, ચંદન ફૂલે ઘણું ભાવ્યા રે, શ્રાવકજી (૨૩) બહુ પાણીથી પ્રભુ નવરાવ્યા, સૂત્ર સાખેં કયાંઈ વાંચ્યામાં આવ્યા ઇંદ્ર નિસંકે મે કંપાવ્યા રે, શ્રાવકજી (૨૪) જલ પ્રવાહ તિહાં નથી વેતા, દેવ દેવીની લશ્કરી (2) લેતાં, નવ જલ ચાહું કેતા રે, શ્રાવકજી (૨૫) અષ્ટમંગલ કરી શકસ્તવ ભાખું, તિજ્ઞાણ તારય સુર આખું; લિમ ભવિ જન પૂજા દાખું રે, શ્રાવકજી (ર૬) Page #383 -------------------------------------------------------------------------- ________________ [૨૨૬]– – [ રેશ્વર મહાતિર્થત્રણ્ય જ્ઞાની જે અતિશયવંતા, સમ્યક્ સુર નર પૂજતા; પાપ રહિત જિન રાજ કરતા રે, શ્રાવકજી (૨૭) દીક્ષાભિષેક કેવળજ્ઞાન, સમેસરણ બેઠા ભગવાન, ફૂલપગર કરે જાનુમાન રે, શ્રાવકજી (૨૮) છત્ર ચામર સિંહાસન છાજે, ગયણે દેવદુંદુભી ગાજે; ગીત નૃત ને વાજિત્ર વાજે રે, શ્રાવકજી (૨૯) સમવાયાંગ સૂત્રમાં કહીયા, ભવિજન પૂજામાં ચિત્ત ધરીયા, પ્રતિમા રૂપથી ગુણ વરીયા રે, શ્રાવકજી (૩૦) જિનવર શરીર અશાસ્વતાં કહીછે, તેહને પૂજે શિવપદ લહી; મૂર્તિ અશાસ્વતી પૂજવી સદ્ધહીછે રે, શ્રાવકજી (૩૧) પ્રતિમા દીઠે ધ્યાનમાં આવે, સિદ્ધ અરૂપી કિશુવિધ ધ્યાવું, બીજે કઈ ઉપાય નવિ ફાવે રે, શ્રાવકજી (૩૨) કુણ અતિશય પ્રતિમામાં હિત, પાંત્રીસ વાણુના ગુણ જિણ પ્રીત, પુસ્તક સિદ્ધ નમે ઉચ્ચિત રે, શ્રાવકજી (૩૩) સિલ્લાવટ મૂરતિ કરી લાવું, જીમ નરભેગ મુનિને નીપાવે; તેથી જે ગુણ બહુલા થા રે, શ્રાવકજી (૩૪) દીક્ષેચ્છર્વે ગુરુઇ કર ધરીએ, તે નર સાધુપણાને વરીએ, પ્રતિમાને પ્રતિષ્ટોત્સવ તિમ કરીએ રે, શ્રાવકજી (૩૫) પંચમેં શતકે ચાર પ્રમાણ, બારમે શતકે પંચ દેવ જાણુ ભગવતી દેવાધિદેવ વાણ રે, શ્રાવકજી (૩૬) થઈ ગયા જે દેવાધિદેવ, હેાય તે ભવિક દ્રવ્ય જિનદેવ; મરીચિને ભવે ભરત નમે રે, શ્રાવકજી (૩૭) વર્તમાન જિનવર મન ધરતા, સાધુ શ્રાવક પાપને હરતા , સાધુ પૂજા કિમ નથી કરતા રે, શ્રાવકજી (૩૮) Page #384 -------------------------------------------------------------------------- ________________ -e-તોગવિલ્સોદ ]– - ૨૨૭] સાધુને લેચ ભિક્ષા વિવહાર, શ્રાદ્ધની દ્રવ્ય દાન પૂજા પ્રકાર અભિગમ શર્ભે ઉદાર રે, શ્રાવકજી (૩૯) સાધુ શ્રાવક જે પડિકમતા, “કમીભતેને પાઠ ઉશ્ચરતા; એમ એક પાઠ નથી કહેતા રે, શ્રાવકજી (૪૦) સાધુ શ્રાવક કરણ ન કરમેં, વ્રત પાંચ ને બાર જ ધરસે, પણ એક કરણ કેમ નવી વરસે રે, શ્રાવકજી (૪૧) ધર્મ થકીત દેઈજણ સરીખા,જિન મુનિ રત્નવિજયગુરૂ નિરખ્યા; ધર્મધ્યાને પ્રભુ આકર્ષ્યા રે, શ્રાવકજી૯ (૪૨) ઢાળ ચોથી (લાલ પીયારીને સાહિબે રે”—એ દેશી.) અતીત અનામત વર્તતા રે, જિન નમીઇ ત્રિહ કાળે લાલ સૂત્ર અરથ તદુભઈ રે, ભગવતી પ્રત્યેનીક ટાળે લાલ. (૧) પાસ પ્રભુજીને વંદતા રે, સફલ કરે અવતારો લાલ; દ્રવ્ય ભાવ પૂજા કરે રે, હિંસા દેષ ન ધારે લાલ. પાસ. (૨) હેતુ સ્વરૂપ હિંસા ટલે રે, આયણ ઉપચારે લાલ જ્ઞાન કિયા જિનસેવના રે, ગુરુ ઉપદેશને ધારે લાલ. પાસ(૩) અનુબંધે હિંસા નિવારતાં રે, તપ જપ ચારિત્ર ફળશે લાલ, આગમ શુભ આણુ ધારણા રે, જિન વિવહારમાં ભળસે લાલ. પાસ. (૪) આઠમે શતક ઉપદેશમાં રે, ભગવતી પાંચ વિચારે લાલ, વિષ્ણુકુમાર નમુચિને રે, હણુને પાપ નિવારે લાલ. પાસ. (૫) દઢપ્રહારી જે પાપીઓ રે, સ્વરૂપ હિંસા બહુ કીધી લાલ પાપ હણને મુગતે ગયે રે, તેહ ભવ પામ્ય સિદ્ધિ લાલ. પાસ. (૬) Page #385 -------------------------------------------------------------------------- ________________ - - - [ ૨૮ ]– - શ્ચર માતાએમ અનેક પાપી તર્યા છે, જે હુઆ સમકિત ધારી લાલ, અતિ શ્રેણિક રાજીએ રે, જિનપદવી લહી પ્યારી લાલ. પાસ. (૭) સાની વચન ઉથ્થાપતાં રે, પાપ હુઇ ઘણું ભારે લાલ, તે પાતિક નવિ છૂટશે રે, તે ન તરે નવિ તારે લાલ. પાસ. (૮) સુધ વચન જે ભાંખશે રે, પ્રભુ આણુ સિર ધરશે લાલ, તપ ચારિત્ર કિરિયા વિના રે, ભવિજન તારે ને તરશે લાલ. પાસ. (૯) સુધ ભાવે સવિ શુદ્ધ છે રે, અવિશુદ્ધ પાપી માટે લાલ, કાઉસગ્નમાં પ્રશ્નચંદ્રજી રે, કર્મ બાંધીને છૂટે લાલ. પાસ(૧૦) ભરતાદિક મહારાજવી રે, નાગકેતુ એલાચી લાલ તપ વિણ ચારિત્ર કેવલી રે, મરુદેવી માતા જે સાચી લાલ. પાસ(૧૧) દ્રવ્ય દર્શન પ્રભુ મૂર્તિથી રે, ભાવદર્શન મન મલીએ લાલ, સમવસરણ દેખી કરી રે, ઈદ્રભૂતિ ગર્વ ગલીઓ લાલ. પાસ (૧૨) દ્રવ્ય વાણી જિનરાજની રે, સાધુ રૂપ દ્રવ્ય વેષે લાલ પ્રત્યેક બુદ્ધાદિ પ્રતિબુજિયા રે, દ્રવ્યથી પ્રત્યય દેખું લાલ. પાસ. (૧૩) દ્રવ્ય ભાર્થે જિનસેવના જે, “કિત્તિય વદિય મહિયા” લાલ લેગાસમાં અધિકાર છે કે, તે કાઉસગે ઉધરીયા લાલ પાસ. (૧૪ ચઉસરણે ઈમ ભાખીઓ જે, “શુઈ વંદણમરિહંતા લાલ અમરિંદ નદિ પુઆ અરિહંતજી રે, અંતે ભવિક આદરતા લાલ. પાસ. (૧૫) Page #386 -------------------------------------------------------------------------- ________________ નાના-જતો રહ્યોદ]- પાના પ્રતિમાથી પ્રભુ સાંભરે રે, ચિત્ત ઉપજે સમભાવે લાલ, ભગવતી સૂત્રે સમભાવથી રે, સમકિત સુધી તે પા લાલ, પાસ. (૧૬) ચાર ગતિ હરેં સાથીઓ રે, ફલ ઘરે શિવફલ હેતે લાલ, દીપક જ્ઞાનને પામવા રે, ઉરધ ગતિ ધૂપ દેતે લાલ. પાસ (૧૭) કૂલ પૂજે કમલા વરે રે, કેવળ ચંદન વાસું લાલ, જલપૂજા પવિત્રતા રે, દુઃખ અરિ કર્મ નિકાસે લાલ. પાસ. (૧૮) અણાહારી પદ પામવા રે, જે નૈવેદ્યને ઢસે લાલ; ગીત નૃત્ય વાજિંત્રના રે, વાદતાં પાતિક ખેશે લાલ. પાસ (૧૯) રાવણે જિનપદ બાંધીએ રે, અષ્ટાપદે શૈતમ ચડીયા લાલ શ્રીવીરના ઉપદેશથી રે, વલતાં તાપસ જડીયા લાલ. પાસ (૨૦) સમક્તિ શુદ્ધસું દેહરો રે, વ્યાખ્યા પાસ સુભગતે લાલ; ગુણઠાણે ચઢતાં થકાં રે, ત્રિકરણ શુદ્ધ સુજુગતે લાલ. પાસ (૨૧) એકેદ્રી આગે પચેંદ્રીઓ રે, નાચે ભવિ સાચે ભાવે લાલ એકેંદ્રી સારુ પદ્રીઓ રે, ભમે પરદેશ વિભાવે લાલ. પાસ (૨૨) ધનધાન્યાદિ એકેદ્રીયા રે, નરકાદિક દુખ આપે લાલ; પુસ્તક મુહપતી મૂરતિ રે, રજોહરણાદિ દૂખ કાપે લાલ. પાસ (૨૩) પચંદ્રી આગે પચેંદ્રીઓ રે, નાચતાં જે ફળ પાર્વે લાલ, તસ મૂરતિ ધ્યાને સેવતાં રે, તે દેવ સાનિધ આવે લાલ. પાસ. (૪) ભાવથી ના મુનિવરા રે, દ્રવ્ય માર્વે વ્યક કાર્ચે લાલ ધનાથી ના રાજા કરે, તિમ પ્રભુ શિવ નાચે લાલ. પાક. (રપ) Page #387 -------------------------------------------------------------------------- ________________ - [૩૦] - શ્યર મતોઅમરેન્દ્રાદિક નાચીયા રે, ભગવતી ત્રીજે સતકે રાગે લાલ, જ્ઞાતાઈ દર દેવતા રે, તિમ સુરિઆભ વર આગ લાલ. પાસ.. (૨૬) જિનની ચોરાસી આસાતના રે, ગુરુની તેત્રીશ વારો લાલ, ગુરુ આસન પાટ પુસ્તિકા રે, ચાંપતાં દેષ નિરધારો લાલ. પાસ, (૨૭) કહે મૂઢ પ્રતિમા નવી રહે , બાવીસ સહસ્સ ઉપરાંતે લાલ તસ ઉત્તર શાસન દેવતા રે, પ્રગસા લેપ તે થાતે લાલ. પાસ. (૨૮) ઘણે કાળ પ્રતિમા રહે છે, પ્રયેગિક પ્રદેશ સંચરતે લાલ, અષાઢ શ્રાવકે નીપાવીયા રે, તે શંખેશ્વરજી વરતે લાલ. પાસ (૨૯) મૂઢ કહે સિંહ હાથીયા રે, તસ મૂરતિ દેહરામાં હે લાલ; પિડિત કહે નવિ મારમેં રે, તે જિનમૂરતિ કિમ તારે લાલ. પાસ(૩૦) સમોસરણ જિન દેહરો રે, સરિખા દોય તે જાણે લાલ; સિંહ મૃગાદિ પશુ એકઠા રે, રમેં સમેસરણે મૃતવાણે લાલ. પાસ(૩૧) તિમ સિંહાદિનવિમારશે રે, જિન પ્રતિમાથી જિન શાશે લાલ, ધ્યાનથી મૂરતિ તારશે રે, પ્રભુ ધ્યાને પાપ જાશે લાલ. પાસ (૩૨) ભક્તિ થકી લહે મુક્તિને રે, શુભ ચાની શુભ લેશી લાલ; સુખ સંતાન બહુ લઉં રે, પુન્ય ઉદય વિશેસી લાલ. પાસ (૩૩) અમૃત ક્રિયાને ભેદ છે રે, અનુભવ આર્વે જિન ધ્યાનેં લાલ, ધર્મ ને શુક્લ ધ્યાનથી રે, મુક્તિતણું સુખ પાવે લાલ. પાસ (૩૪) Page #388 -------------------------------------------------------------------------- ________________ --સ્તોત્રવિ-લોદ ] – ૨૩૨ ] જરા નિવારી જાદવ તણી રે, ધ્યાનથી પાસ પધાર્યા લાલ ઘડીએ અલગ નવી રાહે રે, દુઃખદેહગ રે વાર્તાલાલ. પાસ (૩૫) જિનવર મુનિ ગુરુ સેવતા રે, વંછિત લક્ષ્મી વધારે લાલ રત્નવિજય ગુરુ નામથી રે, ધમેન જય જયકારો લાલ. પા. (૩૬) (કલશ) શ્રીપાસ જિનવર સકલ સુખકર, સંખેશ્વર નિત વંદી, તપગચ્છ નાયક વિજયદેવસૂરિ, શ્રી સિંહસૂરિ આનંદીઈ; શ્રી ગજવિજય ગંભીર ગુણનિધિ, શ્રીહિતવિજય ચિંતામણિ, તસ શીશ શ્રીજિનવિજય જયકર, જસવિજય ભુવિ મહામુણ; તાસ શીશ શ્રી પ્રવર પડિત, રત્નવિજય રંગે નમે, શ્રી સખપુરીને સ્વામી સેહજો, દીપતે સૂરજ સમે; નવગ્રહ તે આપ રિદ્ધિ નવ નિધિ, સકલ સંકટ ટાલી, મિથ્યાત મેહની દૂર છંડી, ધર્મ સાથે મન વાલીઈ. (૩૭) ઈતિ શ્રી હિંસાદેષનિવારણ, કુમતિમતિખંડણ, સમ્યકત્વ– ગુણપ્રકાશકરણ, શ્રીશંખેસરપાશ્વ જિન સ્તવન ચઢાલીઉ સંપૂર્ણમ. (આગરા, શ્રી વિજયધર્મલક્ષ્મજ્ઞાનમંદિર સત્કપ્રતિને અંતે) સં. ૧૯૨૪ ભાદરવા વદિ ૯ લિ. ધાંમી જૂમાંખી નાંમર : શ્રી ગઢ નગરે. (રાધનપુર, શ્રી વિજયવીરસૂરિની પ્રતિને અંતે) લખિત સં. ૧૯૦૪ કાર્તિક સુદ ૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ]– – જીવર મહીગુજરાતી સ્તવન (૫૬) દ શ્રી હંસભુવનસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવનક શાસન દેવી મનિ કરી એ, ગાઉં પાસ જિર્ણોદ, સંખેસપુર મંડણઉ એ, દીઠઈ પરમાણંદ. અશ્વસેન કુલ મંડણઉ એ, વામા દેવી માતા; નીલવરણ સેહિ સદા એ, લંછન નાગ વિખ્યાત. જેહનઉ મહિમા વિસ્તરઉ એ, જગમાંહિ પ્રધાન સંકટ સવિ હૃરિ લઈ એ, જપતાં જેહનું નામ. મૂરતિ મેહન વેલડી એ, જેમાં તૃપતિ ન પામઈ હરખિ નયણે નિરખતાં એ, ઉપમા નવિ આવઈ. મસ્તકિ મુકટ સોહામણુઉ એ, કાને કુંડલ સહિઈ; ભાલ તિલક દીપઈ ભલું એરર્ષિ જનમન મહિઈ લોચન અમીઆ કોલડાં એ, નાસા વંશ સુચંગ; વદન કમલ જિમુ ચંદલ એ, અધર પ્રવાલા રંગ. (૬) આરીસા સમ બિ કપોલ એ, ભુજ:બિહુ અપમ; રતનજટિલ દીપઈ બહિરખાં એ, તેજિઈ સહિર રવિસમ. (૭) * આ સ્તવન વઢવાણ કેમ્પની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતાર્યું છે અને પાટણમાંના મુનિરાજ શ્રી જયવિજયજી મ. ના ભંડારની પ્રતિ સાથે મેળવ્યું. ? Page #390 -------------------------------------------------------------------------- ________________ --સ્તોત્રવિ-શોદ – – ૨૨૩] હીયડઈ હીસઈ બહિબહી એ, શ્રીવચ્છ સુચંગ; હાર હિસઈ હોઈ નવલખે એ, બીજોરીઅ રંગ. રતનજટિલ બિહુ પાલઠી એ, વલી ફૂલની માલ; પરિમલ બહિકઈ કુસમના એ, ગુણ ગાઈ રસાલ. આવઈ શ્રી સંઘ ઉલટા એ, કરઈ પાસની જાત્ર; ભાવઈસું પૂજા કરઈ એ, કઈ નિર્મલ ગાત્ર. (૧૦) (ઢાળ પહેલી) મૃત્યુલોકિ જિન મૂરતિ આવી, સંઘપતિ સંખેસર ઠાવી; શ્રાવિકા દિઈ નિતુરાસ ઉ. જય જય શ્રાવિકા દિઇ નિત રાસ. (૧૧) પહિલઈ દેવલોકિ સુરરાજ, પૂગ્યા ચંદ્રપ્રભ જિનરાજ; સ્વામી મુગતિનું રાજ ઉ. જય જય સ્વામી મુગતિનું રાજ. (૧૨) કહિઈ હેસિ મુઝનિ દેવ, વલતું સ્વામી કહિઈ સુણિ હેવ; દેવરાજ સંખેવ ઉ. જય જય દેવરાજ સંખેવ. (૧૩) ત્રેવીસમા હસઈ શ્રીપાસ, તહિઈ હોસઈ મુગતિનિવાસ; તસ ગણધર હસિ ઉં, જય જય તસ ગણધર હસિ. (૧૪) હરિ હરિષ દેવલોકિ જાઈ પાસતણું પ્રતિમા ની પાઈ પૂજઈ મનિ ઉલ્લાસિ ઉં, જય જય પૂજઈમનિ ઉલ્લાસિ. (૧૫) ચઉપન લાખ વરસ હરિ પૂજઈ પયપંકઈ પ્રણામઈ સુરરાજિ; કંચણબલાણુઈ મૂકી ઉ, જય જય કંચણબલાણુઈ મૂકી. (૧૬) ચંદસુરજ પૂછઈ તીર્થકર, કહિઈ મેક્ષ જાસિ પરમેશ્વર, ત્રેવીસમાની વારિ ઉ, જય જય ત્રેવીસમાની વારી. (૧૭) સુણ વાત હરખ્યા રવિચંદ, કંચણબલાણિ પાસ નિણંદ; તિહાંથી પ્રતિમા આણું ઉં, જય જય તિહાંથી પ્રતિમા આણી. (૧૮) ચઉપન લાખ વરસહ પરમાણુ, જૂયા પૂજઈચદઈ નઈ ભાણા; Page #391 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] - કેશ્વર મહાતીર્થવલી તિણુઈ થાનકિમૂકી ઉં, જય જયવલી તિણુઈ થાનકી મૂકી.(૧૯) ઘણું ઈદ્ર ઈમ પૂજા કીધી, તેહનઈ અવિહડ મુગતિ જ દીધી; સીઝઈ આઠઈ સિદ્ધિ ઉ, જય જય સીઝઈ આઠઈ સિદ્ધિ. (૨૦) નાગનાથ કહઈ ધરણુંદ્રા, તિpઈ પૂછયા શ્રી જિનચંદા, કહિઈ ભવનું પાર ઉં, જય જય કહિઈ ભવનું પાર. (૨૧) મુજનઈ હસઈ કહુ ભગવંત, તવ બેલા જગગુરુ અરિહંત, પાર્શ્વનાથનઈ વારઈ ઉ, જય જય પાર્શ્વનાથનઈ વારઈ. (૨૨) અસું કહી જિનવર જવ રહિયા, નાગરાજ હિયડિ ગહિંગહીયાં; આવઈ આપણુઈ ઠામિલે, જય જય આવઈ આપણિ ઠામ. (૨૩) કંચણબલાણ માંહિ જાણી, પાસ તણી પ્રતિમા તે આણી, દહેરાસર નિતુ પૂજઈ ઉં, જય જય દહેરાસર નિતુ પૂજઈ. (૨૪) (ઢાલ બીજી) હવઈ નિસુણઈ આવીઆ એ, શ્રી સંખેશ્વર પાસ ઉ; તે સંખેપી હું કહું એ, જિન હુઈ વિઘન વિણાસ ઉ. (૨૫) દ્વારિકા નયરી કૃષ્ણ નૃપ, રાજગૃહી જરાસંધ ઉ; વયરભાવ બિહુનઈ હુઆ એ, પૂર્વકર્મ નિબંધ ઉ. (૨૬) દૂત મેકલઈ જરાસંધનઈ માનું માહારી આણ ઉ. કહિ સજ થાઉ ઝૂઝવા એ, કઈ લઈ નાસુ પ્રાણ ઉ. (ર૭) વચન સુણ વયરીતણા એ, કેશવ કિધાં પ્રિયાણ ઉ; કટક લેઈ નઈ સંચરઉ એ, જરાસિંધુ અઈ આણ ઉ. (૨૮) દલ બેહુ ઝૂઝઈ ભલા એક પાડિઈ સુભટની કોડિ ઉ, કાયર કેતાઈ ઈમ કહિએ, સ્વામી સંકટ છોડિ ઉ. (ર) જરાસિંધ મૂકી જરા એ, કટક કરઉ અચેત ઉ; શ્રીપતિ મનિ ચિંતા થઈ એ, પૂછઈ જિન સંકેત ઉ. (૩૦) Page #392 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રરિ-રો ]– – રૂપ ] નેમિનાથ કહિ કૃષ્ણ સુણ એ, કઈ વિશમ વિરાધિ ઉ; અન્નપાન સવિ પરિહરી એ, નાગરાજ આરાધિ ઉ. (૩૧) તેહનઈ દેહરાસરિ અછઈએ, પાર્શ્વનાથનું બિંબ ઉ; તિનિમણિઈ જાસિઈ જરા એ, કાજ સીજઈ અવિલંબ ઉ. (૩૨) સુણ વાત હરિ હરખિઆ એ, કીધા ત્રર્ણ ઉપવાસ ઉ, નાગરાજ તવ આવી એ, તુઠા આપઈ પાસ ઉ. (૩૩) નવણુ કરી છાંટિઉ સહુ એ, ઊઠી સુભટની કોડિ ઉ; દાદર પ્રણમી કરી એ, રહિયા બે કર જોડિ ઉ. (૩૪) જરાસિંધુ ઝપી કરી એ, કેશવ પાલઈ રાજ ઉ; લખમી લીલા ભેગવઈ એ, કરી વલી ધર્મનું કાજ ઉ. (૩૫) નગર શખેસર વાસીઉ એ, તિહાં થાપ્યા શ્રીપાસ , જે જિન પૂજઈ ભાવસું એ, પૂરઈ મનની આસ ઉ. રેગ સોગ સંકટ ટલિઈ એ, નાસિઈ વિષમ વિકાર ઉ; ભૂત-પ્રેત તે નવિ છલઈ એ, મહિમા ન લહું પાર ઉ. (૩૭) (ઢાલ ત્રીજી) પાસ મૂરતિ સોહામણી માલંતડિએ, પૂજા કરું મનરંગિ સુણસુંદરીએ; ગુણ ગાતાં સ્વામી તણો મા., આણંદ ઉપજઈ અંગિ. સુ(૩૮) છપન કોટિ યાદવતણું માળ, જરા ઉતારણહાર સુo; કુષ્ટ અઢારિ ઉપસમઈ મારુ, વિશ્વનિ કરઈ ઉપગાર. સુર (૩૯) અગનિ ચેર ભય રાજના માળ, જલનિધિ જલનાં પૂર સુ0; વાઘ સિઘ ગજરાજના મા, ભય સવિ નાસઈ દૂર. સુત્ર (૪૦) તુહ ગુણ રયણાયર સમુ મા, તુજ ગુણ ન લહું પાર. સુત્ર તાહરા ગુણ ગાઈ સદા માવ, તેહ ઘરિ જયજયકાર. સુવ (૪૧) Page #393 -------------------------------------------------------------------------- ________________ [] - - - મહાતીર્થકામગવી તું સુરતરુ મા, તું ચિંતામણિ સાર સુ તુજ સમવડી જશે કે નહિ માવ, ગુણહતણું ભંડાર. સુ૦ () કર જોડીનઈ વિનવું માળ, વિનતી સુષુક મુજ દેવ સુ0;. ભવસાગરમાંહિ હું સમું માળ, ભવિ વિદિએ તુમ્હ સેવ. સુત્ર (૪૩) ત્રણિ કાલ પૂજઈ સદા મારુ, સસર શ્રી પાસા સુ; શ્રીહંસભુવનસૂરિ વિનવઈ મારુ, પૂરઈમનની આસા. સુ(૪) સંવતલદાહોતાઈ મારુ, તવન રચિઉં અતિસાર સુ; સંભવનાથ પ્રસાઉલિ મા, છનીઆરી નયર મઝાર. સુર (૫) (કલશ) સરખેસર શ્રીપાસ જિનવર વિશ્વસુખકર સુંદર, અશ્વસેન નરપતિ વંશમંડણ દુરિતખંડણ જયકરૂ જે જિન આરાહિઈ સ્વામી ટાઈ પાપ જાઈ ભવ તણું, શ્રી હંસભુવનસૂરિ ઈમ જંપિઈ સાસ્વતાં સુખ લહિ ઘણો. (૪૬) [૫૭] શ્રીસક્લચંદ્રવિરચિત - શ્રી શંખેશ્વર પાર્શ્વજિનસ્તવનવાદર સરોવર જિનહંસ, આસણ નુપ કુલ અવયંસં; જસ મુખ સાસ હસઈ કજવાસંચિત સમરે સંખેસર પાસ. જે ચિત!સૂતં સમરે પાસ. (૧) સુર સવિ સુખ આપઈ જસ કાણું, ત્રિભુવનિ પ્રસરિઉં જસ અભિહાણું. જે જિન પૂરઈ વિંછિય આણં, રે ચિત(૨) પશુની યુ, જસવિજ્યજી મ. ના ભંડારની પ્રત ઉપરથી ઉતાર્યું. Page #394 -------------------------------------------------------------------------- ________________ -પ-તોગવિલ્સોદ ]– – શરૂ૭ ] જેણઈજિનઈ દીધું સમતિ ઠાણું, મન વંછિય દાણે ભવિયાણું; ' સુરતરુ ચિંતામણિ સંકાશે, રે ચિત) (૩) જસ નાણું જગિ કુણઈ પ્રકાસ, હરઈ જે ભવ મરણ પ્રયાસં; પામીનઈ ભવ પ્રમુખ વિકાસ, રે ચિત(૪) હિમપાલજિમરવિકર ગાલઈ,હિમ પડ્યું જિમ તરુવર બાલઈ તિમ જસ નામઈ સવિ વિષનાસ, રે ચિત. (૫) જગિજસ નામતરઈજિમતું બં, જસ ઘણ રાહુ ગ્રસઈનવિ બિંબં; જે નવ રવિ પરિ કરઈ વિકાસં, રે ચિત) (૨) જિમ અગનિ બાલઈ ખિણુ ઘાસ, યમ અય ગિરલઈત એકગાસં; તિમ જસ નામઈ રેગ વિણાસ, રે ચિત. (૭) વાઘ સિંઘ જર વિષધર નાસઈ, જસનામઈભય નાવઈ પાસઈ જસ નામઈ ઘરિ હય ગય દાસ, રે ચિત. (૮) જસ નિત શુતિ કરતા સુરદાન, લોકપાલ નવગ્રહ સુખદાન, સુરરમણુસ્સે ભેગવિલાસ, રે ચિતo (૯) જિણિ પૂજ્યUત્રિભુવન જનપૂજ્યઈ, જસ નાંમઈ સવિ પાતક પૂજઈ; જસ નામઈ ઘરિ નવ નિધિવાસ, રે ચિત. (૧૧) દુરિત દરિદ્ર હરઈ જ વયણે, જાતાં વયણ હરખિજઈ નયણે, ગાઈ જસ સુરનર બહુ રાસ, રે ચિત. (૧૨) શાકિણિ ડાકિણિ ભૂત પરેત, નાસઈ સમ ઉવસગ્ન સમેત; જસ મુખ વાસઈ મનિ નવિ હાસ, રેચિત (૧૩) સુરસુંદરી જસ ચાંમર વીંઝઈ તિણ કારણિ હરિ હર સુર ખીજઈ જસ તણું કંતિ હસઈ શિખિયાસં, રે ચત. (૧૪) જસ આસો ગત રૂપ હરઈ, સોગ વલિ તુદલિ પટમાસ, ગ શૂઈ પરષદ નિજ ભાસ, રે ચિત) (૧૫) Page #395 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ]– – શ્વર તીર્થજસ વાણી ષટ જીવ પલાઈ, કમઠાદિક સમ કુમતિ ગલાવાઈ જે મંગલ કલ્યાણ નિવાસે, રે ચિત. (૧૬) જસ નામઈ નહી ખાસ સાસ, વઈરી દરિ પલાઈ નિરાસ, જસ જીત્યુ રવિ ચંદ્ર આકાઢં, રે ચિત, (૧૭) નામ હરઈ જસ જ કી નારં, તિમ જસ નામઈ નાસઈ ત્રાસં; જસ દરિસણ સુરભવણ વાસં, રે ચિત) (૧૮) મભમસિમભણિસિ તીર્થ પ્રભાસં કિસ્યુ કર તું તપ બહુમાસ; જસ ધ્યાનઈ બહુ ફલ ઉપવાસ, રે ચિત(૧૯) સકલચંદ્ર સુરનરપતિ મેહઈ, કામધેનુ સોનિજ ઘરિ દોહઈ જે જસુ જેઈ નિજ નિય આસ, રે ચિત) (૨૦) વિસહર કુલિંગમત, પિમાવઈ નાગજ્યવૃતિનુત્ત, સિરિપાસનાહથુત્ત કંઠ કય હવાઈ સુહ જુત્ત રે ચિત) (૨૧) [ ૧૮ ] ઉપાધ્યાય કલ્યાણુવિજયજીરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન સયલ જન શંકર પ્રણય પુછવીસર, વિમલ ગુણસાગર પાસ સંખેસર; યુણિસ હું ભત્તિ જુક્તિ કરી સામિ, દિસઉ સિરિ ભારઈ વયણરસ કામિ. (૧) જલધિજલ પાર કિમ પામિઈ ભુજ કરી, અહવ કિમ તોલીઈ કેણિ મંદરગિરી, તહય પુણ કુણ ગુણઈ ગંગસિતાકણું, તહ કહે સંથણ્યા જઈ સામી ગુણા. (૨) પાટણની મુ. જસવિજયજીના જ્ઞાનભંડારની પ્રત ઉપરથી ઉતાર્યું. Page #396 -------------------------------------------------------------------------- ________________ - નાહ-સ્તોત્ર-સ્ત્રોદ ]– - ૨૩૨] તહવિ ગુણ રાગીઓ હું અછું સામિઆ, ગુણતણે પાર તો ચેગિ નવિ પામીઓ; તે વિ જઈ તુઝ ગુણગણણબદ્ધાયરા, તેણું મુજ કેવિ દેસો ન સખેસર. (૩) જઈ વિ જિનરાજ મુજ કિશું પંડિતપણું, હિાં વલી વિમલ ગુણ સામિજી સંથણું; તવિ મધુમાસિ જિમ કોકિલા અંબની, લંબિ મહિમા વદઈ ભત્તિ તિમ સામિની. (૪) વિમલ જલ કમલિની દલિ રહ્યું જઈ લહઈ, વિલિ મુગહા ફલાં કંતિ પંડિત કહઈ તઉ ન કિં સામિ સુપસાયથી સંથવું, ચતુર જન ચિત્ત આનંદસ્યઈ અભિનવું. (૫) (રાગ–ગઉડી) જિનવર તુજ ગુણ વેલડી, મુજ માનસ વન માંહિ; ફૂલી ફલ દિઈ નવનવાં, તે મુજ અધિક ઉચ્છાહી રે; ત્રિભુવન રાજીઓ, પય પ્રણમઈ જસુઈદો રે, સુરસિતાજીઓ. (૬) તુજ સુખ શારદ ચંદ્રમા, મુજ મન બાલ ચકોર; અનુદિન પીવઈ ચંદ્રિકા, હરખે કરઈ બકેરે છે. ત્રિ. (૭) પ્રભુ કરતિ નવ માલતી, ફૂલી ત્રિભુવનમાંહિ, તસ પરિમલ કવિ મધુકરા, પીવા અતિ ઉમાહઈ રે. ત્રિ(૮) તુજ પદ કમલ પરાગના, રસિઆ સુરનર ભૂપ મધુકર પરિ તે ગુણજાણઈ ધરતા હરખિત રૂપ છે. ત્રિ. ” Page #397 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] – સ્વર માતાચિગી જન મન મંદરે, તુજ ગુણ સુરની રે વેલિ, જોતાં મૂરતિ તાહરી, મુજ મન દિઈ નિત હેલ્યો છે. ત્રિ. (૧) (રાગ–કલ્યાણ) 'જિન મહિમા ત્રિભુવન ગાજીઓ, સંખેસરપુરનઉ રાજીએ; જિન વદન અનોપમ રાજીઓ, દેખી તારાપતિ લાજીઓ. જિ. (૧૧) જિન રૂર્ષિ કામ પરાજી, પ્રભુ કોધ મહાભડ ભાંજીએ; ઉપગારી સબસિરતાજીઓ, તઈબલતઓનાગનિવાજીઓ જિ.(૧૨) બહુ નગરી લર્કિ તરજીઓ, સે કમઠ મરી સુર સરજીએ; ઉપસર્ગ કરઈ તે ખીજીએ, પરણિર્દિતે પુણુ વરજીઓ. જિ. (૧૩) પ્રભુજસ જગમાં વાજીએ, તેણેિ જાણે જલનિધિ માંજીએ; પ્રભુ આગવિ દુંદુભિ વાજીઓ, વર કેવલ તઈ ઉપરા .જિ. (૧૪) (રાગ–કેદારે) મંદર ગિરિવર ઘીરતા, તઈ ગ્રહી શ્રી જિન પાસ રે; વિમલ જસ જલધિ ગંભીરતા, આવી રહી તુજ પાસ રે. મંદ(૧૫) વચન અમૃત રસ મધુરિમા, પુહવિ પરિ તું ખિમાવંત રે; ચંદ્રપરિ તું જણાણુંદણે, સૂરપરિ તું પ્રભાવંત રે. મંદ. (૧૬) સુરતરુ સુરમણિ સુરગવી, કામકુંભાદિક જેહ રે; તેહથી અધિક તુજ સમરણું, વિંછિત પૂરવઈ પહ રે. મ. (૧૭) તુજ ગુણવેલિવિલગી રહિએ, મુજ મન ભ્રમર નિસદિસ રે, મંત્ર જિમ નામ જિન તાહ, નિત જપું હું જગદીસ રે. મંદ. (૧૮) તું ગુરે તું જિન શંકરે, તે પિતા તું જિન માત રે, અંધવ તું જગજંતુનઉ, તું હિજથી હિત વાત છે. મંદ. (૧૯) (રાગધન્યાસી) ઈ મુકુટનઉ હીરલ, સામી સિરિ પાસે રે, દીઠઈ દુરિત સવે લઈ પુરવઈ વંછિત આસો રે. ઇદ્ર (૨) Page #398 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રાન્સજ્જોદ ]. •[ G! ] અષ્ટ મહાભય ભંજણું, પાસ જિજ્ઞેસર નામા રે; ઇક્રોવિ સિદ્ધિસુહુ ઇિ, ભાવÛ કર્યા પ્રણામા રે. ઈંદ્ર (૨૧) તું ભવસાગર પારગા, તું કરુણાનિધિ દેવા રે; ચઉઠેિ ઈંદ્ર ભાર્વિ કરી, સારઈ તુજ પય સેવા રે. ઈંદ્ર૦ (૨૨) તૃપતિ નહી જિન જોઅતાં, જઈ સહસ કિરણ સુરેશેા રે; ગુણુ તણેા પાર ન પામીએ, છઠ્ઠાં સહસ જોસેસા હૈં. ઈંદ્ર॰ (૨૩) તું સિદ્ધો તુ પારગા, તુ સવરમણી કઉ કંતા રે; તુજ પદ કજહી લગી રહું, ઈિ સિવ મુજ ભગવંતા રે. ઇંદ્ર૦ (૨૪) ( કલશ) ઇઅ સયલ સુખકર દુરિત તમહર ધ્યાઇએ સ`ખેસરા, સિરિ વિજયસેનસૂરિદ સદ્ગુરુ સપ્રતિ સાહમ ગણધરા; તસ સમલ વાચક ચક્રચૂડા ચૂડામિણ સમ સુઅધરો, શ્રી કલ્યાણવિજય ઉવજઝાય સેવક ધર્મવંત હુકા (૨૫) [ ve ] શ્રી વિમલહર્ષ ઉપાધ્યાય શિષ્ય મુનિવિજય વિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન* ( તાલ રાગ–મેવાડઉ ) સરસતિ સરસ વયણુરસ, માતા તું ક્રુઝ યિ રે, શ્રી શખેશ્વરપાસજી, ગાસ્યું હું બહુ હેયિ રે. જય જય પાસ જિનેસરૂ ( એ આંકણી) (૧) * શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી ( પાલીતાણા ) હસ્તકના શ્રીદેવપિંગણી ક્ષમાશ્રમણ જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતાર્યું. Page #399 -------------------------------------------------------------------------- ________________ T કર ]– -[ शकेश्वर महातीर्थ-- અશ્વસેન ભૂમિપતિ, કુલ આકાસ વિસાલા રે, દિનપતિ દીપઈ જિનવરૂ, ગુણ ગાઈ મુખી બાલા રે. જય૦ (ર) કમઠ હઠી મદ ભંજને, ત્રીસ વરસ ગ્રહવાસ રે, પ્રભાવતી રાણી સાથી, સુખ વિલસઈ ઉદાસ રે. જય૦ (૩) અવસર લહી લોકાંતિક, કહઈ પ્રભુ સંચમભાર રે, . લીજઈ દાન દેઈ કરી, કીજઈ પર ઉપગાર રે. જય૦ (૪) સરસ મહી કરીવર, દાન મેહ પ્રભુ વરસી રે, ઉત્સવ મહોત્સવ બહુ કરી, સંયમ લીધું હરખી રે. જય. (૫) એકાકી વિચરઈ જિન, તપ તપ વિકરાલ રે, કેવલજ્ઞાન વરી તવ, પ્રતિબંધઈ જન સાલ રે. જય૦ (૬) સમેતશિખર અણસણ કરી, પહુતા મુગતિ મઝાર રે; ભવિજન અહનિશિચિત ધ્યાએ જગિલહેજિમ જયકાર રે.જય(૭) પરતખિ પરત પૂરતે, સૂરત આપદછંદ રે; નાગેન્દ્ર નિ પદમાવતી, સેવ કરઈ આણંદ રે. જય૦ (૮) ગજપતિ સિંહ દવાનલ, સર્પ સમર જલ આદિ રે, જલોદર બંધન ભય ભંજઈ મૃગદળ જિમ હરિનાર્દિકે. જય૦ (૯) વિત્ત ખરચી પૂજા કરે, ભાવ ધરી હિય ઈ ચંગ રે; પાસ વંદન નર જે કરઈ, તે લહઈ સુખ અભંગ છે. જય૦ (૧૦) શ્રી હીરવિજયસૂરિસરૂ, વિમલહરિખ ઉવઝાય રે, તાસ સસ મુનિ ઈમ કહઈ, સેવાદિ તુઝ પાય રે. જય૦ (૧૧) Page #400 -------------------------------------------------------------------------- ________________ - નાસ્તોત્રવિ-સન્ચોદ ]– -[ શરૂ ] [૬૦] શ્રી જયવિમલ ગણિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સદગુરુ ચરણનએવિ સેવિ કરી સરસતી માતા, માગું મેટી મતિ છત્તિ આપો વિખ્યાતા; સંખેસર પરમ મંડણે શ્રીપાસ નિણંદ, તાસ તણું ગુણ ગાઈવા મનિ અતિ આણંદ. અશ્વસેન કુલિચંદ ઈદ નાગ સારઈ સેવ, વામાં રાણી માત જાસ પાસ નામઈ દેવ; નવય હાથ પ્રમાણુ કાય નગરી વાણુરસી, જખણી પદ્માવતી નામ તાસ ચરણે વસી. (૨) આહટ્ટ દેહદૃ રુદ્ર ખુદ્દ ઉચાટ અનિદ્ધ, કુડા આલપંપાલ જાલ કંકાલ કુછી; રેગ શેક દાલિદ દુઃખ દેહિલ નવિ આવઈ જઉ સંખેસર પાસનાહ ગિરૂઆ ગુણ ગાવઈ. સાણી ડાઈનું ભૂત પ્રેત ભયંકર ભંડા, આહટ્ટ હાસ હસંત દંત પ્રસંત પ્રચંડા; દજ્જણ દેખી લવડ ધાડ આવઈ નવિ પાસઇ, જઉ સંખેસર પાસનાહ નામ હદય પયાસઈ. માન વિમેહની સંત તંત તાવિત અનેક, મદલીયા મૂલી યમત મેહ રાવલી છેક જ આ સ્તવન પાટણની મુ. મા. જસવિજયજી મ. ના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. Page #401 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] –– શા મારીવિદ્યાસિદ્ધ જયંત જાપ સીજેજઈ સનમાનઈ, જઉ સરખેસર પાસના સમરઈ એક ધ્યાનઈ. (૫) આદિત્ય એમ મંગલ બુહ ગુરુ શુક શનીશા, રાહુ કેતુ દુઠ્ઠ ગ્રહ નવ લગનાથી શાક વિઠ્યા વિંતર વિધ દેવ દૈત્ય નવિ છલિઇ, જઉ સંખેસર પાસનાહ નામિજઈ મિલીઈ. (૬) ચામુંડા છા૫ન કેડિ બ્રહ્માણી અઢાર, કાય તણું છઈ નવહ કોડિદસ અસુર કુમાર બાવન્ન વીર વિકમ્મ કમ્મ કરતા તે બહઈ, જઉ સખેસર પાસનાહ નામ લીજઈ જહઈ. (૭) કાંણુ કુબડ ટુટ મુંટ અનાસિક અંધા, બહિરા બેબડ બુદ્ધિહીન વામન રાત ધા પિંગુ મુંગા પરણખજ્જ ખોડિનાઈ અંગઈ, જઉ સંખેસર પાસના ગુણ ગાવઈ રંગઈ. (૮) રેહિણી રંઘણી ખયન ખાસ ખજજ ખજજુવાલા, દુઠ્ઠ જલોદર કોઢ રોગ ઉપરિ કંઠમાલા; અઠ્ઠોત્તર સય વાહિ આહિ ઝુંબડ પમુહાઈ, શ્રી સખેસર પાસના સમરતા જાઈ. (૯) પાણિય પૂર પ્રચંડ ચંડ વાયઈ ગડ ગડીઆ, જલનિધિ જલ કલેલ માલ માંહિ જે પડિઆ નાડિ નદી નિવાણ ફૂપે આવછે ઉપકઠઈ, જઉ ખેસર પાસનાહ ગુણમાલા ગÁઈ. (૧૦) કરતિ તાપ સંતાપ વ્યાપ લેઈ જાલ મુરતિ, ચોરાસી લાખ જીવાયની બાલૂઈ બલવંતિ, Page #402 -------------------------------------------------------------------------- ________________ -કારણ-તોરારિ-જ્યો ! વનદાવાનલ અગનિ કેપ તત્તખિણ ઉલ્લાઈ, જઉ સરખેસર પાસના નામ સમરઈ જઈ (૧૧) સેષનાગ મહાપદ્મ પદ્મવાસન મહાવાસગ; તક્ષગ સંખ કુલિંગ નાગ નાથ તાસ ઉપાસગ; કંકલ મહાકકેલ નેલ વીંછી વિષ નાસઈ, જઉસ ખેસર પાસનાહનામ રાખઈ જડી પાસઈ (૧૨) વાટાઘાટ લુટત કેવિ અધારઈ આગસઈ ચેર અઘેર બકેર કરી રમતા રંગ રાઈ ગાવડી છોડ ભૂ ફેડ મેડ મુકી જાઈ, જઉ સંખેસર પાસનાહ નામ મંત્ર જપાઈ. (૧૩) એક પઈઠ બઈ પુંઠિ ધરિ સાધઈ નિજ પાવક, વયરિ વયર ઘરંત જંતધાકર વાઘા ઈક, લોચન લોલ કરંત રીસ મુખિ બેલાઈ વાણી, તે સંખેસર પાસના નામ થાઈ પાણી (૧૪) કેસરી કેસર વન્ન કેસ લાંગુલ લહાવઈ, ભૂખ ભીડ ભીમ રૂપ બૂકતે આવઈ સ્વાપદ સઘલા વાઘ વીર તે અજની સમાના, જઉ સંખેસર પાસનાહ સમરઈ સાવધાના. (૧૫) માતે મયગલ ઉચ્ચકાય કેપઈ કલક્તતે, દંતે સલમુસલ પ્રાય સુંડા દંડ કરતે; ચાલતે અતિવેગ વાય વિકરાળ ન દીસઈ જઉ સંખેસર પાસના સમરઈ નીસદીસઈ. (૧૬) કેવિય ઝંડાઊધિ કેવિ કૃપાળુ કટારી, કેવિય ફરસી કેવિ ત તલવાર અટારી; Page #403 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬]– – રેશ્વર મતીસુઝ બુઝઈ ધસમસંત સંગ્રામ સૂરા, જઉ સમર શ્રી પાસનાહ પામઈ જય પૂરા. (૧૭) રેગ લલિ લહુ હર સાપવર ચેર કઠોરા, વયરી સીંહ ગજેન્દ્ર રણસંગ્રામ અઘારા; એહ મહાભય ભીમ ભડ ભયંકર હુંતિ, શ્રી સંખેસર પાસના સમરઈ પાસમંતિ. (૧૮) હય હાથી વર હેમ હરખિ હાંસિલ રિયામતિ, આવઈ આણંદ પુરિ લછિરામાં રંગિ રમતિ; માનઈ મોટો રાય પાય સેવઈ ભૂપાલા, જઉ સમરઈ શ્રી પાસનાહ નામિ જપમાલા. (૧૯) ભેજન દૂર કપૂર વૃત પીયરસ ઘેલા, પૂગઈ પૂરા પડવડા મનવંછિત ડેહલા; કમલ કમ્પડ કવિઅરસ વર વાહન પામઈ જઉ સંખેસર પાસનાહ સમરી સર નામઈ. (૨૦) વિસ ભૂવણવઈ ઇંદ દસ વેમાનિ અંદા, બત્તીસ વિંત્તર કેતકી દેઈ સૂરજ ચંદા, સમરૂપ મુખિ મધુરવાણિ વખાણુઈ તેરી, શ્રી સંખેસર પાસના ગુણ ગાવઈ ગોરી. (૨૧) ચઉપન્ન લાખ વરસ પહુ પૂજ્યા હરિ હરખઈ, જજઆ પૂજ્યા ચંદ ચઉપન્ન લાખ વરસઈ જરાસિંધે મૂકી જરા ઉત્તારવા કાજઈ, શ્રી સંખેશ્વરપુર આવીયા નેમિસર રાજઈ. (૨૨) કેસર કસ્તુરી કપૂર પૂર ચંદન ચંપક, દિલ જઈ જૂઈ ગુલાબ લાલ મરુઉ અતિ નિર્મલ, Page #404 -------------------------------------------------------------------------- ________________ ---સ્તોત્રાદિ ]– -[ ૧૭ ] ઉત્તારઈ જિન આતિ મંગલ દીપ કી જઈ, શ્રી સંખેસર પાસનાહ પૂજિ ફલ લીજઈ. (૨૩) તું ઠાકર તું માયબાપ તું બંધવ મેરા, તુહ મુહ દેખી મેહ મુજ નું ચંદ ચકરા; હું આવ્યો તુહ ચરણકમલ પરમાણુંદ પામિ, શિવપુર સુંદરરાજ આજ આપો મુજ સામિ. (૨૪) ત્રણ તિલક વિસાલ મન્નલદ્ધિહ નાણી, એહ તણું અક્ષર આદિ લેયો સુહ જાણી; વરમતિ કેલવી આપણી કવિતા અભિધાન, પાસ જિસ સંથણે સારદા ધરિ ધ્યાન. (૨૫) વેદમદનબાણમક્લા(૧૯૫૪)સંવછર અણે, કાર્તિક માસનઈં પઢમ પખિ દીપોત્સવ જાણો; તવન રચઉ મોં સાર ઇંદ્રપુરી માંહિ ચઉમાસઈ, સાંભળતાં સુખ ઉપજઈ ભણતાં ભય નાસઈ. (૨૬) માહિથિત રૂપ) (કલશ) શ્રી પાર્શ્વજિણવર અમિત ગુણવર સંથણે મનમોહને, સુર અસુર કિન્નર કેતકીવર વખાણુઈ મહિમા ઘણો; તપગચ્છનાયક સુખદાયક શ્રી વિજયસેનસૂરિસરે, તસ સસ ગણિ જયવિમલ સેવક દિન દિન પતિ જય જય કરે. (૨૭) - ઈતિ શ્રી પાર્શ્વનાથસ્તવઃ લિખિત: શ્રી ઉત્તમવિજયગણિના. સંવત ૧૭૩૪ વર્ષે ચૈત્રવદિ ૧ દિને વાસા. Page #405 -------------------------------------------------------------------------- ________________ tછ૮- - age - [૬] શ્રી વિદ્યાચંદ્રમુનિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન* સરસતિ માત પસાઉલિ, એ તો પાઉલિએ રે પ્રણમી પ્રભુ પાસ તે શ્રી જિન પાસ સંખેસરે અલવેસરે રે, મુજ પૂરવઈ આસ તે. જયો જયો પાસ સંખેરે. (આંચલી.) (૧) ગુણ ગાવા ગિરૂઆ તણા એ તે, અતિ ઘણા રે સહામણા જાસ તે આજ મુજ એહ ઉમાહલે માહરે, નાહ રે મિલિઓ જિન પાસ તે. જ. (૨) આજ એણિ જગિ જાગતો એ તે, માગતે રે નિતનવનવા ભગતે મહિઅલિ મહિમા હાલતે વલી, આલતે રે પરમ પદ ગિ તે. જ0 () ચઉર ચાકર નિત તાહરા પ્રભુ-માહરા સુર અસુર નર કેડિતે, એભલા ખરીખ જ મતિ કરઈ નિજ, શિર ધરઈ રે તુજ આણ કર જોડિ તે. જ(૪) સામિ સુલતાન સાહિબ ખરો જિનજી, કરે છે મુજ સેવક સાર તે પુન્ય પૂરઈ પ્રભુ પામીઓ, શિરનામીઓ એક તંહિ જ આધાર તે. જરા (૫) વિષમ સંકટ પડ્યાં છેડવઈ જિનજીતવઈ રે મનમાંહિતુજ નામને સકલ સોહામણુ કામણ મુજ, મનતણે રે નિત પૂરવઈ | સ્વામિ તે. જ(૬) ક્વાટણની મુ. જસવિજયજીના ભઠારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #406 -------------------------------------------------------------------------- ________________ --હા-સ્તોત્રવિ-સંવાદ - જેહ બંધ પડ્યા પાપીઆ, સંતાપીઆરે કરમ વ્યાપિઆગિ તે, મૂઢ મતિ મદ માનભર્યા, તેહ ઉધર્યા રે કર્યા ભેગ સંગ તે. જ. (૭) શ્રીપતિ દલબલ બાંધી, આરાધિ રે જવ દેવ દયાલ તે ન્યવણ યાદવ જરા નીંગમી, એણિ સવિ સમી રે તસ આધિ વિકરાલ તે. જ(૮) તેલ મૂરતિ તિહાં હરિઠવી, જગિ અભિનવી સદા સાર સુરક્ષિતે જાસ જસ દસ દિસઈ મસમસઈ, ભવિક ભમરલા રે કઈ રંગ ન દરેલિ તે. જો (૯) ત્રિભુવનિતેજ તાહર્તાઈ, સદાનવિછિપાઈરેકિહાં રાતિની દીસતો ઈસ ચેગીસ જાણી જાઈ, સકલ લેકના થેક નિજ નામના સીસ તે. જ. (૧૦) જય વર્યા રણિજિકે રાજીઆ,સહ હાજીઆરે હાઈ તાહરઈ નામિ તે સજન વાલ્હાં મિલઈ વેગલિ, આસ્થા ફલઈ રે સરઈ સકલ શુભ કામ તે. જ૦ (૧૧) સંઘ આવી ઘણા ઉલટ્યા, અતિ સાંટા રે પ્રભુ સેવા કાજિ તે નંદિ જય જીવજીવન સદા, મુદા મેદિની માંહિ મેટે મહારાજ તે. જ૦ (૧૨) એક અરદાસ સુણિ ઠાકુરા, ગુણ આકરા રે કરુણાકરા દેવ તે; હિયડુલુ હેજિ હીસઈ ઘણું, મુજ આવયે ભાગિ ભગવંતની સેવ તે. જ(૧૩) દેવ દાણુવ તુજનઈ, ઈહાં ઈણિ સમદરે ભવ કઇ ભમઈ કે તે સેચ સામી મિલ્યો આપણુઈ, સહી થાપણુઈ રે થયે કેવલ હોય તે. જ૦ (૧૪) Page #407 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦] –– Cશ્વર મહાતીર્થકેડિ કુલ કનક કેડી તણું, ઘણું મોં સુણી રે પદમિની નારી તે સાર સોભાગ જસ ઉજલા, જિમ હંસલા રે હાઈ સુગુણ સંસારિતે. જ(૧૫) રૂ૫ રૂઅડા એક પરવડા, અમૃત ઘડા રે મુખિ મીઠડા બેલ તે ગીત ગાઈ ગુણ એારડી, સુખ ઓરડી ? તિહાં ઢમકતા ઢેલ તે. જ. (૧૬) થાલ સુવિશાલ સનાતણાં, ઘણું સાંભળું રે ભલીં પ્રીસી સોલતો એક ઘરિ ભજન ભાવતાં, છતાં સાલિનઈ દાલિ ધૃતઘલ તલતે. જવ (૧૭) પુત્ર પરિવાર એક પરવર્યા, બલબાધરા રે, બહુ બંધવા જેડિતે, એહ સવિ પાસ પરમેસરા, પદ સેવતાં સંપજઈવંછિત કેડિતે. જ (૧૮) નયરી વાણુરસી જિમ સસી, અશ્વસેન રાજા જય જગદ્ગવિખ્યાત તે તાસ ઘરિ ધરણી સુલખ્યણી, અછે દેવી વામા સતી તાહરી માતતે. જ. (૧૯) ધન્ય તે દેસ જિહાં તું રહ્યો, કવિયણ કહ્યો રે ધન માનવ દેવ તે; અલવિંઉલગ કરઈ આસના, ભલી વાસના રે ગુણપાસના લેવિ તે. જ૦ (૨૦) શાકિની ડાકિની નવિ છલઈ, તલઈ આરતિ ભૂત નઈ પ્રેત તે . લાગતે રાગ ત્રિભુવન તણે, અતિ ઘણે તુજ ઉપરિ રે સુર્યો સહજ ભાગ . જ. (૨૧) દેવ ધરણંદ્ર પદમાવતી તુજ, સારતી સેવાનિધિ કરઈ ધ્યાનિ તે સંઘ સહુ સકલ સુખ મેલવઈ, વલી હેલવઈ રે મહાનંદ પદ દાનિ તે. જ૦ (રર) Page #408 -------------------------------------------------------------------------- ________________ -ર-સ્તોત્રદિ ] -[ ૧૭ ] રાણ પ્રભાવતી વલ્લો, મુજ મન રહો રેહવઈ અવિચલ વાસ તે, દાસ અપરાધ સવિ સાંસ, મહેમાહરઈ તારો વિરહ જિહાં સાસતે. જ૦ (૨૩) તું ગુરુ સુરતરુ સાચલે, અરે એકલો ત્રિભુવન ભગવાઈ રાજ તે સમરથ સામિ હું લખું, અતિ અલ રે દરિસન દેવ દઈ આજ તે. જળ (૨૪) સંવત સેલસાઠિ સહી, રહી અહ્મદનગરિ આસાઢ ચઉમાસ તો પાસ સંખેસરે ગાઈએ, પ્રભુ પાઈઓ રે પરમ લીલવિલાસ તે. જ૦ (૨૫) | (કલશ) એહ સમરિ અમર નરિદ વંદિઆ આધિવ્યાધિ વિનાસિની, સખેસર શ્રીપાસ મૂરતિ પ્રગટ પુન્ય પ્રકાશિની, શ્રી વિજયસેનસૂરીશ તપગચ્છરાજ આજ સહુ જાઈ, વરવિબુધવીપાસસવિદ્યાચંદ્ર કહઈ ચિહું દિસિતપઈ(ર૬) [૬૨] શ્રી કુંવરવિજયશિષ્યવિરચિત શ્રી શંખેશ્વરજીનું સ્તવનક પ્રહ ઉઠી પ્રણમ્ પાસમુદા, તે પામે પરમાનંદ સદા; તસ દેશ વિદેશ જસ પ્રસરે, સંખેસર સાહિબ જે સમરેં. (૧) સુરનરપતિ અરચિત પદચરણું, ભવભયપીડિત જિન! તુમ શરણું; તસ દોહગ સવિ દુઃખ દૂર હરે, સંખેસર (૨) : x રાધનપુર, તબેલીશેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. Page #409 -------------------------------------------------------------------------- ________________ – રો માર્ચતુજ દેહે વિભાવિત મેઘઘટાં, તુમ દરિસણુ અમૃત જેમ છટાં, તસ મંદિર લક્ષમી લીલ કરે, સંખેસર (3) ગજ કેસરી દહન ફણીધરણું, જલરાશિ મહેદર બંધ ઘણું; એ સપ્ત મહાભય ભય ન કરે, સંખેસર (૪) નિરો મહીમંડલ પંતુજ થકી, અતિશય અધિક કોઈ દેવ નથી, ભવજલનિધિ દુસ્તર તેહ તરે, સખેસર (૫) પ્રભુ રૂપ સ્વરૂપ લિખિ ન શકે, પર દરસણ નામે તે ન ટકે ઘેર બેઠાં તે હિજ જેખ કરે, સંખેસર (૬) જે કંઠ હવે તુઝ સ્તુતિમાલા, તે પામેં સઘલે જયમાલા; ચિતર્ચિત તેહનાં કાજ સરે, સંખેસર૦ (૭) તેંહને ઉછરંગ સદેવ ઘણું, કાંઈ દ્વિવૃદ્ધિ સુખ પુત્રતણું અતિ સંકટ વિકટથી તે ન ડરે, સખેસર (૮) અતિ દુર્જય કાંમ નિકામ કર્યો, ત્રીહું લેક લગે ઉપગાર કર્યો, સુંદર શિવ રામા તેહ વરે, સખેસર (૯) અમૃત ૫ મીઠી તુઝ વાણી, જે બિરુદ ધારે પુરુસાદાણ; જગ અવિચલ વાચા તાસ કુરે. સંખેસર (૧૦) ધન વામા જનની તુમ જાય, અશ્વસેન નરેસર કુલ આયા તુમ નામ થકી બહુ સુખ પાયા, બુધ કુયરવિજયશિખ્ય ગુણ ગાયા. (૧૧) ઉક્ત પ્રતિને અંતે –“સંવત ૧૮૮૮ ના વર્ષે જેઠ સુદ ૪ દિને વાર શનિ શ્રી રાધિકાપુર (રાધનપુર) મધ્યે લખી આપ્યું છે. શ્રી ચિંતામણિ પ્રસાદાત.” Page #410 -------------------------------------------------------------------------- ________________ -સાપ-સ્તોત્રવિ-સો] – ૨૨ ] [૩] શ્રી શુભવિજયકૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સરસતિ સામિણિ માય, આપુ મુજનિ પસાય, પાસ નિણંદ તણાએ, કે દસ ભવ ગાયવા એ. (૧) પિતનપુર અરવિંદ, રાજ કરઈ જિમ ઈદ, વિશ્વભૂતિ તસત એ, કે પુરેહિત ગુણનિલે એ. (૨) ધરણી અનુદ્ધરા તાસ, પુત્ર જણ્યા બે ખાસ; કમઠ મભૂતિ એ, કે બીજે સમકિતમતિ એ. (૩) મભૂતિની નારિ, કમઠિ ભવન મઝારિ; એકદા ભોગવી એ, કે રાય ખબરિ હવી એ. (૪) રાયિં કાઢ્યું જામ, તાપસ હુ તામ; ડુંગરિ તપ કરઈએ, કેમનિ મત્સર ધરઈએ. (૫) કમઠ પાય પ્રણમુવિ, મભૂતિ ખામેવિ; શિલા તલી ચાંપીએ, કે પહિલે ભવહૂએ એ. બીજો ભવ હવઈ જોઈ મરુભૂતિ હાથી હાઈ અરવિંદ મુનિવરુએ, કે દેખી સંયમ ધ એ. (૭) જાતિસમરણ પામિ, મન રાખ્યું તિણુઈ ઠામિ, કમઠ કૂકડ અહિ એ, કે હાથી ડર્યું સહી એ. ત્રીજઈ ભવિ દેવક, આઠમિ અમર વિલેકિ; નરગિ પંચમિ ગયું એ, કે કૂકડ સાપડુ એ. (૯) ચઉથુ ભવ હવઈ જાણિ, જમ્બુદ્વીપ વખાણિ; પૂરવ વિદેહ જિહાં, કે સછવિજય તિહાં એ. (૧૦) ૧. પાટણની શ્રી વિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #411 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] – – આશ્ચર મતીવૈતાઢય પરબત સાર, તિલકાપુરિ ભરતારક વિદત ગતસર એ, કે તિલકાવલી વરુ એ. (૧૧) તાસ કુખિ સુત સાર, અમરતણું અવતાર; કિરણગ વલી એ, નામ દિઈ મનિ રલી એ. (૧૨) વિદ્યાધરનું રાય, સંચમસ્ય લય લાયક ગિરિ કાઉસગ કરઈ એ,કે મનિ ઉપશમ ધરઈએ. (૧૩) પંચમ નરગથી આય, કમઠ જીવ અહિ થાય; મુનિવરતિણિ ડર્યું એ કે ધ્યાનથી નવિ ખસ્યું એ. (૧૪) બારર્મિ કલ્પિ જાય, કિરણગ સુર થાય; નરગિ પંચમિ અહિએ, પંચમ ભવલહિ એ. (૧૫) (ઢાલ) છઠું ભવ ભવિઓ હવઈ સુણ, જંબૂદીવ વખાણિ; પછિમવિદેહિં સુગધ વિજય તિહાં શુભંકરા નગરી જાણ. ગુણવંતા નિસુણે, પાસના દસ ભવસાર. (એ આંકણી) (૧૬) વજવીર્ય રાજા ષટખંડપતિ, લખમાવતી ભરતાર, કિરણગ વિદ્યાધર દેવ, તાસ કુર્મિ અવતાર. ગુણ૦ (૧૭) માય તાય હરખિ કરી ઠવિઓ, વાનાભ વર નામ; તાત રાજ્ય સુતનઈ દઈનઈ,ચારિત્રલ્યઈ અભિરામ. ગુણ૦ (૧૮) ખેમકર જિનવાણી સુણતાં, લાધુ ઉપશમ લાભ ચકાયુધ સુત રાજ્ય દેઈનિ, ચારિત્રલ્યઈ વનાભ. ગુણ (૧૯) ચઉદ પૂરવ ભણું કરી છે, લબધિ લહી આકાશ ઊડી સછવિજયમાં પડઉ, દેખી જલણ ગિરિ ખાસ ગુણ (૨૦) મુનિવર તિહાં કાઉસગિં રહીઉ, ધાનિ ધરઈ નવકાર; કમઠજીવ નરગહથી આવી, પામ્યું ભીલ અવતાર. ગુણ૦ (૨૧) Page #412 -------------------------------------------------------------------------- ________________ -ev-સ્તોત્રાદિ ] કાઉસગિ દેખી વૈર ઉલ્લસઈ, બાણિ હણ્ય મુનિરાય, એક પખું એ વયર કરતે, જિહાં તિહાં દુરગતિ જાય. ગુણ, (૨૨) મધ્યમ ગ્રેવેકિં ઉપન્ન, વાનાભ મુનિસીહ ભીલ સાતમી નરગી પહુતુ, સાતમા ભવની લહ. ગુણ (૨૩) આઠમું ભવ હવઈ જાઈ છે, જે બૂઢીપ વિશાલ; પૂરવ વિદેહ વખાણુઈજી, સુરપુર નયર રસાલ. ગુણ (૨૪) વજબાહુ તિહાં રાજ્ય કરઈજી, રાણી સુદર્શના તાસ; એકદિન સુખભરિસૂતી દેખઈ, ચઉદસપન મુખવાસ. ગુણ (૨૫) વજનાભ જીવ સુર આવી નઈ તાસ કુખિ ઉપન્ન; સેવન્નબાહુ અભિધાન ઠવિલ, તસ ઉપનું કે રતન્ન. ગુણ૦ (ર૬) ષટ ખંડ તેણિ કરી નિંસાધઈ એક દિન ગોખી અઈઠ; દેવતણા ગુણ જાતા દેખી, પૂરવ ભવ તિહિં દીઠ. ગુણ. (૨૭) જિનવર વાંદી વાણી નિસુણી, ઉપન મનિ વયરાગ; દિખ્યા લેઈ વીસથાનકની, આરાધઈ નિરાગ. ગુણ. (૨૮) ખરશિખરિ જઈ કાઉસગિ રહીએ, હવઈ જુઓ ભીલ અબીહ; સાતમીનરગ થકી નીસરિઓ, ખીર ગુહા હુએ સીહ ગુણ (૨૯) પૂરવ વૈરિ મુનિવર હણીઓ, સમિં કલ્પિ જાય; સીહ ગયું વલી ચોથી નરગિ, નમે ભવ ઈમ થાય. ગુણ(૩૦) (ઢાળ) દશમે ભવ જિનવર તણું મનિરંગિલા, ભાવિ સુણે નરનારિ લાલ. જંબુદ્વીપ સહામણું મનિટ, સઘલા દ્વીપ મઝારિ લાલ, મનિ રંગિલા નિરગિલા, પાસકુમાર પુણ્યવંતા લાલ. (૩૧) દાહિણ ભરત વખાણીઈ મનિટ નયરી વાણારસી સાર લાલ, અશ્વસેન નુપ જાણુઈ મનિટ વામાદેવી ઉર હાર લાલ. (૩ર) મન Page #413 -------------------------------------------------------------------------- ________________ [ ક ]– – ઈશ્વર માતાદસમા કલ્પ થકી આવી મનિટ, આઉ પૂરી વીસ સાર લાલ ચિત્રાસિત ચાર્થિ એથી ઍવી મનિ., વામકુખિ અવતાર લાલ. (૩૩) ચઉદ સપના દેખી રાણી મનિટ, હર્ષિ વિનવ્યું રાય લાલ, સુપન વિચાર સુંદર જાણુ મનિ., રાય મનિ હર્ષ ન માય લાલ. (૩૪) સપન પાઠક પંડિત આણી મનિ, પૂર્ણિ સુપન વિચાર લાલ સુત હર્સિ ત્રિભુવન ધણી મનિટ, સકલ લેક આધાર લાલ. (૩૫) (ઢાલ) પિસ વદિ દસમી દિન ભલિ રે, જનમ્યા પાસ જિર્ણોદ, છપન્ન દિસિ કુમરી કરઈ રે, સુતિકરમ આણંદ રે ભવિકા પૂજે પાસ જિર્ણોદ, જિણિ દીઠઈ પરમાણું, જોહનિ સેવઈ સુરનર ઇંદ. ભવિવ (આંકણું) (૩૬) સેહમપતિ તિહાં આવીએ રે, લાગુ માયર્નિ પાય; રતન કુખિતુંધારણી રે, ર્તિ જણ્યત્રિભુવનરાય રે. ભવિ૦ (૩૭) મેરુ જઈ નવરાવસ્યું છે, કરસ્ય મહોચ્છવ કાજ તે મત બીહે માડલીજી, આણી આપસ્ય આજ. ભવિ. (૩૮) ઈમ કહી મેરુ પધરાવીઆઇ, પંચરૂપ કરી આપ; ચઉઠિUદ્ર ન્હવરાવી આ રે, ટાન્યા પાપના વ્યાપ રે. ભવિ(૩૯) ઈદ્ર જનમ મહોચ્છવ કરી, આણું આપ્યા માત; પ્રભાતિ બહુહરખિં કરઈ રે, જનમ મહોચ્છવાત રે. ભવિવ(૪૦) (ઢાલ) શેરીમાંહિ રમતો દીઠે, પાસ કુમર નાનડીઓ રે; રમજીમ કરતાં ચરણે નેઉર, હાથિ ઉછાલઈ દડીએ રે. હારે હાર્થિ સેવન ખડી રે, સેરીમાંહિ. (૪૧) Page #414 -------------------------------------------------------------------------- ________________ બાપ-તોગદિરો]– -[ ૧૭ ] શિર ટોપી ઓપઈ ખુંપાલી, કાનિ કડી વાંકડીઓ રે, હઈયહાર અને પમ સેહઈ, કડિ કરો જડી રે. સેરી. (૪૨) ધમધમ કરતા ઘુઘરા પાએ, મચમચતી મોજડીઓ રે, ઠમકઠમક એ પગલાં ભરતો, માતાનિ મનિ ચડીઓ રે. સેરી(૩) નાહના માંહિ રામત્ય રમતે, ફેરવઉ દડદડીઓ રે; માતા કુમર બોલવઈ હર્ષઈ, આવઈ દેતુ દડબડીઓ રે. સેરી. (૪૪) પૂનિમચંદ સમુ મુખ ટંકે, અણઆલી આંખડીઓ રે, કમલનાલ સમી બાંહડીઓ, પાંપિણિ કજ પાંખડીઓ રે.સે.(૪૫) સોહાગિણિ બધે લઈ ચડીઓ, કોટિ દીઈ પડાડીઓ રે; કુંડલ તાણુઈ માંમાં કરતાં, ઇંદ્રાણું કડિ ચડીઓ રે.સેરી(૪૬) સરખા સરખિ ટોલી મલીઓ, વાવરઉ સૂખડીઓ રે; સેરી માંહિ ફેરી દેઉ, રસ ઘુંટઈ સેલડીઓ રે. સેરી. (૪૭) ઈમ અનુકમઈ જગગુરુ વાધઈ, રૂપિં રતિપતિ ઘડીઓ રે, પાસ કુમર જાયુ જિણિ વેલા, તે સફ ચેઘડીએ રે. સેરી. (૪૮) સકલ મરથ પુષ્યિ ફલિઆ, સુત સુખ સાંપડીઓ રે; શુભવિજય પ્રભુના ગુણ ગાયા, હમ ભાગ્ય ઉઘડીએ રે.સેરી (૪૯) (ઢાલ) નવ વન પ્રભુ પામીઓ, પરભાવતી રાણી, પરણી મનિ રંગ કરી, જાણે ઈંદ્ર ઇંદ્રાણી છે. હારે. (૫૦) એક દિન ગેખિ બાંઠો દેખઈ, પ્રભુજી બહુ જનનઈ; સેવક પૂછો ઈમ ભણઈ, પૂજવા તાપસનઈ. હરે. (૫૧) કતક જેવા આવીઓ, અહિ બલતુ દીઠે; અહે અજ્ઞાની દયા નહી, તાપસ થઈ બઈઠે. હારે. કાષ્ટ વિદારી કાઢીએ, પન્નગ તડફડતું, નમસ્કાર સંભળાવીઓ, ઇંદ્ર પદવી પહતું. હાંરે. Page #415 -------------------------------------------------------------------------- ________________ | ર૮ - - શ્વર મઘાતીર્થકમઠ મેઘમાલી હુએ, પાસ ઉપરિ છે; દીખ્યા સમય જાણું પ્રભુ, દાન દેવા બઈઠે. હરે. (૫૪) (ઢાલ) પિસ વદિ અગ્યારસિ દિન ભલિ રે લાલ, ચારિત્ર લ્યઈ મુનિચંદ મેરુ પ્યારું રે, ચઉસઠ ઈદ તિહાં મિલઈ રે લાલ, ઉછવ કરઈ નર વંદ. મે. (૫૫) પાસ જિણોસર સુંદર રે લાલ, વામદેવી મલ્હાર, મે. અશ્વસેન રાયા કુલચંદલો રે, રૂપેિ રતિ ભરતાર. મે. (૫૬) ચૈત્ર વદિ ચર્થિ કેવલી લાલ, ત્રિગડું રચઈ સુરઈદ મે. સંઘ ચતુર્વિધ થાપીઓ રેલાલ, દેશના દિઈ આણંદ. મે(૫૭) ચત્રિીસ અતિશય શોભતું રે લાલ, વાણુ ગુણ પાંત્રિસ; મે પ્રાતિહાર્ય આઠઈ સહચરુ રે લાલ, ત્રણ જગિ કે ઈસ. મે(૫૮) શ્રાવણ સુદિ આઠમિ દિનઈ રે લાલ, મુગતિ પુહતાં પાસ; મે સંમેતગિરિવર ઉપરિ રે લાલ, કરઈ ઈદ્ર મહેચ્છવ ખાસ. એ. (૫૯) (ઢાલ) સુંદર સંશુ છે લાલ, પુષ્યિ પાસ જિર્ણોદ. સંખેસર પુર રાજીએ રે, અશ્વસેન કુલચંદ દસમી ભવિ શિવવધૂ વરી રે, મેહનવલ્લી કંદ. સુંઠ (૬૦) અકબર સાહ પ્રતિબોધીએ રે, તપગચ્છ પૂનિમચંદ; શ્રી હીરવિજયસૂરીસરુ રે, સેવઈ સુર નર ઇંદ. સુંઠ (૬૧) તસ પદપંકજ મધુકરુ રે, શુભવજય સુખકંદ; સંકટ વિકટ નિવારતા રે કરતે ભવિકાનંદ. સુંઠ (દર) શ્રી વિજસેનસૂરિ પટધણું રે, શ્રી વિજયદેવસૂરીદ; તસ રાજ્યિ સ્તવન કરું રે, પ્રતિ જિહાં રવિચંદ. સુંઠ (૬૩) 18) Page #416 -------------------------------------------------------------------------- ________________ कल्प-स्तोत्रादि-सन्दोह ] – ૧૨ ] (કલશ) ઈમ પાસ જિવર ભવિક સુખકર યાદવ જરા નિવારણ, અંધિ ગજ રસ શશી વરર્ષિ અભયદેવ રોગ વારણે ધરણંદ્ર પદ્માવતી પૂજિત ભવ મહોદધિ તારણે, શ્રી હીરવિજયસૂરીંદ સીર્સિ થી વંછિત પૂરણે. (૬૪) મુનિ ગુણવિજયેનાલેખિ. સં. ૧૭૧-(2) વર્ષે શુચિ શુક્લ ચતુર્થી ભાર્ગવ ઈતિ ભદ્રમ્ | પાસજિણે શ્રી નવાનગરે લિખિતમ ! [૬૪] શ્રી ગુણવિજયજીરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન સલમંગલ સદા અતુલ સુખ સંપદા, પાસજિનનામિ શુભકામ થાઈ જગજનાધાર દીદાર તુજ દેખતાં, દુરિત ભાગ દુખદૂરિ જાઈ સકલ૦ (૧) આજ મુજ અંગિ આનંદ ઉદ્ઘટ ઘણો, આજ રુડી દશા ઉદયવંતી; આજ જિનરાજ મુજ કાજ સઘલાં સરિઆ, આજ સઘળી ફલી મનહ ખંતી. સકલ૦ (૨) સુરવરા નરવરા અસુર વિદ્યાધરા, જાસ નિદાસ પરિ કરતિ સેવ; તારું ધ્યાન સનમાન કરિ જે ધરઈ તે તરઈ ભવજલધિ નિત્યમેવ. સકલ૦ (૩) તુજ મુખચંદ અરવિંદને જીપતું, દીપ, સૂરપરિ નૂર ઝાઝઈ; રંગની રેલિ શુભ વેલિ ચઢતી સદા, પુત્ર પરિવાર સુખકાર છાજઈ. સકલ૦ (૪) પાટણની મુ. શ્રી. જસવિજયજીના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. Page #417 -------------------------------------------------------------------------- ________________ kË 3 - [ शतेश्वर महातीर्थ તુંહિ જ મુજ માત તું તાત વિખ્યાત ગિ, માત વામાર રાજ સ; અવનીપતિ અશ્વસેનાન્વયે રિ, ઉગીઓ ભવિ કમવિમલ હંસ. સકલ૦ (૫) સામિ સખેસરા પાસ પરમેસરા, તરણ પિર તેજ તુજ અધિક દીસ; તાહરું નામ અભિરામ જપતાં સદા, હર્ષ ભર હીઅટલું હેજી હીસ સકલ૦ (૬) પૂર મુજ કામિસ્તે કામિતસુરતરું, તાહરી ચાકરી વિજયવંતી; વિનયવંતા વિનયાદિ લચ્છી ઘણી, હાઇ તુજ નામથી વૃદ્ધિવંતી. સકલ॰ (૭) શુદ્ધ સમકિત મતિ ધરણુ પદ્માવતી, પાસની સેવ નિતમેવ સા; અનિશિ માનસ જેહનેં તું સેં, તેહનાં દુઃખ દારિદ્ર વારેં. સકલ૦ (૮) ( કલશ ) ઇમ થ્રુષ્ણેા સુખકર પાસ જિનવર સંખેસરપુર દિનકરું, પરિવાર સાર ઉદાર લચ્છીકરણ સુંદર સુરતરુ; સંસાર પારાવાર તારક દંદદાગ દુ:ખહરુ, શ્રી જયવિજય કવિ ચરણ સેવક ગુણવિજય વંછિત કરુ. (૯) ધૃતિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમ્ શ્રી રાધનપુરે લિખિતં. ૧૭૩૨. [૬૫] મુનિ લાવિજયવિરચિત શ્રી રામેશ્વર પાર્શ્વનાથ સ્તવન× અાજસખી સખેસા નથણે મેં નિરખ્યો, દેખત પેખત પાસજી મારા જીવ હરખ્યો. હાંરે મારા જીવ હરખ્યા. (૧) ×પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #418 -------------------------------------------------------------------------- ________________ - wતોત્ર-શોદ ]–– –[૨૬] મનમોહન મોહી રહ્યો, જિન જેવા સરીખે; દેવ સરવમાં દીપ, મેં પુન્ય પ . હારે મેં. (૨) પદ્માસન આસને ભલે, સદ્ધ વધુ મેલા, ભાલ તિલક દીપે ભલો, નાસા વંશ સુહાર્વે. હરે ના. (૩) વદન સરીખે ચંદેલ, ભવિયણ મનહિં ; મસ્તક મુગટ સોહામણે, કાને કુંડલ સોહિં, હરે કાવ્ય (૪) જે ભાર્વે ભવિયણ વાંદસે, તેહને સુખ દેવાઈ અલ્પ સંસારી હોઈ જે પ્રભુને સેવઈ. હરે જે. (૫) મેં તું સાહિબ પામિ, હવૅ અવર ન ધ્યાવું; રાત્ય દિવસ તો જાગતો, તેરા ગુણ ગાવું. હારે તેરા (૬) પરતા પૂરે પરિપરિ રે, અધિષ્ઠાયક દેવા; ધરણીધર પદમાવતી, કરે તોરી સેવા. હરે કરે તુજ દીઠે દુઃખ વીસર્યા, મુજ દાહ વલીઓ, ભવભીતનો સે ટલે, મુજ સાહિબ મલી. હરે મુજ૦ (૮) રાય રાણુ આવી મળ્યા, પ્રભુ સેવા કાજે; ભારીકર્મા જે હેઈ, દેવ દેખી લાજે. હરે દેવળ (૯) શુભવિજય સુખ વીનતી, પ્રભુ સુણજે કહી લાલવિજય કહિં ભવિ ભવિ,તુમ ચરણુઈ રહી. હાંરે તુમ (૧૦) [ ૬૬ ].. શ્રીપુણ્યસૂરિશિષ્ય મોતીસાગરરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન (દેસી–બિંદલીની ) શ્રી સંખેસર પાસ, તુમ ગુણ ગાઉ હું ઉલ્લાસ હે; જિનાજી વિનતડી અવધારે, ધન પિતા જસ જાણું ઈસ, અશ્વસેન વખાણું છે. જિ. (૧) ૧૧ Page #419 -------------------------------------------------------------------------- ________________ [ રદ્દર ]– – શ્વર તીર્થવામાદેવીને નંદ, તુજ સેવા કરે સુર ઈદ્ર હે, જિ ભરાવિ દાદર વારે, પ્રભુ પાસ પ્રગટયા તિ વારે હા. જિ. (૨) ગંગા જમુના માંહે, ઘણું કાલ રહ્યા પ્રભુ ત્યાહે હો, જિ. ચંદ સૂરજ માનેં કલપે, સેહમ ઈશાને છે. જિ. (૩) બારમા દેવલેકે સ્વામી, લવણસમુદ્ર માંહે ગુણધામી હો, જિ. ભુવનપર્તિ વ્યંતર નગરે, ઈમ અરશી ઘણે અમરે હો. જિ. (૪) હરીયે અઠમ કીધો, તવ જાદવ હર્ષ પ્રસિદ્ધ હો, જિ. પદ્માવતી દેવી તુઠી, સંખેસર મૂરત દીઠી હો. જિ. (૫) હરીયે નમણુ જ કીધે, તવ યાદ અમૃત લીધે હો, જિ. જય જયકાર થયે પ્રભુ ત્યાંહિ, સંખેશ્વરેથાપ્યા ઉછાહેં હે.જિલ(૬) તું પ્રભુ દેવાધિદેવ, ચોસઠ ઈદ્ર કરેં તુમ સેવ હૈ, જિ. તું પ્રભુ અલ સ્વરૂપી, થાઈ દિનમાંહે ત્રણરૂપી છે. જિ(૭) ચિત્રી પુનમે પાસ, ભેટયા પ્રભુ અધિક ઉલ્લાસ હે; જિ. નિશારત્ન પ્રભુ તુમ્ય સ્ખ, જે લેટે તે લહે સુખ હોઇ જિ(૮) પન્નગ લંછન પ્રભુપદ સેવા, માગું હું તુમ પય સેવા હો, જિ. અનુચર તુમ હું દાસ, નિશદિન રહે તુમ પાસ હો. જિ. (૯) જે નરનારી ગુણ ગાસું, તેને ઘરે નિધ વાસે, જિ. શ્રી પુણ્યસૂરિ સુપસાઈ કહે કિંકર મૂગતાઅબ્ધિ હો.જિ*(૧) ૧આ સ્તવનની આ છેલ્લી કડીમાં કર્તાએ “શ્રી પુણ્યસૂરિ સુપસાંઈ, કહે કિકર મુગતાઅબ્ધિ હે,” એમ લખીને પિતાના નામને નિર્દોષ કર્યો લાગે છે. આમાં “મુગતા” એટલે “મોતી’ અને ‘અબ્ધિ એટલે “સાગર” એ પર્યાય મૂકીએ તે “મેતિસાગર” એવું નામ નીકળે છે. અને એ સમજણના આધારે આના કર્તા તરીકે “મોતીસાગર ” નામ લખ્યું છે. સંભવ છે કે એમાં ભૂલ પણ હેય. * પાટણની મુ. જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #420 -------------------------------------------------------------------------- ________________ -ર-સ્તોત્રાલિંદોદ – ] [ ૬૭] શ્રી રાજવિજય ઉપાધ્યયરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન, સરસતી માતા પદપંકજ નમી, શ્રી સંખેશ્વર પાસ જિણેસર, ગુણગાતાં સુખસંપત્તિ પામીઈ, હિતી મનની રે આસ જિણેસર. શ્રી સંખેશ્વર જિનવર લેટીઈ, (આંકણી) (૧) નવમે વાસુદેવે સંખ વગાડીઓ, સંખપુર વાચ્યું રેગામ, જિ. પાસ જિણેસર તિહાંકને થાપીયા, સખેસર તિણે નામ. જિશ્રી. (૨) કાસી દેસે નગરી વણારસી, અશ્વસેન તિહાં રાય; જિશે. લક્ષણ લક્ષિત અંગે શેભતી, વામદેવી રે માય. જિશ્રી. (૩) અહિ લંછન જસ ચરણે શોભત, વિઘન હરણ તતકાલ, જિ. ધરણે પદ્માવતી જેહની, નિતનિત પ્રતે રખવાલ. જિ. શ્રી. (૪) સંવત અઢાર ત્રીસે સંવછરે, વદિ નવમી માઘ માસ, જિ. શ્રી વિજયસેનસૂરે ભેટીયા, શ્રી સંખેસર પાસ. જિશ્રી. (૫) ધરમી ધામી હો શ્રાવક વીરજી, સંઘ સહિત પરિવાર; જિ. જાત્રા કરાવી હોશ્રી જિને ભાવસ્યું, સાથે બહુ અણગાર. જિ. શ્રી. (૬) આજ મને રથ ફલીઆ અમૃતતણુ, લાધુ ચિંતામણિ હાથ; જિ. સુરતરુફલીઓ ઘરનું આંગણે, લેટયા શ્રી જગનાથ. જિ. શ્રી. (૭) શ્રી વિજેધર્મસૂરિ તપગચ્છ ધણી, અહનિસ ધરેજ ધ્યાન; જિ. દિન દિન દોલત વધતી જેહની, આપે સહુ બહુ માન. જિ. શ્રી(૮) Wાની શ્રી. જસવછના ભંડારની હસ્ત પ્રત ઉપરથી ઉતાર્યું." Page #421 -------------------------------------------------------------------------- ________________ [૬૪] – – ચશ્વર મહાતિજાનું તિરથ જગ જાણીઈ, મહિમા મેટો રે જાસ; જિ. યાત્રા કરતાં હો શ્રી જિનરાજની, સફલ ફલી મનઆસ. જિ શ્રી. (૯) તપગચ્છપતિ શ્રી ધર્મસુરેન્દ્રના, ચરણ સેવક ઉવઝાયજિ ભાવે શ્રી સખેશ્વર પાસના, રાજવિજય ગુણ ગાય. જિ. શ્રી. (૧૦) [૬૮] શ્રી વિજયાનંદસૂરિશિષ્ય વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન પ્રમીય પરમ ગુરુપાય મન ધરી શારદ માય, જસ નામિ નવનિધિ થાય ગાયટું તે જિનરાય; ગાયચ્યું તે જિનરાય નાયક સંખેસર પુર વર ધણું, શ્રી વિજાણંદસૂરિ સેવક ભણે ચિંતિત સુરમણિ. (૧) સુરમણિ સુત પરિવાર સૂરિજન સુજન જનસાર, સુવિણય વિણેય નિવાર તું દીઈ જગદાધાર, તું દીઈ જગદાર જિનવર સંખેસર જિન પાસ એ, શ્રી વિજયાણંદસૂરિંદ સેવક કહે પૂરે આસ એ. (૨) અશ્વસેન નરવરવંસ આકાસ ભાસન હંસ, નતસુર સુરેસવતંસ વર વિબુધરચિત પ્રસંસ; વર વિબુધ રચિત પ્રસંસ સામી સેવતાં સુખ પાઈઈ, શ્રી વિજાણંદસૂરિંદ સેવક ભણે પ્રભુ મન ધ્યાઈઈ. (૩) ધ્યાઈઈ મનહ મઝારિ નિદ્રા પ્રમાદ નિવારિ, સત્ત એકર્તિ આઠવારિ પ્રહ ઊઠી ભગતિ ઉદારિ, ૧ પાટણની મુ. જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #422 -------------------------------------------------------------------------- ________________ --૫-સ્તોત્રાદ્િસજોદ ]– •[ ૬ ] મહુ ઊઠી ભગતિ ઉદાર સુંદર સ`પ્રેસર જિન જે જપે, શ્રી વિજયાણુ દસૂરિંદ સેવક કહે ત્રિભુવન તે તપે. (૪) તે તપે ત્રિભુવન માંહે દિન દિન વધે ઉચ્છાહિ, તે તરી ભવજલમાં, જે ગ્રહ્યા તે નિજ માંહિ; જે ગ્રહ્યા તેં નિજ ખાંહિ સાહિબ તેને નરપતિ નમે, શ્રી વિજયાળુ દસૂરિદ્ર સેવક ભણે દાગ ઉપસમે (૫) ઉપસિમ અતિ ઉત્તમ પરખત પરે તનુ ચંગ, મદ મિર લેલુપ ભૃગ જે કરી કાપ અભંગ; જે કિર કાપ અભંગ મહામૃગ સમેવિડે તે લહે, શ્રી વિજયાળુ દસૂરિંદ સેવક કહે પ્રભુ જે વહે કેપ પ્રચંડ પૂછ છટા ઉદ્દંડ, કિર કલભ સુડા ફ્રેંડ સહસા કરે સતખંડ; સહસા કરે શતખંડ જિનવર સિંહુ મીઠુ તે નિવ કરે, શ્રી વિજયાણુ દસૂરિ≠ સેવક ભણે પ્રભુ મન જે રે. (૭) મન જે વહે. (૬) જે ધરે ગયણુસ્યું વાઢ વાજી સમી રસ નાદ, સિવ જીવ કરતા સાદ નાસે તજી ઉનમાદે; નાસે તજી ઉનમાદ જેથી દાવાનલ જલ તે ગણે, શ્રી વિજયાણુ દસૂવિંદ સેવક કહે પ્રભુ મુખ જે ભણે. (૮) ભણે વદન ।।કાર દાડુ જિસિ અસિધાર, ભીષણ નયણુ વિકાર જે રીસના ભંડાર; જે રીસના ભંડાર ણિધર સિંદરા સરિખા હૂઈ, શ્રી વિજયાળુ દસૂરિદ સેવક ભણે પ્રભુ જેને જૂઈં. (૯) જેહને જૂઈ દેવિંદ જિહાં ભડિ સિંધુરતૢ હૈં, થરહરે પેખી મદ નાસે સુભટ આણું; Page #423 -------------------------------------------------------------------------- ________________ [ રદ ] – વેશ્વર મહાતીર્થનાસે સુભટ આણંદ જિણિરણિ તિહાં લચ્છી રે, શ્રી વિજયાણંદસૂરિ સેવક કહે પ્રભુ મન સાંભરે. (૧૦) સાંભરે માય અને તાય અતિચંડ વાજે વાય, કલેલ લોલ નિકાય ઉછલી ગયણસ્ય ધાય; ઉછલી ગયણસ્ય ધાય જલનિધિ સરખેસર જિન જા૫ એ, શ્રી વિજયાણંદસૂરિ સેવક ભણે ટલે સંતાપ એ. (૧૧) સંતાપ કારક જેહ ખસ સ્વાસને પરમેહ, ગડ ગુંબડાદિક દેહ પાસ નામ ઔષધ તેહ પાસ નામ ઔષધ તેહ રેગા વેગથી નાસે સહી, શ્રી વિજયાણંદસૂરિંદ સેવક કહૈ તસ આપદ નહીં. (૧૨) નહિ કે જિહાં આધાર ગિરિ દરી ગુહીર અંધાર, વટ કુટ નેં સહકાર જનને નહિ સંચાર જનને નહિ સંચાર જિણિ વનિ ચાર મિત્ર થઈ મિલે, શ્રી વિજાણંદસૂવિંદ સેવર ભણે તસ એ ભય ટળે. (૧૩) ભય ટળે આઠે એહ સમરતાં શ્રી જિનનેહ, કલ્યાણ કમલા ગેહ નવજલધરપમ દેહ નવ જલધરેપમ દેહ જેહનું નાગ લંછણ સહએ, શ્રી વિજાણંદસૂરિ સેવક કહું ત્રિભુવન મેહએ. (૧૪) મેહન સંખેસર ગામ દીપે જિહાં પ્રભુ ધામ, મિલી સંઘ આવું સ્વામી તુજ લેટવાને કામ; તુજ ભેટવાને કામ અંગિ જેહને ઉલટ થયે, શ્રી વિજયાણંદસૂરિ સેવક ભણે ત્રિભુવન તે . (૧૫) તે ત્રિભુવન દેવ જિણ લહી તુમચી સેવ, મુજ મન એક જ ટેવ સેવા કરું નિતમેવ; Page #424 -------------------------------------------------------------------------- ________________ – રછ ] -ર-સ્તોત્રાવિદ - સેવા કરે નિતમેવ તહરી એટલી મુજ મનરલી, શ્રી વિજયાણંદસૂરિ સેવક કહું એવું વલી વલી. (૧૬) વલી વિનવું જિનરાજ મન માંહિ આણે આજ, દરિસન દી મહારાજ પૂરો વિંછિત કાજ; પૂર વંછિત કાજ માહરા વામાનંદન સુંદર, શ્રી વિજાણંદસૂરિંદ સેવક ભણે વંછિત સુરત. (૧૭) (કલશ) ઈ ધરણિ પઉમાવઈય સેવીય સખેસર જિનનાયગા, મઈ પરમ ભક્તિ જહાસક્તિ સંયુઓ સુહદાયગે; તવગચ્છગયણદિવાયરેવમ સિરિ વિજયાણંદસૂરીસરે, તસ સસ કહે જે ભણે ભારેં કુસલ કમલા તે વરે. ઈતિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન લિખિત સંવનિધિનગસંયમવર્ષે [૬૯]. શ્રી લક્ષ્મીવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન શ્રી સંખેશ્વર પાસજી, અલબેલા જિનવરજી, ત્રેવશ જિનરાજ રે, વાલે મારો એહી રે જિનવરજી વીશ વિષય ધરેકરી અલબેલાજી, ત્રેવીસ સૂયઘડ જાણુઈ. વા(૧) અસંખપ્રદેશ નીરમલા કરી અલ૦, ગુણ અનંતની ખાણ રે, વાટ તેહમાં આઠ મોટા કહ્યા અલ૦, અષ્ટમી ગતિ દાતાર રે. વા (૨) જ્ઞાનાવરણીયે કરી અલ૦, જ્ઞાન અનંત જિર્ણોદર, વાર દસનાવણી અભાવથી અલ., દર્શન દેખે અનંત રે. વાહ (3) ૪ પાટણની મુ. જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #425 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૮ ] – - શશ્વર મહાતીર્થવેદના કરમ દૂર કરી અલ૦, અવ્યાબાધ સુખ થાય રે, વાળ મોહની કરમને ટાલીને અલ૦, ખાયક ચારિત્ર ધાર રે. વા. (૪) આયુ કરમના નાસ્યથી અલ૦, અક્ષય સ્થિતિ ભંડારરે, વાઇ નામ કરમના નાસ્યથી અલ૦, અગુરુરૂપી પ્રગટાય રે. વા. (૫) ગોત્ર કરમ ટાલી કરી અલ૦, અગુરુલઘુ જિનરાજ રે; વાહ અંતરાય સવિટાલીયે અલ૦, અનંત વીરજ્ય ભગવંત રે. વા. (૬) એમ અનંત ગુણ જાણીએ અલ., કેવલી પણ ન કહાય રે વાવ જિનઉત્તમપદસેવતાં અલ., સીવરૂપલક્ષ્મીનિરધાર રે. વા. (૭) [૭૦] શ્રી દાનવિજયજીવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન* પાસ સંખેશ્વર ભેટીયે સાહિબ, જગગુરુ જગદાનંદ રે; મન માજિકુંદરાયતુમથકી સાથ,સંખેસર પુર મંડળે સાવ વદન ઈદ નરિદો રે. મન(૧) અશ્વસેન કુલચંદલો સાથ, વામા માત મલ્હાર હે સહ કમઠ હઠી મદ ગંજણે સાઇ, સંજણે કુમતિ કુઠાર હ. મ(૨) જાદવ જરા નિવારણે સા, સેવક જન સાધાર હે સક સમર્યા સાહાન્ય દિયેં સદા સારુ, અડવડીયાં આધાર હો. સા. (૩) સલ દેવસિરસેહરે સા, નિલવરણ શુતિ ધારહો. સા. તનમનથી કરી સેવીયૅ સાઇ, ઉતરાર્થે ભવપાર હો. સા. () કેસર ચંદન ઘેલીયે સા., પૂછયે જિનવર અંગ હો, સાહ દાનવિજયકર્તે ભાવથી સા,પામે તે સિવસુખચંગ હો.મ. (૫) પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #426 -------------------------------------------------------------------------- ________________ ---સ્તોત્રા રિ-સોદ – – રદ ] [૭૧] મુનિ દીપવિજયજીવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન સાહેબ શ્રીસ ખેસર પાસજી, પ્રભુજી ભધિતરણ જહાજ, સંદેશ સુણજે વામાનંદજી (આંકણી) સાહિબા ધારક તારક બિરુદને, પ્રભુજી અહો અહો ગરીબનિવાજ. સંદેશે(૧) સાહિબા અતીત ચોવીસીમાં વર્તતા, પ્રભુજી દાદર ભગવંત; સં. સાહિબા તસલી જીવ ગણધર તેણે પ્રભુજી બિંબ ભરાવ્ય ગુણવંત. સં(૨) સાહિબા ધ્યાન ધર્યું જબ આપનું, પ્રભુજી સખેસર રાય, સં. સાહિબા પ્રગટ થયા પાતાલથી, પ્રભુજી વિન હર્યો સહુ જાય. સં(૩) સાહિબા જન્મમરણ ભય સવિહરે પ્રભુજી તો એ ઉપદ્રવ કુણ માત્ર સં. સાહિબા ઈદ્ર ચંદ્ર નાઝિંદ્રથી, પ્રભુજી રૂપ અનંતગણું ગાત્ર. સં૦ (૪) સાહિબા પ્રાતિહાર્ય સવિ સુંદર, પ્રભુજી ભિત ગુણવંદ સં. સાહિબા સુરપતિ નરપતિ મુનિવરા, પ્રભુજી સેવિત પદઅરવિંદ. સં. (૫) સાહિબા અહોનિસ પદજ્જ સેવના, પ્રભુજી ચાહું છું દરિસ દેદાર; સં. સાહિબા દીપવિજય કહેદીજીયેં, પ્રભુજી તુમ દરિસણ સુખકાર.. સં૦ (૬) * જૈન પ્રબોધ” પુસ્તક, ભાગ પહેલામાંથી ઉતાર્યું. Page #427 -------------------------------------------------------------------------- ________________ —[ શ્યામદાતીર્થ [૭૨] રૂપવિબુધશિષ્ય મેહનવિજયજીવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (ઓલે પડવે સસરે સૂતો, પહેલે પડવે માજીએ દેશી.) રહને રહેને અલગી રહેને, હજી કાંઈ કુમતિ પડી છે કેડે હાજી કાંઈ તુજ હૃતિને કેણુ તેડે. અલગી હજી તું મુજને શાને છેડે. અલગ. (૧) તે મુજ મેહ મહામદ પાયે, તેણે હું થયે મતવાલે; તૃષ્ણા તરુણી આણી પેલી, વચમાં કરીય દલાલે. અ. (૨) કામ નટવે તું તેડી આવી, તેણે પણ માંડી બાજી 'મિથ્યા ગીત તણે ભણકારે, મુજને કીધો રાજી. અ. (૩) નરક નિગોદ તણું મંદિરમેં, પાતક પલંગ બિછાવે; મુજને લવી ત્યાં બેસાડે, પણ સુમતિએ સમજાવ્યું. અ. (૪) તવ મેં મદિરા છાક નિવારી, સમક્તિ સુખડી ચાખી; ઉપશમરસ સુધારસ પીધો, ચિતે ચેતનતા રાખી. અ૦ (૫) શ્રી સંખેસર ચરણ સરહ, લાગી ધ્યાનની તાલી, રૂપવિબુધને મેહન પભણે, જિનગુણ સૂત લટકાળી. અ. (૬) * શ્રી જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈથી પ્રકાશિત “શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર'ની ચેપડીમાંથી ઉતાર્યું. Page #428 -------------------------------------------------------------------------- ________________ -ર-સ્તોત્રવિ-લોદ ]– – ૨૭૨ ] [ ૭૩ ] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન પાસ જિન ગાઈએ; જિણુંદ ગુણ ગાઈએ; શ્રી સરખેસર જિનરાય, જિણુંદ ગુણ ગાઈએ. (૧ કમઠ હઠી હઠ ભંજણે રે, રંજણા રે જગત આધાર; મંગલવેલી વધારવા, પ્રભુ નવ પુષ્કર જલધાર. જિ. ત્રિભુવન તિલક સમેવડો રે, દીપે તે જિન ભાણ; યાદવ જરા નિવારણ, પ્રભુ ભાવ મને ગત જાણુ. જિ. (૩) તુહ પદ પૂજે પ્રેમઢ્યું રે, તસ પાતિક દરે પલાય; અષ્ટ મહાસિદ્ધિ સંપજે, પ્રભુનામે નવનિધિ થાય. જિ. (૪) જલણે જલતો ઉગારિ રે, નાગ તે નાગકુમાર; ઇદ્ર તણે પદ થાપીઓ, પ્રભુ એ તારે ઉપગાર. જિ. (૫) પરિસાદાણી પાસજી રે, પાવન પરમ કૃપાળ, જગજીવન જગવલહા, પ્રભુ શરણુગત પ્રતિપાળ જિ. (૬) સુરનર માનવ દાનવા રે, મારે તારી સેવ; જ્ઞાનવિમલ કહે જગતમાં, પ્રભુ તુંહિ જ દેવને દેવ. જિ. (૭) + નં. ૭૩ થી ૭૯ સુધીનાં શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ રચેલાં સાતે સ્તવને શ્રીયુત શેઠ જમનાભાઈ ભગુભાઈ અમદાવાદથી પ્રગટ , થયેલ “પાચીન સ્તવન રત્નસંગ્રહ” ભાગ પહેલામાંથી ઉતાર્યા છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ { ૨૭૨ ] – - ફ્લેશ્વર મહાતીર્થ[ ૭૪ ] શ્રી જ્ઞાનવિમલસૂરિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ( રાગ-વાલહેસરની દેશી ) પાસ શંખેશ્વર ભેટીયે રે લોલ, એ વિદ્ધ વિકાર રે વાહેસર, અભુત કીર્તિ કળિયુગે રે લોલ, ભવિજનને આધાર છે. વાળ પાસ૦ (૧) દેશ દેશના જન ઘણા રે લોલ, યાત્રા કરવા કાજ રે, વાવ આવે અતિ ઉલટ ભર્યા રે લોલ, લેઈ લેઈ પૂજ સમાજ રે. વા. પાસ(૨) નવરંગી આંગી રચે રે લોલ, ભવિ અંગે ધરી ભાવ રે વાવ એહિ જ ભાવના ભાવતાં રે લોલ, ભવજલ તરવા નાવ રે. વાવ પાસ. (૩) કમઠ હઠી હઠ ભંજણે રે લોલ, રંજણે જગ જન ચિત્તરે વાવ સાથ મિલ્યો હવે તારે રે લોલ, કીધે જન્મ પવિત્ત રે. વાળ પાસ(૪) વામાનંદના વાલા રે લેલ, પ્રભાવતીના નાથ રે, વાટ જ્ઞાનવિમલ ગુણ બાંહ્યથી રે લોલ, ગ્રહીને કરી સનાથ રે. વાળ પાસ (પે Page #430 -------------------------------------------------------------------------- ________________ -ev-જતોત્રાદ્રિ-સ્તોદ ]–– – ૨૭૩ ] [ ૭૩ ] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન દરિસણ ઘજી ઘોજી ઘોજી, શંખેશ્વર સાહિબ દરસણ ઘજી; ત્રિભુવનના નાયક દરિસણ ઘોજી, મહેં છા તુમપદના પાયક દરિ૦ જિમપ્રકટે સમકિત ક્ષાયક, દરિ૦ (એ આંકણી) આશ કરી ઉમાહ્ય ધરીને, અલગથી અમે આવ્યા; મહેર ધરી જે દરસણ આપે, તો અમે સવિ સુખ પાયા. દરિ૦ (૧) એક ચિત્તે શુભ વિધિ રીતે, અવિચલ પ્રીતિ ધ્યાતા ગતિ મતિથિતિ છતી તેહિ તુહિ, ઈમ બહુવિધ ગુણજ્ઞાતા. દરિ. (૨) લોચન લીલે અનુભવ શીલે, ખેલક પલકમેં તારી; તે એવડી શી ઢીલ કરે છે, આજે અમારી વારી. દરિ૦ (૩) દરિસણથી દર્શન હુએ નિર્મળ, દર્શન ગુણ પણ આવે; દર્શન મુદ્રા તેહી જ શુદ્ધિ, ત્રિકરણ તુમ ગુણ ગાવે. દરિ૦ (૪) જ્ઞાનવિમલ લીલાએ જાણે, વાત અમારી સ્વામી, તુમ આપ્યા અનુસારે સાચું, એ પ્રતીત મેં પામી. દરિ૦ (૫) [ ૭૬ ] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન " (રાગ વાલ્વેસરની–દેશી) પ્રભુજી પાસ સખેશ્વરે રે લોલ, લેટયે ભવ ભય જાય રેજિમુંદરાય, દીન દયાકર ઠાકુરા રે લોલ; નિરખ્ય હરખિત થાય રે. જિકુંદરાય. પ્રભુ (૧) Page #431 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] – શ્વર મહામહિચલમાં મહિમા ઘણેરેલોલ,તાહ અગમ અપાર રેજિમુંદરાય, વચન ગુણે કહેવા થકી રે લોલ, કુણ પામે તસ પાર રે જિમુંદરાય. પ્રભુ (૨) નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ સંપદા રે લોલ, આવી માહરે હાથ રે જિદરાય; અંતર અનુભવ જે લો રે લોલ, તેહ સુખને કેણ સાથ રે જિમુંદરાય. પ્રભુ (૩) તારે મારે પ્રીતડી રે લોલ, લોકિક રીતિ ન હોય રે જિમુંદરાય, જેહ અભેદપણે રહે રે લોલ, અવર ન એ સમ કેય રે જિમુંદરાય. પ્રભુ (૪). અશ્વસેન નૃ૫ કુલ જલધિમાં રેલોલ,વિધુસમવામાનંદ રેજિમુંદરાય; જ્ઞાનવિમલગુણ વધતા રે લોલ, હોવે પરમાનંદ રે જિમુંદરાય. પ્રભુ (૫) [૭૭] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સમતા રાણીના વાલિમ છે રસિયા, આપ ગુણે છકે છકીયા મેં હૈં તુમ્હારે હાજર નજરે, તેહિ જ મેરે મન વસીયા. સ. (૧) હું તુહુ ચાહું ગેદ બિછાઉં, પ્રેમકી કસવટી કશિયા. સ. (૨) આતમકતા તું મતિવંતા, નિરખિત રેમ ઉલ્લસિયા. સ. (૩) તેરી દેલત અક્ષય સ્વભાવે, દેખી મેહાદિક અરિ ખસીયા. સ. (૪) તુમ્હ આણુ વિણું તેવે કાંઈ ભાગ અસંખ બદામ. સ. (૫) તે ખસિયા પરે હાથ ઘસે નર, દુઃખ લહે જેમ ગદ પામ. સ. (૬) પાસ શંખેશ્વર પુરતા પૂરણ, પુહવીએ દશશત ધામ. સ. (૭) જ્ઞાનવિમલ પ્રભુ સંગતિ એહી જ, લાખકેડિનિધિ દામ. સ. (૮) Page #432 -------------------------------------------------------------------------- ________________ --સ્તોત્રન્દ્રિોહ – – ૨૭ ] [ ૭૪ ] . શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (આ અમચે દેશ સેભાગી–એ દેશી) આ અમચે ચિત્ત ભાગી, જિન આવો અમચે ચિત્ત ત્રિભુવનજનના ચિત્ત સોભાગી, આ૦ (એ આંકણી) સુખકર શ્રી સંખેશ્વર નામે, નવનિધિ ઋદ્ધિ સંપત્તિ, સેવ સુરવર દાનવ માનવ નાયક, પાયકપરે પ્રણમંતિ.સો, આવો. (૧) કામિત દાયક નાયક ભવિ, સુરતઅધિક પ્રભાવ, સો ભવજલનિધિને તરવા હેત,નિરુપમ તુમ પદનાવ. સેઆવો. (૨) પુરિસાદાણી ગુણમણિખાણી, રાણુ વામાનંદ સ. અવનીતળમાં અને પમ દીસે, મહિમાને માકંદ. સેવ આવે(૩) નીલવરણ તનુ નવકર માને, અશ્વસેન નૃ૫ તાત, સો. યાદવ જરા નિવારણ તુંહી, એ મહા અવદાત સોઆ૦ (૪) અણુ વહું અહનિશ તુાચી, એહી જ પરમ નિધાન; સો૦ જ્ઞાનવિમલથી સકલ ભવિને, ભાવલહે ભગવાન. સ0 આવો(૫) [ ૭૯ ] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ( તાપી નાહ્યાનું પુણ્ય-એ દેશી ) એહિ જ ઉત્તમ કામ, બીજું મને કાંઈ ન ગમે, સુકૃત કમાઈ ફલપત પાઈ પામું પ્રભુનું નામ. બીજું, (૧) Page #433 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૬ ] [ચશ્વર મદાતીર્થે ધન પખવાડા ધન તે દહાડા, ધન તે ઘડી લયજામ; બીજું સાર સંસારમેં એહી જ જાણું, જે જપિયે જિનનામ. ખીજું॰ (૨) ધન તે ગામાગરવર પટ્ટણુ, પુર સ ંખાધન ઠામ; ખીજું॰ તેહિ જ ભુવન વિમાન અમાન ગુણુ, જિહાં હાય જિષ્ણુવર ઘામ. ખીનું (૩) કષ્ટ ક્રિયા સવિ તુમ વિષ્ણુ નિષ્કુલ, જ્યું ગગને ચિત્રામ; બીજું જે તુમ ચાર નિક્ષેપે ધીઠા, કરણી તસ સસિવ વામ. ખીજું૦ (૪) તુમ આણા વિષ્ણુ તેવે કાંઈ, ભાગ્ય અસંખ બદામ; ખીજુ ં તે ખસીયા પરે હાથ ઘસે નર, દુ:ખ લડે જિમ ગઢ પામ. ખીજુ ં (પ) પાસ સુપ્રેસર પરતાપૂરણુ, પુરુવિયે દશશત ઘામ; શ્રીજી જ્ઞાવિમલ પ્રભુ સંગતિ એહી જ, લાખ કોડી નિધિ દામ. ખીજું (૬) [ ૮૦ ] ૫. નયસાગરશિષ્ય પં. ચારિત્રસાગરરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન અદ્ર પદ્મપ્રિયરૂ પભૂ પર જનવચનામૃત, બ્રહ્મસુતે મમ દેહિ દેહિ વસુધાધવવંદિત; સપ્રેસરપુરવાસ વાસ પાસવ્પહૂ, થુણુસ્યું ભત્તિભરેણુ તેણુ વયણે અવર લહૂ. (૧) * આગરા શ્રી. વિજયધમ લક્ષ્મી જ્ઞાનમંદિરની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. Page #434 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રાતિ સન્તોદ્દે ] ચઉદસ રત્તુ પમાણુ લેઅ તસ રેણુ પમાણુ, કવિ ગણે તેર્સિ વિભ~ ખડગ પિરમાણુ ; લેાઅગંમિ વલગ્ન સિદ્ધવગ્ગાણુભિષાણુ, જાણે કાઇ અણુ તનાણુદ સણુગુણુઠાણું. સંખાઈ અસમુદ્ ચંદ્રઢગબિંદુમવિજ્જઇ, જેણુ સેય ભ્રમણુ સિંધુજલ જીવ ગણિજ્જઈ.; કેવલનાણુ ખલેણુ તેણુ વયણે વન્નિજઇ, તહુ વિહ્ જિષ્ણુગુણુ વારપાર પાર ન પામિજઇ. જે ગિરિ ગહ્નર વિસમ ભૂમિ જંઘાલ ન લંઘઇ, પશુ પતંગ વિભંગ અંગ તે કિમ ઉલ્લુ ઘઈ; જત્થે મહારથ ધીર વીર સમરગણું નાસÛ, તત્વ કહે" કિમ કારેણ રહિઇ ઉચ્છ્વાસ. તિમ મહતીક મહંત જે પુરિસુત્તમ પડિત, તે પણ જિગુણુ છુણુ સત્તિ લહંતિ અખંડિત; ત માઁ નાહ અયાણુ નાણુ હીણુઇ કિમ થુણિ”, પૂરણુ તુષ ગુણુ તહુ વિ ભત્તિપેરયા ભણિઇ. કૅજ્જાકેજ્જ વિભાગ માગ વિ જાણે સુંદર, સત્તિઅસત્તિ વિચાર સાર ન કરે તે નરવર; જે નર નારીરાગરત્તમયમત્ત પવત્તઇ, કિં કિં નેહ કુણુ તિ તેહ મહિલા આસત્તઇ. તિમ પૂરણ પ્રભુચરણુ ભત્તિ સુદત્તી ઉ દેખ્યા, પૂરવ પુર્ણો પવિત્ત પ્રીતિ પસયથી પેખ્યા; હૂં પલણું ગુણુભ્રુણુણુ કિંપિ શંખેસર પુરવર, પાસ પુરંદર તુહ પસાય પામી પરમેસર. ૧૨ [ ૨૭૭ ] (૨) (૩) (૪) (૫) (૬) (૭) Page #435 -------------------------------------------------------------------------- ________________ ૯) [ ૭૪ ]-- --[અશ્વ માતાવિજ્યાદિ વસઇ વિજયવંત વસુધાધવવાવ, જરાસંધ આપી હૂઓ વસુદેવ સુધાસવ શ્રી પુરુષોત્તમ વાસુદેવ જસ પાસ પસાઈ, તે પૂજઈ હરિ પાર્શ્વનાથ પ્રતિબિંબ સદાઈ. ૫૯માવઈ વયણાસારિ સિતપઠ્ઠી ઠામેં, શંખેસર પુરવર મુરારિ ઠાઈ ઈણિ નામ ગઢ મઢ મંદિર પોલિએલિ તોરણિ ધોરણિયા, કાણુણ વણ ઉત્ક્રાણુ ઠાણ કંચન કરણિયા. જ0 વસઈ વ્યવહારિવંદ વૃંદારક સુંદર, ભેગ પુરંદર દાન માન સનમાન સદાદર; સોના જલહર બિરુદધારિ ધીરત્તણિ મંદિર, મીર હમીર ગભીર પીર વડવીર સહોદર. (૧૦) સુકૃત સમુદ્ર તરંગ ઢંગ ઉત્તેગ સુરંગઈ, હરિ હરસિઆ કારાવિઊણ સુખમા આલિંગઈ; શ્રીજિનપુંગવ ભવન તત્થ પ્રભુ બિંબ સંઠાવઈ, શ્રીશંખેસર પાર્શ્વનાથ નામૈ સુખ પામઈ. (૧૧) જાસ પતાકા લહલહતિ અંબરિ ઉચ્છલતી, બારવતી બયડા મુરારિ દેખઈ સુખદિંતી; લોક લાખ ચન ચકાર ચંદ્રાપ લહરી, માનેં સફલ પ્રયાસ આસ આવાસઈ નૃહરી. (૧૨) શ્રીચંદ્રપ્રભ સ્વામિ નામ અઠ્ઠમ જિન વચનઈ, આદિમ સુરભવને મહેંદ્ર પૂજઈ બહૂ રચનૈ; હરિબંધવ સિરિનેમનાથ વારે અનુરૂપ, માનવલોક પવિત્ત કીધ પ્રભુજી પ્રતિરૂપU. (૧૩) Page #436 -------------------------------------------------------------------------- ________________ -હલ્પ-સ્તોત્રાદ્રિોહ – – ૭૨ ] આજ લગે તે દિવસ આદિ અતિસય બલવંત, મહિમાવંત ભદંત સંત ભાવિત ભગવંત ભારતલગત ભવિક લોક કેરા પ્રભુનિભર, પૂરે વંછિએ અત્થ સત્ય પરમત્ય પવિત્થર. (૧૪) તે શખેસર પાર્શ્વનાથ મેં નયણે દીઠે, સરસ સુધારસ પૂર દૂર મધુર સ્વર મીઠે, સફલ હુઓ મુજ મણુએ જન્મ જગ્નેતર સંચિઓ, દૂરિ દુરિત કુરત દુઃખ દલહુ અપવંચિઅ. (૧૫) ફલ દલ પલ્લવ પટલ પૂર પૂરિઅ કમ્પમ, મુજ ઘરિ અંગણિ અજ્જ સજા પામ્ય અયુગમ; ઉજ્જલ મુગતાફલ વિશાલ ધારઈ ધારાધર, વૂઠે ઠે પાર્શ્વનાથ જઉ દીઠે સુહંકર. હરસિઅલોઅણ પુલકિ અંગ વિઅસિઅ કમલાણુણ, હમિઅ કપલ વિશાલ ભાલ અપિઅ અંજલિ પુણ; કિ પિ ભણુ નિ ચિત્ત વત્ત વિન્નત્તી અવસર, પામી સ્વામી નઈ હજૂર સેવાકર કિંકર. (૧૭) પ્રણત સુરાસુર કોટિ કોટિ મુકુટવૃતિ મંડિત, ચરણ નખચ્છવિ રસ તરંગ પરકાલિઅ પંડિત શ્રી ખેસર પાર્શ્વનાથ ત્રિભુવન મન વારણ, સુણિ વિન્નત્તી મહ મહેશ સેવય સુહકારણ. એ ભવસાગર દુ:ખલખ લહરીને આગર, ભીમ ભયંકર ભૂત પ્રેત બેલ્યા બહુ નાગર; પૂ જન્મ જરાપમૃત્યુ જલભર કોલેં, અતિ આસંગે એહ છેડે જાતાં તે બોલે. (૧૯) Page #437 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮૦ ]– – શ્વર મતીર્થહું ભમિયો ભવ કેડિ કેડિએ માંહિ પડિઓ, રડવડિઓ ભડિઓ અખંડ આખડિઓ નડિઓ; નરસુર નારય તિરિએ નામ ચઉ ગઈ ગરિચટિઓ, લડથડિઓ દડ વડ કરંત કરતૂતેં ઘડિઓ. વિષય કષાય વિશેષ દોષ જલચારી છે, કર મરો સંપÇત્ત એ નર દીર્વે; નિયમક નિકલંક એક સદ્દગુરુ મુજ મિલિએ, તસ ઉપદેશે તૃહિ સ્વામી તારક સાંભલિઓ. (૨૧) તે તારક તાર્યા અનંત અપરાધી ગાઢા, અ૭ વેલાં સાહિબ ઉદાસ કાં દીસે તાઢા; ગિરિપખાલણ ભુવણભરણ ઘણદાહ સમાવણ; ઘણુ વરસંતિ કિ પિ લોઅ સમવિસમ ઘરંગણુ. અશરણશરણ અનાથનાથ તિહુઅણુ નયણેજણ, નિકારણ અવાવયાર કરુણાઈ પરાઈણ; કુસુમંજલિ વાસઈ દઈ દાહિણ દાહિણકર, પુરિસાદાણી પાસનાહ તિમ કરહુ નિરંતર. સમુહ મમ્મણ ધારણુણ સમુહ જે થાઈ, તેહ જ સૂરસુ વીર ધીર જગમાંહિ કહાઈ તિમ મહ મમ્મણમશ્મિ અ૫ પૂરે પરમેસર, સાહસવંત શિવસ અવિચલ અલવેસર. (૨૪) સેસપરિ નિજ સીસ ઈસ તુજ આણ ન રાખી, સૃહિણે પણિ ગુણ થgણે તુજ્જન કર્યો પ્રિયભાષી, તુજ પયપંકજ સેવ સેવ રેખું નહુ ચાખી, તુજ મુખ સુખદાયક ન દીઠ તિહાં તેહિ જ સાખી. Page #438 -------------------------------------------------------------------------- ________________ -~-સ્તોત્રાન્તિોદ્દ ] – – ૨૮૨ ] જે જે ના આવણ સાહેસાણું સેણી, નવ નવ ભવ દવ ભવ ભૂમ ધૂમાવલિ વેણી; તે તે જાણું કુણ તેણ અહિ નાણું પણુઈ, કર્મે શુભાશુભ ફલ દિઅંત વારી જે જેણે. કુણ કુણુ કેરી લાલિપાલિ ન કરી મેં નિફલ, કુણ કુણ આગલિ દીણ બોલ બોલ્યા નહિ દુર્લભ; કુણ કુણ કેરા ગુણ વખાણ અછતાઈ ન બોલ્યા, કુણ કુણુ ઘર આગલિ દયાલ જલકુંભ ન ઢલ્યા. તઉહિ ન કામહ કજજ સિદ્ધિ સંપત્તી કમિત, સાહમું અભિનવ દુઠ્ઠ કઠ્ઠમ દિઠ્ઠ અચિંતિત; ક૫ કુહાડે ધોઅતાં કિમ હાઈ અખંડિત, દધિ કાલિંગાહારવંત નર હૂવ કિમ પંડિત. દસ અંગુલિ અંહિ દેવિ દેવ વીનવી વચ્છલ, દુચ્છીએ દીન દયાલ બાલ સામું દલિઅચ્છલ; સરસ સુધારસ પૂરિ એહિ નયણેહિં નિહાલે, પૂરવ પાપ વિપાક પંક સંતાપ પખાલે. સકલ મરથસિદ્ધિ બુદ્ધિબલવૃદ્ધિ મહાબલ, પુત્ર કલત્ર પવિત્ર મિત્ર સંગ સદા ફલક જિમહું પાવન પરમ પુણ્ય પદવી પણિ પાએ, શ્રી ખેસર પાર્શ્વનાથ તેરા ગુણ ગાઓ. તુજ ઉપરિ મુજ અધિક રાગ રંગીલા લાગે, દૂર થકી ઉઝાય આય તરઈ પય લાગે; હું ભગવંત ભમંત જંત મગ્ગ ભય ભાગે, સંપ્રતિ કામિત પૂરણય સાહિબજી જાગે. (૩૧) Page #439 -------------------------------------------------------------------------- ________________ | ૨૮૨ ]– – થ્થર મતીર્થબાલ દિવાકર બિંબ દેખી ચકવી-ચકવા કુલ, જિમ હવઈ અતિઉલ્લાસ હાસ લીલારસ સંકુલ; તેહ થકી કેડિ ગુણઈ વિશેષ જગદીસર મુજ મન, પામઈ પરમાનંદ વૃંદ દીઠઈ તુજ આનન. (૩૨) પુનિમચંદ ચકોરબાલ હરખઈ દેખતે, તિમ હું પામું સુખ વિશેષ તુજ મુખ પદ્ધતિ મેર ચકોર કરંત મેઘનાદઈ જિમ નાચઈ તિમ મુજ મન તુજ ગુણ સુણત મોહનજી માચઈ. (૩૩) તું તે નહિ નિરીહ સહ નિસનેહી લીહા, માહરે મન તું એક તૃહિ તૃહિ જનિમિ દીહા; ક કિમ સ્વામી સેવયાણ ઈમ પૂર્ગે ઈહા, તડ તડ તઈતાવડ ક્યાવિઠા હરે ઘણહા. (૩૪) તાલી વાજે એક હાથિ કબહી બેલ કરતાં, એક પખી તો પ્રીતિ રીતિ વરતે જગ ફિરતાં; તા કારર્ણિ કરુણનિધાન દિલ ભરી દિલ રાખો, જાણ જગ વિવહાર સાર દરશન સુખ દાખો. (૩૫) તાં ઉતંગ અભંગ મેરુતાં સ્તર સાગર, તાં વડવાનલ જાલ જાલ વિકરાલ ભયંકર; કજ ગઈ તાં વિસમ સામિ મહતી કઅબીહ, જાન પવનનેં ધીર વીર સાહસ-ધર સહિ. (૩૬) સાહસિક સીમાપાલ તિમ તું જગ જાણે, મેં પણિ તું બંભંડપિંડ ઉદ્દેડ પિછાણ્યે, ત્રિભુવન પ્રભુતા સુભગ બેગ અવિચલ પદ ગ, તૂ તૂ મેં તો મેહિ દેઈ સુખસુખમા લોગ. (૩૭) Page #440 -------------------------------------------------------------------------- ________________ -રાઈ-સ્તોત્ર-સ્ત્રોદ ] – ૨૮૨] શ્રીસંખેસર પાર્શ્વનાથ સમરથ તુજ સરિઍ, નાથે માથે ગાજતે ત્રિભુવન જન હરખેં; અપરા કેરી કરું આસ તઉ તૂહિ જ લાજે, મુજ માથે તુજ હાથ નાથ સવિ સંપત્તિ છાજે. (૩૮) રયણાયર સેવંત જંતુ જે હાઈ દરિદ્રહ, લજજા સા રયણાયરસ નહૂ હાઈ મણુસ; હત હમહ ઇન્થિ અંજન હાઈ તુહ પય સેવંતા, સા લજજા તુહ ચેવ દેવ નહૂ મહિ મહેતાં. | (૩૯) કિ કિજે મણિ મત તંત જંતાઈ વિયારઈ, કિં વા હરિહરવર વિરંચિ હેરઓ પયારઈ; ચઉરખર ઈગ “પાગનાહ” ઈય નામ સરિજે, નિએ ઘરવર ચરિંગ સિદ્ધિ રિદ્ધિ હિં ભરિજઈ. (૪૦) સુરત સુરમણિ કામકુંભ માહ૫ મણેરમ, સિરિ સખેસર પાસનાહ નામરફખર નિરુવમ; જે સમરઇ વિસહરલિંગમંત વ નિરંતર, તસ્ય મહાગહ દુઠ્ઠ અઠ્ઠ ભય ભંજે દુદ્ધર. જિહાં સમરંગણિ સુહડ કેડિ દેડઈ દંતાલા, શૂલ ત્રિશુલ મહંત કુંભ કરવાલ કરાલા; હય ગય રય બહૂ જોહ કોહ દુસ્સહ દલડંબર, દેખી બીહે પુષ્પદંત ન રહે થિર અંબર. (૨) ભીષણ ઘણું રણ તૂરપૂર વજઈ ગયણું ગણિ, ગજ્જઈ જિમ ઘણુઘાર જેર સુઈ ગુણ સીંગણિ; કાયર કેડિ પડે પરાંણ શ્રવણુઈ રવ પડતાં, પિમ્બવિ સુરવર શિર ધુણંતિ ઉભડ ભડ ભડતાં. (૩) Page #441 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] –[ રાધેશ્વર અતિજિહાં જેધા તરસ્યા પ્રતીપ રુધિરાસવ પીઈ, ભૂખ્યા ભડ તે પઈ ભિડાણ પિશિતાસવ લીઈ, તિણિ રણિ જે જણ પાસનાહ નામખ્ખર પાકર, પહિરઈ વિહરઈ જગ જયંત તે જયલચ્છીવર. (૪) | (ઇતિ ૧ રણુ ભય નાશ) જિહાં ચઉરાસી વાયુ વાયુ વાયઈ સંવર્તક, જસ્થ ફિરઇ બત્તીસ કેડિ સાઈણિ સંહારક, તિમ લુઆ બત્તીસ અ અડવીસઈ ફલ્લી, હરિસા વાલય પમુહવાહિ આવલિ વિસવલ્લી. (૪૫) મારુ અપિ તજ્જર જલંત દાવાનલ જલએ, શંઘણિ વાઘણિ વેગવંત ફાલે ઉષ્ફલએ, જાતિ અઢાઈ કોઢ પોઢ કલ કલકલએ, ગૂઢ જલદર કંઠમાલ કાકદર કલએ. ગડ ગૂંબડ ભૂતડ પ્રચંડ ઘૂંબડ ધડહડએ, ભૂરિ ભગંદર ઉદર દુઃખ ઉંદર રડવડએ; નયણે શ્રમણ વેઅણુ કઠેર કુંજર જડફડએ, ખુદ્દે ખયન બસ ખાસ સાસ કાસમ્બડએ. (૪૭) એ આઈ સબહૂ વિહ કુરોગ ભર સુણ અરણુઈ, જે પડિઆ નડિઆ રહંત બહૂ જતુએ પુણે તે પી જે પાર્શ્વનાથ નામ સમરણામૃત, વાહિ વિદિત સુદિત્ત ગત્ત તે હૂંતિ પુણુન્નત. (૮) | (ઇતિ ૨ રાગ ભય નાશ) ઢિ પર્વત ઉન્નતંગ મદમસ્ત મતંગજ, ઉનમૂë દઢ મૂલ ડુંખ જિમ કેમલ નીરજ Page #442 -------------------------------------------------------------------------- ________________ -શસ્તોત્ર-શોદ – – ૨૮૦ ] ઉદ્ઘાલિઅ કર કલકલંત કોઈ જિમ રૂપઈ, ધાવતે આવત દેખિ ખેચર પણિ કંપઈ. (૯) જે ઉદંક પ્રચંડ તુંડ દંતૂસલ મૂંસલ, મંસલ પેસલ ઉગ્ર અગ્ર ખંડિઆ ભૂમંડલ; તે કુંજર કાને ધરેવિ કિકર પરિ કીજે, સિરિ સંખેસર પાસનાહ જેણિ સમરીજે. (૧૦) (ઇતિ ૩ ગજ ભય નાશ) જે ગિરિ ગëર કંદરાસુ માë મહુપતે, રાકર્ણિત મેઘનાદ વાદઈ ગાજતે; કાસખ નિચર દૂર સૂર સૂઅર ચીતર ધુરિ, જીવ વનેચર કરત રીવ ત્રાસઈ જેહને ડરિ. મૂસા ગયતાવિએ સુવન્ન આવત્ત વિભીષણ, ઉભડ ડિદિવ તગતગત લોઅણ અતિ રેષણ તે હરિણાધિપ હરિણબાલ લીલાઈ દમિઈ, જેણે પાસ નિણંદ ચંદ પદપંકજ નમિઈ. (પર) | (ઇતિ ૪ સિંહ ભય નાશ) શિલ ઈલાતલ બદ્ધમૂલ જસ ફૂકે ફાટે, બેચર ભૂચર તિરિએ કેઈન ચલેં જસ વાટ, મંત જડંત ન તંત જંત મણિબલ જસ ડંકે, જીવાડે નવિ ગરુડવંશ પણિ તિણિ આતંકે. (૫૩) ગિરિ સિરિ છત્રાકાર જાસ ફણિ ડંબર દીપઈ, થાવર જંગમ વિસ વિસેસ બલવત્તર જીપઈ; મેટો મગર પરિ મૃદંગ મસ્તક મેં છાલા, આશીવિષ દષ્ટી વિશેસુ પહિલ પૂછાલે. (૫૪) Page #443 -------------------------------------------------------------------------- ________________ [ રાશ્ર્વર મહાતીÀ કન્જલકાલ ઉચ્છલતા, કરાલકાય અખર જીહા નુઅલી જલહલત ફિરકાવે ફરતા; તે વિસહર હરહાર હાર પરિ કંઠે ધરીજે, સિરિ પાસ જિષ્ણુદેં નામ વિજ્જા સમરિજ્જુ (૫૫) (ઇતિ ૫ અહિં ભય નાશ ) [ ૮૬ ]– પરણુ હરણુ પરાણે પાંણુ ઘણુ સેાણિઅ પાણી, નિસ્ફુરદુરૢ અણુિઠ્ઠ કઠ્ઠકારણુ જસ વાણી; સુણુ અરણ્ય કઠાર ઘાર ભુજાર દિખાંડ, પથિ વહેતાં પંથિ સાથ નરનાથ નસાડે. (૫૬) લૂટે કુટમ કડકડંત આવે ઉચ્છલતા, ભિટ્ટ ભયંકર ભૂત દ્વૈત યમના જિમ છલતા; ચાર પ્રકાર કરંત તેવિ ધ્યાઇ જે પ્રભુ પાસનાહ ( ઇતિ ૬ ચાર દાવાનલ પજલ ત તસ કિંકર થાઈ, ધરણેન્દ્ર સહાઈં. ભય નાશ ) (૫૭) જાલે, વનરાજી પૂર પત્તન જે લાય થાઈ તે મ ંદિર ખાલે; ફાર કુલિંગ તરંગ વેગ જે જિંગ સંહારઇ, તે જલ શીતલ અનલ પાસ જાણું હુવે ત્યારઈ. (૫૮) ( ઇતિ ૭ અગ્નિ ભય નાશ ) પ્રલય પયાનિધિપૂર દૂર દુસ્તર મકરાકર, જલંધર જલભર અચલ મૂલ લેનેે જે ભૂધર; થરહર કંપે જંપ લેાઇ નર તિરિઅ ભયાતુર, તેહ મહાજલ પાસનાહ નામઈ ખેમકર. ( ઇતિ ૮ જલ ભય નારી ) (૫૯) Page #444 -------------------------------------------------------------------------- ________________ (૦) -શિલ્પ-સ્તોત્રાદ્રિ સો]– —[ ૨૮૭ ] એવું અઠ્ઠ નિકિઠું પુઠ્ઠ જ ય ભયહર જય, સાઈણિ ડાઈણિ રેસ દસ સેસગ તિજગપ્રિય; ભૂઅ પિઅ આલ દુઠ્ઠ ગ્રહ રેગ વિહંડણ, સિરિ સખેસર પાસનાહ ભારહભૂમંડણ. ઉલ લોઅણ દાણ દીધ અંધારું ગુણાલય, જન–મન રંજન વચન કીધ જે મેહ મહાશય, રજ્જવિહીણ સુરજજસપઈ નિશ્મિઅજિણવર, પુત્ત ક્ષત્ત પવિત્ત કિત્તિ સંપત્તિ અહંકર. (૬૧) નમ્રાખંડલૌલિ મલિમંડલ મિલિવૂલ, પરિમલ પૂરિત વામ દામ મહિત ક્રમ જ્યામલ; કમઠ મહાશઠ હઠ કુકઠ જાલણ જલણેવમ, મમ સકલ વિ સિરિ પાસ આસ કામિત કલ્પદ્રુમ. આણંદણ સિરિ આસસેણુકુલકમલદિવાયર, વામાદેવિ વિમલ કૂખિ રણુજન્જલ જયકર; પૂરણ પુણપભાવ પીઅ જીવણ જીલણ, નવકરમાણ તણુપમાણ માણવમણુમેહણ. સિરિ શંખેસર પાસનાહ મેં ભક્તિભરેણું, વિન્નત્તઓ વિણુએણ એમ હરિફેણ રસેપ્યું; પઉમા ધરણિંદ પાસ સુરવર સંસેવિઅ, ઈહ ભવિ પરભાવિ પૂરિ પૂરિ કવિ જણમનવંછિએ. (૬૪) (કલશ) તવગણ મંડણ વિજયદેવ ગુરુપટ્ટપ્રભાકર, વિજયસિંહસૂરિન્દ દઈ પ્રતાપ જિહાં રવિકર; સિરિ શખેસર પાસનાહ શ્રુણિક કરુણાકર, પંડિય નયસાગર વિનેય ચારિત્ર સુહંકર. (૬૫) Page #445 -------------------------------------------------------------------------- ________________ { ૨૮૮ ] -[ शकेश्वर महातीर्थ[૧]. શ્રી ઉદયરત્નવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન* આપ અરૂપી હોય કે પ્રભુ માહરા, જગતનાં જૂઈરૂપ હો; અકલ લીલા પ્રભુ તાહરી પ્રભુ માહરા, કુણુ કલિ તુજ સરૂપ હે; દેવમાં નગીને માહરે, કેસરભીને માહરે, ધ્યાનમાં લીને માહ સાહિબે પ્રવ, રતિ એક રૂપ દેખાડ હે. (૧) વિશ્વમાં ગુણ વ્યાપી રહ્યા પ્ર૦, નિરગુણ નામ ધરાવિ હે; અરાગી સહુ નિરાગી કરી પ્રહ, એ મુનિ અચરિજ આવિ હ. દે. (૨) નામ નિરંજન તાહેર પ્રવ, પરગટ રૂપ પૂજાવિ હે; લિગે ન જાઈ કાગતિ પ્રહ, તે કિમ દશ દિખાવિ હે.દે. (૩) અચલ ચલા નવિચલે પ્રવ,જિહાંતિહાં તાણે તાણુઈ હે; ધરતાં નાવિ ધ્યાનમાં પ્રવ, જગમાં જાય જાય છે. દે. (૪) બહુ રૂપે રમી રહ્યો પ્રવ, રમતાંસ્ય નહિ રાજી છે, મનવિણ સહુનામ નહરિ પ્રવ,એ સીમાડાં છઈબાજી હે.દે. (૫) પરમ પ્રભુતા ભેગવિ પ્ર૦, નિર્ધન નામ ધરાવિ છે, દુનિયાની દેખી રહેં પ્ર, બેપરવાહી કરાવિ હે.દે. (૬) સંખેસર પુર મંડણ પ્ર૦, વામનંદન દેવા હે; ઉદય સદા સુખ આપી પ્રવ, તુજ પયપંકજ સેવા છે. દેકે. ધ્યા. (૭) * પાટણની શ્રી જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #446 -------------------------------------------------------------------------- ________________ -રૂ-તોત્રાદિ ]– – ૨૮૨ ] | [ ૮૨] શ્રી લબ્ધિવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન* શ્રી સંખે સ્વરમંડણ પાસજી, ધરમિ તણા ધીર; આતમ તણું મન ઘણા વસીયા, અરિહંત જિન વીર. (૧) મણિ માણેક મોતી જડ્યાં, રતનસર ધીર; ભાલ તિલક તિહાં દીપતા, તેની મૂરત ધીર. સમયસુંદર પ્રભુ ઈમ કહે, સંખે સ્વર સારો; જિન તીરથ જિન વિસ્તરી, પાતાલમાં જાશે. જે દિન તે નર દેખસે, મહા દુઃખી થાસે, દલ વાટે પડસે ઘણું, ખડતાલમાં જાસે; ભલા ભલા નગર ભાજસે, મન અવટાસે, ઉત્તમની લખમી વલિ, મધ્યમ ઘરે જાસે. પાપીને પર લેપસે, એકાકારજ થાસે, મહિ પર્વત ડેલસે, ભયંકાર વરતાલે. સેલ કલા સૂરજ ઊગસે, રવિ તાપ જ પડશે, માનવી કષ્ટ પામસે, ભુંઈરા માહે જાશે. હલવા કરમિ જીવ ચેતજે, ધરમ ગાંઠ બંધાશે; એહવું જાણને જીવ ધાર, મુગતિ ઠામ થાયે. (૮) શ્રી શેત્રુજે સગુરુ, ભરત ક્ષેત્ર માંહી; ભણ્યા ગણ્યાં વલિ સાધમી, દક્ષણ દેસે જાશે. ) સુણે ચક્રવર્તિ દેવતા, પાંચમાના રે લોભી; રાજ કરે જિનરાજનું, અંદ્રાસન કાપી. (૧૦) પાટણની મુ. શ્રી જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #447 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] [ રામેશ્વર મહાતીર્થ ખતરીનું ખતરાવટુ, કુલમાં પેસી જાસ્યું; સાવક વલી જિનધર્મના, મિથ્યા ઉપદેસે. (૧૧) ગઢનારે ડુંગર ડાલસે, સવા ગજ રહેસે; સાડાબાર દોકડાની પુંજીવાલા, ધનવંત શેઠ કહેવાસે. (૧૨) મહાકલિકાલ લેપસે, ઇંદ્રાસુરી રાય; બુજીને જિનધર્મ આદરા, જય જયકાર થાસે. (૧૩) સેનાના બિંબ તિલક તિહાં, ભગવત; આજ અરિહંત સમરતાં, મોટા જન પંથ. (૧૪) સંવત સત્તર નેઉઆ મધ્યે, અષાઢ સુદિ ખીજ; પાસ સપ્તેશ્વર પૂજતાં, પાકે મન કેરી આસ. (૧૫) લખધિવિજય મુનિ ગાવતા, ઉદયરત્નની સાખે; ભાવે ભવિયણ સાંભળેા, ઈમ કવિયણ ભાખે. (૧૬) [ <3 ] વલિ શ્રી અમરરત્નસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનિ સ્તવન× સખી ચાલ્ય સખેસ્વરા દેવ વદુ, સવે વિઘનડાં દુખડાં દુર કંદુ; જઉ દસમિ કલ્યાણક પાસ માસિ, પ્રભુ પ્રણમી આજ નમીઆ નયર કાસી. (૧) શ્રી અશ્વસેન કુલદેવી વામા, ××× કુખડી માડીઈ પૂજ કામા; યસ્યુ રુઅડુ ગારુડી રત્નવાનિ, તસ દીપએ તે નવ હસ્તવાનેિ. (ર) સતી દેવ પરભાવતી નાયભાવ, કરી સારસિંણગાર વલી ભિણિ આવ્યું; ભલાં ફૂલ અમૂલખ ભાગ લાવું, મહાપૂજ સ બેસ્વરાની રચાવ્યું. (૩) ×પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #448 -------------------------------------------------------------------------- ________________ -નો-સ્તોત્ર-સ્ત્રો] – ૨૨ ] તિહાં નમણનઈ જરા દુરિનાઠી, તુમ દેવ દીઠઈ નાઠા પરાઠી, તુમ્હ ભામણિ રે ભલી ભેટિ લાધી, તુમ્હ સેવતાં સુખની વેલી વાધી. (૪) તુઓ દરિસણ મુજ મતિ એહ બુદ્ધિ, તુમ્સ નામિ સહિઈ પ્રભુ સકલ સિદ્ધિ તુમ્હ પાસ સરખેસ્વર હર્ષપૂર, તમ વિનવું શ્રી અમરરત્નસૂરિ. (૫) શ્રી રત્નવિજયજીવિરચિત શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન મંગલકારી શ્રી શખસ્વર, પાર્શ્વનાથ જગ જયવંતા; વિનનિવારક ભવનિધિતારક, જય જય શિવકર ભગવંતા. મંગલ(૧) જાદવ કુલની જરા નિવારી, નવણ નીરથી સુખકંદ; મંત્ર મહાનવકાર સુણાવીએ કર્યો ધરણપતિ મુખચંદા. મંગલ. (૨) ઠાઈએ નિશદિન નિર્મલ, તુમ નામ શાંતિ સુખ દેનારા હાથ જોડી સંગાથ નાથજી, વિનવીએ દુખ દલનારા. મંગલ. (૩) ચરણશરણ ભય મરણ નિહંતા, કારણ કેડ કલ્યાણ તણું; ભવ્ય નાથ મમ હાથ ગ્રહીને, કર દાસ અરદાસ ભણું. મંગલ. (૪) અમૃત સમ અમપર તુમ છાયા, ભવભવ હેજે સુખકારી; રત્ન રમણતા કરતાં એક દિન, શિવલક્ષમી છે વરનારી. મંગલ. (૫) Page #449 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] – શ્વર મહાતીર્થ[૮૫]. શ્રી પદ્મવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (હે રાસ રમવા જાઉં રે વાહલાએ દેશી) સંખેશ્વર વંદો રે વંદે, ભવભવ કેરાં પાપ નિકંદ, સંખે. પુરિસાદાણી રે પાસ, સુરપતિ સિરખા જિહના દાસ. સંખે(૧) કમઠ હઠી હઠ વાર્યો, બલતે નાગ જઈ ઊગાર્યો, સંખે. નાગપતિ નાગ કીધે, એ જગમાં જસવાદ પ્રસિદ્ધ. સંખે(૨) ઈમ ઉપાય કરી પોતે, તાર્યા નરનારી સહુ જેતે સંખે. તારક સાંભળી રે નામ, હું પણિ આવ્યું તાહરે ઠામ. સંખે. (૩) લગ્ન જે રહી જાય, એ કુંણ ન્યાય કહેા કહેવાય, સંખે સેવક કહ એક વાર, તે સવિ સીઝે કાજ ઉદાર, સંખે. (૪) સાહિબને જસે, સેવકનું પણિ કાજ સુધારસે સંખે. એક પંથ દેય કાજ, એહવું કુણ ન કરે મહારાજ. સંખે. (૫) વીસલનગરના સિંઘ સંઘાઓં, દિનદિન અતિ ઉછરંગ તે થાતે, સંખે૦ સંવત અઢાર ચોત્રીસા વરસે, યાત્રા કીધી અતિ ઘણું હરખે.. સંખે. (૬) માગસર વદિને સાર, પાંચમે દિન શુક્રવાર, સંખેડા દુરલભ દરિસણ રે દીઠું, જિમ જોઈયે તિમ લાગે મીઠું. સંખે. (૭) વિરહ મથાજે રે સ્વામી, ફિરી ફિરી મા તુજ સિરનામી, સંખે ! ઉત્તમવિજયને સીસ, પદ્મવિજય કહે પૂર જગીસ. ' સંખે. (૮) * પાટણના શ્રી જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્ય Page #450 -------------------------------------------------------------------------- ________________ -તો ત્રાહિ-લોદ ] – ૨૨૩] _ [ ૮૬ ] શ્રી કાંતિવિજયવિરચિત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (નથડીની દેશી) તત થઈ તત થઈ રાજ નાચે રે, ઈદ્વાણ ગાઇ જિન ગુણ ભાસ, મારા સાંઈ છોછ રાજ, પૂજે રેભાવસ્ય ભવિ શંખેસર પાસ. (૧) ત્રિવિધ પૂજારે ત્રિહું ટૂંક કરે સાર; વાજે રે નેબત ભેરી ઘંટ ઝણકાર. મા. (૨) સંઘ બહૂલા આવે પ્રભુ દરબાર; ગાય રે નાચે રે કરે થઈ થઈકાર. મા. (૩) કેસર કુસુમ અગર ઘનસાર; દી રે મંગળ ફલ નીવેદ ઉદાર. મા(૪) અક્ષત ધૂપ પત્ર શુદ્ધ જલધાર; કરે રે પૂજા ભવિ આઠ પ્રકાર. મા. (૫) અતીત ચોવીસી દામોદર દેવ, વારે રે આશાઢે થાપ્યા પાસ સ્વયમેવ. મા. (૬) ઈદ્ર ચંદ્ર ધરણેન્દ્ર પૂજી જેહ આણી રે માધવે મૃત્યુલોકે ધરી નેહ. મા. (૭) નમણુ જલે જરા કુષ્ટ જ્વર જાય; પૂજે રે ક્ષાયિક ભાવે શિવ સુખ થાય. મા(૮) પ્રેમ નિહાલી કાંતિ જિનની સુભક્ત, વાજે રેતસ ઘર છત જસ નાબત. મા. (૯) ૪ પાટણની મુનિરાજ શ્રી જયવિજયજી મહારાજના ભંડાર એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું અને રાધનપુરના શ્રી વિજયગચ્છના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત સાથે મેળવ્યું. ૧૩ Page #451 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] – થ્થર મહાતીર્થ[૭]. શ્રી મલુચંદવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન (તું ત્રિભુવનમાં દીવ, ધરમજિન તું ત્રિભુવનમાં દ–એ દેશી) ખેશ્વર પાસજિન વદે, ભવિક જન શંખેશ્વર પાસ જિન વદેભવિ સૂરત મંડન રિત વિલંડન, એહ સાહેબ ચિર. ભવિ. (૧) અશ્વસેનકુલગગનદિયુયર, વામા કુંખે જ ચંદે, ભવિ. નીલકમલદલ નવકર કાયા, સેવત લંછન ફર્ણિદે. ભવિ. (૨) પ્રભુ મુખ દીઠે તિરિય ગતિ છેદી, પદ પાયે ધરણિ; ભવિ. જિનપડિમા જિનવર સમ ભાવત, પાવત પરમાનંદ. ભવિ. (૩) અશુદ્ધ પૂંજ વિકલ્પને છડે, પ્રગટ્યો સમરસ કંદ, ભવિ. શુદ્ધ સ્વરૂપી સહજાનંદી, ધ્યાવો અસંગ અફેદ. ભવિ. (૪) સંવત અઢાર છેતાલે માધવ, સિત દશમી જિન વંદે ભવિ. પંડિત વીરચંદ કૃપાથી, મલુચ્ચદ દુઃખ છંછે. ભવિ૦ (૫) [ ૮૮ ] શ્રી રંગવિજયજીવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન તારાં નેણું રે પ્યારા પ્રેમનાં ભર્યા છે, તા. પ્રેમનાં ભર્યા છે, દયા રસનાં ભર્યા છે, તા. » ભીમસિંહ માણેક મુંબઈ તરફથી છપાયેલ “જેન કાવ્ય પ્રકાશ” ભાગ ૧ માંથી ઉતાર્યું. +પાટણની મુ. જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #452 -------------------------------------------------------------------------- ________________ --સ્તોત્રાદિ – – } જે કઈ તાહરી નિજરે ચઢી આવે, કારજ તેહનાં સકલ સર્યા છે. તા. (૧) પ્રષ્ટ થઈ પાતાલથી પ્રભુ તેં; ચાદવનાં દુઃખ દૂર કર્યો છે. તા(૨) પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જનમ મરણ ભય તેહનાં હર્યા છે. તા. (૩) પતિત પાવન સરણાગત તુંહી; દરિસણ દીઠે માહરાં ચિત્તડાં ઠર્યા છે. તા. (૪) શ્રી શંખેશ્વર પાસ જિનેસર; તુજ પદપંકજ આજથી ધર્યા છે. તા. (૫) જે કઈ તુજનેં ધ્યાને ધ્યાવે, અમૃતસુખ તેણે રંગથી વર્યા છે. તા. (૬) [ ૮૯]. શ્રી રંગવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન જીિ પ્રભુજી પાસજી પાસજી કીજીઈ છે, પ્રભુજી પાસછ છો પરમ આધાર રે, વાલા પ્રભુ, જાસ પસાયથી પાંમીઈજી, નવનિધિ ત્રાદ્ધિસુખકાર રે, વાલા પ્રભુ દરિસણને સુખ દીજીઈ છે, પ્રભુજી કીજીઈ મહેર મહારાજ રે. વાલાજી. (૧) ચારિત્ર જ્ઞાન તમે કહ્યાં છે, આતિમના ગુણ ગેહ રે વાહ દરિસણુવિણ નવિશુદ્ધ છે જ, જિમ દુરિજનને નેહ રે. વાજી (૨) * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #453 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ દેશ્ર્વર મહાતીર્થં [ ૨૬ ] તે અનુભવરસ રીઝથી છ, જોયા દેવ અનેક રે; વા૦ તત્ત્વ ન પામ્યા તેહથી જી,મિથ્યા રમણ અવિવેક રે. વા૦ જી૦(૩) આપ અનંત ઋદ્ઘના ધણી જી, દાયક સૂણી જિન દેવ રે; વા૦ પુણ્યપસાયથી આસથી જી,આવ્યો લહી તુમ સેવ રે. વા૦ ૭૦ (૪) ગુણીસેવા ગુણ સંપન્ને જી, એ જગ સાચી વાત રે; વા૦ લાહ કનક હાય સંગથી જી, પારસ જગ વિખ્યાત રે. વા૦ જી૦ (૫) શમેશ્વર પુરના ધણી છ, તારણ તરણુ જીહાજ રે; વા રંગવિજય કહે દીઈ જી, સેવકને શિવરાજ રે. વા॰ જી(૬) [ ૯૦ ] શ્રી રંગવિજયવિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વજિન સ્તવન× ( રાગ—વેલાઉલ ) કુપા કરો. સંખેશ્વર સાહિબ, ગુનધામી અંતરયાસી; (ટેક) સપ્રેસર પૂરમાંહે બિરાજે, છાજે તખત પરે શિવગામી.કૃપા(૧) મહાનદ પદદાયક નાયક, પરમ નિરજન ઘન નામી; તું અવિનાશી સહેજ વિલાસી, જીત કામી ધ્રુવ પદ રામી. કૃપા૦(૨) પરમ જ્ગ્યાતિ પરમાતિમ પૂરણ, પૂરણાનદમઈ સ્વામી; પ્રગટ પ્રભાકર ગુણુમણિઆગર, જગજનના છે વિસરામી. કૃપા॰(૩) કાલ અનાદિ આનંદે સાહિબ, તુમ સૂરત પુન્યે પામી; અખ ઘો મુજ અમૃત પદ સેવા, રંગ છેં નિજ સીર નામી.કૃપા॰(૪) × પાટણની મુ. મ. શ્રી. પુણ્યવિજયજી મહારાજ પાસેની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. Page #454 -------------------------------------------------------------------------- ________________ -૫-સ્તોત્રાહિ-લોદ ] [ ૯૧ ] શ્રી રંગવિજયવિરચિત [ ૨૧૭ ] શ્રી શ્રી શખેશ્વર પાર્શ્વજિન સ્તવન* ( મુનિસુવ્રત જિન અરજ હમારી—દેશી ) શ્રી શખેસર સાહિબ વદો, ભવનાં પાપ નિકા રે; અશ્વસેન કુલ કમલ ગુિંદા, વામા માતાના ન ંદો રે. શ્રી॰ (૧) કરુણાકર ઠાકર પ્રભુ મેરા, હૂ સેવક છું તેરા રે; નેહ નીજર કરી સાહિમ મેરે, મેટા ભવના ફેરા રે. આસ કરી આવ્યા દરબારે, તુમ વિષ્ણુ કહેા કુણુ તારે રે; મિથ્યાતમ આતમ દુ:ખદાયી, પ્રભુ વિના કુણુ નિવારે રે. શ્રી૰ (૩) સકલ તીરથના નાયક સ્વામી, પૂરવ પુજ્યે પાયા રે; શ્રી તપગચ્છ નાયક ગુણુલાયક, વિજયજિણુ ંદ સૂરિરાયા રે. શ્રી૦ (૪) સંવત કરસ(શ)ર ગજ શશિમાંહે, શુદ્ઘિ સાત સામવાર રે; શ્રી મહારાજે મેહર કરીને, સહું માજન તેડાવ્યાં રે. શ્રી॰ (૫) વિધિસ્યું સહૂના વેધ મિટાવી, જુગતે લેલા જિમાયા રે; જસ લીધા કારજ વિ સીધા, શ્રી પ્રભુજીને પસાઇ રે; કૃષ્ણવિજય ગુરુ રાયના સેવક, રંગવિજય ગુણ ગાયા રે. શ્રી૦ (૬) [ ૯૨ ] શ્રી શુભવિજયજી શિષ્ય ૫. શ્રી વીરવિજયવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સારકર સારકર સ્વામી શંખેશ્વરા, વિશ્વ વિખ્યાત એકાન્ત આવેા; * લીંબડી જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. (૨) Page #455 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] -[ ૩ર મતજગતના નાથ મુઝ હાથ ઝાલી કરી, આજ કિમ કાજમાં વાર લા. સા. (૧) હૃદય મુઝ રંજણે શત્રુ દુઃખ ભંજણે, ઈષ્ટ પરમિટ્ટ મેહે તેહિ સાચો; ખલક ખિજામત કરે વિપતિ સમે ખિણ ભરે, નવિ રહે તાસ અભિલાષ કા. સા. (૨) યાદવા રણજણે રામ કેશવ રણે, જામ લાગી જરા નિંદ સેહી, સ્વામી શખેશ્વરા ચરણજલ પામીને, યાદવાની જરા જાય રેતી. સા. (૩) આજ જિનરાજ ઊંઘે કિશ્ય આ સમે, જાગ મહારાજ! સેવક પનેતા; સુબુદ્ધિ મધું ટલે ઘૂતે દોલત હરે, વીર હાકે રિપુર્વાદ રોતા. સા. (૪) દાસ છું જન્મને પૂરી કામના, ધ્યાનથી માસ દશ દેય વીત્યા વિકટ સંકટ હરો નિકટ નયણું કરો, તે અમે શત્રુ નૃપતિકુ જીત્યા. સા. (૫) કાલ સુંઘે અશન શીત કાલે વસન, શ્રમ સુખાસન રણે ઉદક દાઈ સુગુણનર સાંભરે વિસરે નહિ કદા, પાસજી તું સદા છે સુખાઈ. સા. (૬) માત તું તાત તું બ્રાત તું દેવ તું, દેવ દુનિયામાં જે ન વહાલા; શ્રી શુભ વીર જગ જીત ડંકો કરે, નાથજી નેક નયણે નિહાલ. સા. (૭) Page #456 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] [ ૯૩ ] શ્રી શુભવિજયશિષ્ય ૫. શ્રી વીરવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સુણેા સખી શખેશ્વર જઇએ, વિશ્વભરને શરણે રહિએ; દુ:ખ છંડીને સુખીયાં થઇએ, સુણ્ણા સખી શખેશ્વર જઇએ. (૧) નમીએ દેવાષિદેવા, સાચે શુદ્ધે કરું સેવા; ચિત્ત વસે સાચું જ કહેવા, આણી કષ્ટ થકી તે આરે, સેવક સાહિમ દિલ ધારે; ભરાવી દામેાદર વારે, ડિમા પાર્શ્વનાથ તણી, ગંગા જમના માંહે ઘણી; કાલ અસંખ્ય જિનેન્દ્ર ભણી, લવણેાધિ બ્યંતર નગરે, ભુવનપતિમાં એમ સધલે; પૂછ ભાવ ઘણેરે અમરે, ચંદ્ર સૂય વિમાને કલ્પે, સાધર્મ ઈશાને; અચી ખારમાં ગીર્વાણું, જાદવ લેાક જરા વાસી, રામ રિ રહ્યા ઉદાસી; અઠ્ઠમ ધ્યાન ધરે આસિ, પદમાવતી દેવી તુટી, શખેશ્વર પ્રતિમા દીધી; જાદવ લેાકની જરા નીડી, × શા. શિવનાથ લંબાજી, પૂના સીટીથી પ્રકાશિત વંદન—સ્તુતિસ્તવનાદિ સંગ્રહ ” ભાગ ત્રીજાથી ઉતાર્યું. .. -1 ?° ] સુણે (૨) સુથેા (૩) સુણા (૪) સુણેા (૫) સુણા (૬) સુષ્ણેા (૭) સુણા॰ (૮) શ્રી ચૈત્ય << Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ J ——— શ્વર મહાતીર્થપાર્થ પ્રભુજીને જશ વ્યાપે, શંખેશ્વર નગરી થાપે; સેવકને વંછિત આપે, સુણે. (૯) ગામ ગામે ઓચ્છવ થાવ, શેકે ગુણી જન ગુણ ગાવે; શંખેશ્વર નગરી પાવે, સુણે(૧૦) તે પ્રભુ ભટણને કામે, શા મૂલચંદ સુત શ્રી પામે, સંઘવી માણેકશા નામે, સુણો (૧૧) વંશ વડા છે શ્રીમાલી, ઈચ્છાચંદ માણેક જેડ ઝાલી, ગુજ૨ દેશને સંઘ મલી, સુણો(૧૨) અઢાર સે સીતેર વરસે, માગશર વદ પડવા દિવસે; વિશ્વભર ભેટ્યા છે ઉલસે, સુણે(૧૩) સાહિબ મુખ દેખી હસતા, શ્રી શુભ વીર વિક્ત હરતા પ્રભુ નામે કમલા વરતા, સુણે સખી શંખેશ્વર જઈએ. (૧૪) [૯૪]. શ્રી શુભવિજયજીશિષ્ય પં. શ્રી વીરવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન* (વિમલાચલ વિમલા પ્રાણી, અથવા–મહાવીર પ્રભુ ઘેર આવે–એ દેશી.) નિત્ય સમરું સાહેબ સયણુ, નામ સુણતાં શીતળ વયણાં ગુણ ગાતાં ઉલ્લસે નયણું રે, શંખેશ્વર સાહેબ સાચે. બીજાને આશરે કાચો રે. શંખે. (૧) * માસ્તર ઉમેદચંદ રાયચંદ, અમદાવાદથી પ્રકાશિત “જેના વાર્ષિક ઉત્તમ પ ” પૃ. ૪૯૭થી ઉતાર્યું. Page #458 -------------------------------------------------------------------------- ________________ -e-dોગારિ-સર્વેદ ]– – ૨૦૨] દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણસંચિત શો પણ લીજે, અરિહા પદ પર્યવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે. શંખે. (૨) સંવેગે તજી ઘરવાસે, પ્રભુ પાસના ગણધર થાશે; તવ મુક્તિપુરીમાં જાશે, ગુણ લોકમાં વયણે ગવાશે રે. શંખે(૩) એમ દાદર જિન વાણી, અષાઢા શ્રાવક જાણી; જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાસની પ્રતિમા ભરાવે રે. શંખે. (૪) ત્રણ કાળ તે ધૂપ ઉખે, ઉપકારી શ્રી જિન સેવે, પછી તેહ વૈમાનિકથાવે, તે પ્રતિમા પણ તિહાં લાવે છે. શંખે. (૫) ઘણે કાળ પૂરુ બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને, નાગલોકનાં કષ્ટ નિવાર્યા, જ્યારે પાશ્વ પ્રભુ પધાર્યા રે. શંખે. (૬) ચંદુ સૈન્ય રહ્યો રણુ ઘેરી, જીત્યા નહિ જાયે વૈરી; જરાસંધે જરા તવ મેલી, હરિબલ વિના સઘળે ફેલી રે. શંખે. (૭) નેમીશ્વર ચોકી વિશાળી, અઠ્ઠમ કરે વનમાળી, તુઠી પદમાવતી બાળી, આપે પ્રતિમા ઝાકઝમાળી રે. શંખે. (૮) પ્રભુ પાસની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ જી; છંટકાવ હુવણ જળ જેતી, જાદવની જરા જાય રેતી રે. શંખે(૯) શંખ પુરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે, મંદિરમાં પ્રભુ પધરાવે, ખેશ્વર નામ ધરાવે છે. શંખે. (૧૦) રહે જે જિનરાજ હજુરે, સેવક મનવંછિત પૂરે; એ ભેટણ પ્રભુજીને કાજે, શેઠ મેતીભાઈના રાજે રે. શંખે. (૧૧) નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ; રાજનગરથી સંઘ ચલાવે,ગામેગામના સંઘમિલાવે રે. શંખે. (૧૨) અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદિ તેરસી દિવસે જિન વંદીને આનંદ પાવે, શુભ વીર વચન રસ ગાવે રે. શંખે. (૧૩) Page #459 -------------------------------------------------------------------------- ________________ [૨૨ ] [ રાખ્તર મદાતીર્થં [ ૫ ] શ્રી શુભવિજય શિષ્ય પં. શ્રી વીરવિજયવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન× સહજાન ંદી શીતલ સુખ લાગી તા, હિર દુ:ખ હરી, શિતા વરી. કેશરચંદન ઘાલી પૂજો રૈ કુસુમે, અમ્રુત વેલીના વૈરીની બેટી તા; કત હાર તેના અરિ. કેશરચંદન૦ (૧) * રાધનપુર નિવાસી, પ્રજ્ઞાચક્ષુ શ્રાદ્દવર્ય દેવચંદજી પાસેથી પ્રાપ્ત. × જો કે આ સ્તવનમાં પ્રતિહાસ નથી, પરંતુ આ સ્તવન અંતર્થાપિકા સાથે શબ્દલાલિત્યવાળુ છે. તેમજ આમાં શબ્દાલંકાર સાથે અર્થાલંકાર પણ મેાજૂદ છે. કવિએ આ સ્તવનની રચના ભક્તિરસની લાગણીપૂર્વક બહુ ઊંડી ઊંડી પનાએ કરીને કરેલી હાવાથી ગૂઢાર્યવાળા આ સ્તવનનેા ભાવાર્થ બુદ્ધિશાળી મનુષ્યેાના પણ સમજવામાં એકદમ આવે તેમ નહીં હાવાથી તેને સક્ષિપ્ત અર્થ અહીં આપવામાં આવ્યા છે. આ સ્તવનમાંથી “ શ્રી રાણેશ્વર પાર્શ્વનાથ Y આવા શબ્દો નીકળે છે. તે આ પ્રમાણે: (૧) સહજાનંદી અને શીતલ સુખદના ભાગી એવા શ્રી પાર્શ્વનાથકુમારે રિસર્પના દુઃખને હરણ કરીને પ્રભુતા પ્રાપ્ત કરી. અમૃતવેલી–વેલડીના વૈરી-શત્રુ હિમ (હિમાલય ), તેની પુત્રી પાર્વતીને ગ્રંથ-પતિ મહાદેવ, તેનેા હાર સર્પ, તેના અરિ-શત્રુ ગરુડ, (૨) તેને સ્વામી કૃષ્ણ, તેની કાંતા–સ્રી લક્ષ્મી, તેનું એક અક્ષરવાળું નામ શ્રી તેને સૌથી પ્રથમ સ્થાપીને પછી આગળ Page #460 -------------------------------------------------------------------------- ________________ --સ્તોત્રાદિ ] – —[ ૨૦૩] તેહના સ્વામિની કાંતાનું નામ તે, એક વરણું લક્ષણ ભરી, કેશરચંદન તે ધુર થાપીને આગલ ઠવી એ તે; ઉષ્માણ ચંદ્ર ક ખ ધરી. કેશરગંદન. (૨) ફરસને વરણ તે નયન પ્રમાણે તે, માત્રા સુંદર શિર ધરી કેશરચંદન, વશરાજ સુત દાહક નામે તે, તિગ વરણ આદિ દૂર કરી. કેશરચંદન(૩) ઉષ્માણ-ઉષ્માક્ષર–“શ ષ સ હ,” તેમાં ચંદ્ર-પહેલો અક્ષર “શ” તેના ક-કેશ (શિર)પર, ખં–આકાશ–પલ–મીંડું ચડાવીને મૂકો. તેની પછી (૩) ફરસ–સ્પર્શ વ્યંજન ક થી મ સુધીના પચ્ચીશ અક્ષરે, તેમાંથી નયન–એ–બીજા નંબરને “ખ” તેના માથે માત્રા ચડાવીને હે મૂકવો. પછી વિ+ઈશ=વીશ. વિપક્ષી, તેને ઈશસ્વામી ગરુડ, તેને રાજ-રાજા કૃષ્ણ, તેનો પુત્ર પ્રદ્યુમ્ન–કામદેવ તેને દાહ–બળનાર શંકર, તેનું તિગવર્ણ-ત્રણ અક્ષરનું નામ ઈશ્વર, તેમાંથી આદિ-પહેલે અક્ષર “ઈ” દૂર કરીને બાકીના શ્વર એ બે અક્ષરે મૂકવા. ત્યાર પછી (૪) એકવીસમા ફરશે–સ્પર્શ વ્યંજન “પની પાસે કરણ—કાને કરીને જ મૂકવો. પછી અર્થધન તેનું અભિધ-બીજું નામ સ્વ, તેની સમતુલ્ય અક્ષર “ધ” લઈને પછી, અંતસ્થ–“ય ર લ વ” તેના બીજા અક્ષર “ર”માંથી સ્વર દૂર કરીએ એટલે “૨” તેની શિવગામ-મોક્ષગામિની ગતિ અર્થાત ઊર્ધ્વગતિ કરાવવી. એટલે છે ને માથે રેફ ચડાવીને ૐ મૂકે. તેની પછી Page #461 -------------------------------------------------------------------------- ________________ કરી [ ૨૦૪ ] – – રાકેશ્વર અતિએકવીશમેં ફરસે ધરી કરણ તે, અથભિધ તે સમ હરી; કેશરચંદન અંતર્થે બીજે સ્વર ટાલી તે, શિવગામી ગતિ આચરી. કેશરચંદન(૪) વિશ ફરસ વલી સંયમ માને છે, આદિ કરણ કરી દિલ ધરી, કેશરચંદન ઈર્ષે નામે જિનવર નિત્ય ધ્યાઉં તે, જિન હર જિનકું પરિહરી. કેશરચંદન, (૫) (૫) વીશમો ફરશ–સ્પર્શ “ન” અને સંયમ–સત્તર પ્રકારનું હોવાથી સત્તરમે “થ', એ બેમાંથી આદિ–પ્રથમના અક્ષર “ન”ની પાસે કરણકાને કરીને “નાથ” એવા અક્ષરે દિલમાં ધારણ કરીને મૂકવા. જિન શબ્દનું (અર્થનું નહીં) હર-હરણ કરનાર જિન-શંકર વગેરે દેવોને ત્યાગ કરીને ઉપર્યુક્ત (ચી રહેશ્વર પાર્શ્વનાથ) નામવાળા સાચા જિનવર (મેહને જીતનારાઓમાં શ્રેષ્ઠ)નું હમેશાં સ્મરણ કરું. (૬) લેકે કહે છે કે–ત્યંબકે–મહાદેવે વૃષ–કામને બાળી નાંખ્યો છે, પણ એ વાત ગળે ઊતરતી નથી. કેમકે અજ-નહીં ઉત્પન્ન થયેલ એવા ઈશ્વર-શંકરે પણ સીતા-પાર્વતીની આગળ કામને વશ થઈને નટતા ધારણ કરી હતી–નૃત્ય કર્યું હતું. (૭) મટે તે–મહાદેવ વગેરે તે “જિન” શબ્દના ચેર છે અને તમે તે જિન–મેહને જીતનારાઓમાં રાજા છે. તેથી હરિ-ઇક્રો તમારા ચરણોમાં પડીને નમસ્કાર કરે છે. બાળપણમાં તમે ઉપકાર કર્યો હતો, માટે હરિપતિ–નાગરાજ (ધરણેન્દ્ર), તમારા ચરણમાં સર્ષના લંછન–ચિહના બહાનાથી તમારી હમેશાં સેવા કરે છે. (૮) આ પ્રભુના પદપકજ-ચરણરૂપી કમળમાં અલિ-ભ્રમર થઈને રહીએ તે ભવભવમાં કદી પણ દુઃખી ન થઈએ. આ મહારાજ જે Page #462 -------------------------------------------------------------------------- ________________ બાય-સ્તોત્રાન્તિો – ૨૦૧] ચંબકે દાહ્ય વૃષ જન બોલે તે, વાત એ દિલમાં ન ઊતરી, કેશરચંદન અજ ઈશ્વર પણ સીતાની આગે તે, જાસ વિવશ નટતા ધરી. કેશરગંદન. (૬) તે જિન તસ્કર તું જિનરાજ તે, હરિ પ્રણમેં તુજ પાઉં પરી; કેશરચંદન, બાલપણે ઉપગારે હરિપતિ, સેવન છલ લંછન ધરિ. કેશરચંદન (૭) પ્રભુ પદ પંકજ અતિ હેત રહિએ તે, ભવ ભવમાં નહિ શલી કલી, કેશરચંદન, મન મંદિર મહારાજ પધારે તો, હરિ ઉદયે ન વિભાવરી. કેશરગંદન. (૮) સારંગમાં સંપા યે ઝરક્ત, ધ્યાન અનુભવ લેહરી; કેશરચંદન, શ્રી શુભ વીરવિજય શિવ વહુને તે, ઘર તેડતાં દોય ઘરી. કેશરચંદન, (૯) મનરૂપી મંદિરમાં પધારે છે, જેમ હરિ–સૂર્યને ઉદય થવાથી વિભાવરી–રાત્રિ રહેતી નથી તેમ તે મનરૂપી મહેલમાં અજ્ઞાનરૂપી અંધકાર રહેતો નથી. (૯) સારંગ-મેઘ અથવા રાત્રિમાં જેમ સંપા–વીજળી ઝબકી ઊઠે છે તેમ, જો અનુભવ ધ્યાનની લહેરે ઊછળે તે ૫. શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય પં. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે–શિવવહુ-મુક્તિરૂપી વધૂને પોતાને ઘેર લાવતાં–પ્રાપ્ત કરતાં ફક્ત બે જ ઘડીની વાર લાગે. અર્થાત્ જલદી મોક્ષ મળે. Page #463 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] [रातेश्वर महातीर्थ [ ૯૬ ] શ્રી રૂપવિજયજીરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનિ સ્તવન સુંદર પાસ જિષ્ણુદે છખી રાજે છે, પ્રભુ મેરુ મહીધર ધીર ભાવલી ભારે છે; અશ્વસેન કુલ અખરે રિવ સાહે છે, જસ નીલ કમલ દલ કાય વિ મન માહે છે. નિજ ગુણુ શુદ્ધ સ્વરૂપમાં રિત કીધી છે, અલખેલી નિજ વધૂ સાર નિજ વશ કીધી છે; જ્ઞાન અનત પ્રકાશથી જે દીપે છે, ભામંડલ તેજે સૂર શિશને જીપે છે. શૈલેશી ગુણ દહનમાં તે માન્યાં છે, જે ભવાપગ્રાહિક કર્મ મૂલથી ટાળ્યાં છે; સાદિ અનંતે ભાંગે સદા સુખ વરીયા છે, પ્રભુ નિરુપમ અન્યાબાધ ગુણના દરીયા છે. આઠ કરમના નાશથી ગુણ પાયા છે, એકત્રીસ મનેાહર નાથ શિવપુરે ઢાયા છે; ધ્યાતા ધ્યેયના ધ્યાનથી ધ્યેય પામે છે, પ્રભુ તિણે તુજ સેવા નિત્ય મુજ મન કામે છે. મહિમા મહીમાંહે ઘણા નિત છાજે છે, પ્રભુ સૂરય કડિ પ્રતાપ અધિકા રાજે છે; શખેશ્વરપુરમાંડણા મન માહે છે,, કહે રૂપ શમેસરા પાસ અતિ ઘણું સાહે છે. (૫) (૪) (૧) (૨) (3) Page #464 -------------------------------------------------------------------------- ________________ -૫-સ્ત્રોતસોદ ] [૭] શ્રી રૂપવિજયવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વજિન સ્તવન× જિનપતિ અવિનાસી કાસીધણી રે, કે મનની રે આશા પૂરણહાર હા; જિનપતિ આલગડી રે; જિનપતિ અશ્વસેન કુલચ ંદલા રે, વાલા હૈ વામા માત મલ્હાર હા. જિન॰ (૧) જિનપતિ ત્રણ્ય ભુવન સિર સેહરા રે, કે સેવે રે ચેાસિક સુરતિ પાચ હા; જિનજિનપતિ નાચે નવનવ છ ંદથી રે, કે સુરવધુ મધુર સ્વરે વી ગાય હા. જિન॰ (૨) જિનપતિ તુજ રૂપે રતિપતિ ધસ્યા રે, કે અંગથી લાજી થયા છે અનંગ હા; જિન॰ કે તું છે ગુણની રાસી નિસંગ હા. જિન૦ (૩) કે કરુણા રે કરી દીધા નવકાર હેા; જિન॰ જિનપતિ તુજ ઉપમ કેાઇ જગ નહીં રે, જિનપતિ નાગપતિ કર્યા નાગને રે, જિનપતિ સેાલ સહસ અણુગારને રે, કે સાહુણી અડતીસ સહસ નિસ્તાર હા. જિન॰ (૪) જિનપતિ ધરણુરાય પદમાવતી હૈ, કે સેવે રે પાસ જક્ષ વલી પાય હા; જિનજિનપતિ જાદવની નાસી જરા રે, કે તેા હવે અમને કર સુપસાય હા. નિ૦ (૫) *પાટણની શ્રી. જવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. [ ૨૭ ] Page #465 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] – -રાજેશ્વર મદાતીર્થજિનપતિ પાસ આસ મુજ પૂર રે, સાચો રે સખેસરો મહારાજ હે; જિન જિનપતિ શ્રીગુરુ પદ્યવિજયતણે રે, કે માર્ગે રે રૂપવિજય શિવરાજ છે. જિન. (૬) [ ૯૮] શ્રી રૂપવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (સખી પડવે તે પહેલી જાણે રે-એ દેશી ) ત્રેવીસમો શ્રી જિનરાજ રે, નામું સુધરેં સવિ કાજ રે; લહે લીલા લચ્છી સમાજ, શખેશ્વર પાસજી જયકારી રે. જૂની મૂરત મેહનગારી રે. શંખેશ્વર (૧) અતીત ચોવીસી મઝાર રે, નવમા દાદર સાર રે, જિનરાજ જગત સણગાર, શંખેશ્વર (૨) પેઢાલ સાવક ગુણધારી રે, જિનવાણી સુણી મનુહારી રે; પાસ તીરથે મુગતિ સંભારી, શંખેશ્વર૦ (૩) પ્રભુ પડિમા ભરાવી રંગે રે, સસી સૂરજ પૂછ ઉમંગે રે; નાગી ઘણે ઓછંગે રે, શંખેશ્વર૦ (૪) સુરનર વિદ્યાધર વૃંદરે, કરી સેવના અધિક આણંદ રે; યદુવારે પૂજી ધરણંદ રે, શંખેશ્વર૦ (૫) યદુસેના જરાઈ ભરાણું રે, જિન નેમ ને સારંગપાણી રે; કરાવી ભક્તિ ભાવના આંણી, શંખેશ્વર (૬) જરાસિંધુ જરા દુઃખ ભારી રે, તુમ્હવીણ પ્રભુ કુણે નીસ્તારી રે; તુઓં જગત જંતુ હિતકારી, - શંખેશ્વર (૭) પાટણની શ્રી. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #466 -------------------------------------------------------------------------- ________________ --જોગા-ન્યોદ]– – ૨૦૧] હરિ અઠમેં તે ધરણુંદ રે, આખ્યા શ્રીપાસ નિણંદ રે, જિન નવયું ગયું દુઃખ દૂર રે, શંખેશ્વર૦ (૮) શંખસ્વરે આપ્યા જેણે રે, શંખેશ્વર નામ છે તેણે રે, મહીમા ગવરાયે કેણે રે, શંખેશ્વર૦ (૯) દ્વારામતી અથીરતા જાણી રે, વઢીયાર માંહી ગુણખાણી રે, સંખેસ્વર ભૂમી પ્રમાણિ રે, શંખેશ્વર (૧૦) મધ્યલેક એકકરી (3) પાસ રે, ત્રણ્ય ભુવનની પૂરે આસ રે; દુસમનની કાઢે કાસ રે, શંખેશ્વર (૧૬) પદમાવતી પરતે પૂરે રે, ધરણિંદ વિઘન સવી સૂરે રે, સેવકનું વધારે સૂર રે, શંખેશ્વર (૧૨) શ્રી જિન ઉત્તમ જે ધાવે રે, તે પરમ મહદય પાવે રે; કવિ રૂપવિજય ઈમ ગાવે રે, શંખેશ્વર૦ (૧૩) [ ૯૯] શ્રી રૂપવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (ગોકુલમાંહી પધારજે મેરારી છ–એ દેશી ) દિલભરીયા દરીસણ દીજીઈ નિણંદજી, દિલભર દરિસણ દીજીઈ સેવક પાવન કીજીઈ જિર્ણોદરાય, દિલભર દરિસણ દીજીઈ કાલ અનાદિની ગોદમાં વસીયે, રસી પુદગલ સંગે, જિ. સુહુમ બાયર વણુકાયને વાસી, ભીને ન દરીસણુ રંગે. જિ. (૧) ભૂ જલ અનલ અને વાયું, કાલ અસંખેવ ભંગું; જિ તુજ દરિસણ ફરસની નવી કીધે, લીને મમતા રંગે રે. જિ. (૨) * પાટણની મુ. શ્રી. સવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. ૧૪ Page #467 -------------------------------------------------------------------------- ________________ [૨૨૦ ]– – શ્વર માનોર્થવિગલગતિ તુજ સકલ રૂપે, દીઠા નહિ ગુણ રંગે, જિ. અસન્ની સન્ની ભવ પામી, ષજ ગતિ ન કરું ઢંગે. જિ. (૩) નરનાર, તિરિ સુર ભવ પામી, કીધી ન ભગતિ ઉમંગે, જિ. આરજમાંહી અનાજ જેહ, થયે મતભેદે પ્રસંગેજિ. (૪) તથા ભવપરણતિને જેગે, સદ્ગુરુ ધ્યાન ન સંગે, જિ. મતમત ભેદ કુવાસના છારી, દષ્ટિ પિરાને (2) રંગે. જિ. (૫) પાસ પ્રભુ સખેસર સાહિબ, દીઠે પુર્ણ તરગે, જિ. રૂપા કહે પ્રભુના પદ પદ્યની, સેવન કરું દઢ રંગે. જિ. (૬) [ ૧૦૦ શ્રી કૃષ્ણવિજયશિષ્યરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન | (દેશી–મેદિની) પ્યારા લાગે પ્રભુ પાસેજ રે, મ્હારા આતમના આધાર; પ્યારા લાગે છે રે. અશ્વસેન કુળ દિનમણિ, પ્રભુ વામા માત મલ્હાર, વ્યારા અજર અમર અકલંક તું, દાયક શિવ સુખ દાન. પ્યારા(૧) પ્રેમ પ્રસન્ન પ્રભુતામઈ પ્રભુ જગ ઉપગારી દેવ; પ્યારા યાદવ જરા નિવારવા રે, પ્રભુ આવ્યા સ્વયમેય. પ્યારા (૨) મારે તો એક તારો રે, પ્રભુ છે માટે આધાર; વ્યારા સેવકને કરુણા કરી રે, પ્રભુ ભવસાગરથી તાર. વ્યારા (૩) શિવગામી સાહિબ વિના રે, પ્રભુ એ વિનતી કિહાં થાય; પ્યારા મહેર નજર હાય તાહરી રે, પ્રભુ અશુભ કરમ મટી જાય. પ્યારા (૪). * પાટણની મુ. મ. શ્રી. પુણ્યવિજયજી મહારાજ પાસેની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. Page #468 -------------------------------------------------------------------------- ________________ -૧૫-સ્તોત્રાવિસન્તોદ ] -[ ૨૩ ] શ્રી શખેશ્વર પાસજી રે, પ્રભુ દ્યો રિસન જંગદીસ; પ્યારા૦ કરોડીને વિનવે રે, પ્રભુ કૃષ્ણવિજયના સીસ. પ્યારા૦ (૫) [ ૧૦૧ ] શ્રી ન્યાયસાગરવિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વજિન સ્તવન ( રાગ કેદારુ : સુમતિ સદા દિલ મઇ ધરુ—દેશી ) સકલ મિલી સેાહાસિણી સ૭ સાલઈ સિણગાર સલૂણી, પરગટ પાસ જિષ્ણુદ સેાહાગી તૂ. પ્રભુ પરતા પૂરવઈ; સેવઈ ઈંદ્ર નરિંદ્ર સેહાગી તું સુખદાઈ, ઘસી કેસર પૂજની ચલી પાસ તણુઈ દરબારી સલૂણી તું સુખદાઇ સંપ્રેસરા. (૧) ( રાગ–કાપી; અલબેલાની દેશી ) કિર કંચન ચૂડી ભલી રે લાલ, જેડ રણુજણુકારિ શિવયણી રે; નાઇ માતા નાચતઈ રે લાલ, તિરાણી અહાર મૃગનયણી રે. તું સુખદાયી સ’ખેસરા રે લાલ, પરગટ પાર્જિનă મુજ સ્વામી રે; તૂ પ્રભુ પરતા પૂરવઇ રે લાલ, સેવઈ ઇંદ્ર નરિદ્ર સિર નામી રે. (૨) (૩) ( કરજોડી આગલી રહી તું સુખ॰ એ દેશી ) કેસર મૃગમદ લેપિનઈ, કંઠે કદલી ડવી માલા રે; ચાંપાવેલિ ગુલામની, સરસ ઘણી સુકમાલા રે. તું સુખ॰ (૪) લીંબડી જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] - – તિર્થ(સાધુનઈ જાઉં હુલામણુઈ–એ દેશી) અગર ઉખેવી આગલિ હું ઉઆરી લાલ, રંગમંડપ સુવિશાલ રે હું ઉઆરી લાલ, ભામિની લેતી ભામણું રે હું ઉઆરી લાલ, નૃત્ય સરઈ વર બાલ રે હું ઉઆરી લાલ. તું સુખ. (૫) ( પૂરવ ભવ મણિ કુંડલી–એ દેશી ) ઠમ ડમ ડમ ડમ ઠમકતી, માનિની મંડી પાયે રે; ઘમ ઘમ ઘમક્તઈ ઘુઘરી, દિ ભમરી ભલભાયે રે. તું સુખ. (૬) (સાહિર ભલઉ પણિ સાંકડુ એ દેશી) પાસજી આગલિ પ્રીતિ શું રે ભાઈ ભાવના એમ, શશિવયણું પાસજીનું ચિત રિજવઈ હો લાલ, પૂરઈ વંછિત જેમ મૃગનયણી. તું સુખ. (૭) (રાગ-જયંતસિરિ, દુહલઉ પૂરે નારિનઉ-એ દેશી) ભગતવરછલ ભગવંતજી, દિ તુઠા સબ સિદ્ધિ સ્વામી, સુત સંપદ પરિવારની આપઈ, અવિચલ ઋદ્ધિ. સ્વામી, તું સુખ. (૮) (રાગ સરિંગ મલ્હાર; ઢાલ-નણદલની ) વંછિત દાયક સુરતરુ, વિનતડી અવધારિ હે સ્વામી પ્રાથના સફલી કરી, જનમ જરા દુઃખ વારિ હે. સ્વામી તું સુખ. (૯) (રાગ-ધન્યાસી; પાસજિનંદ જુહારિ–એ દેશી) મુજ સેવકની સાહિબા, પૂરણ પૂરે આસો રે; ન્યાયસાગર કહી પાસજી, દેજે લીલવિલાસ રે. સ્વામી તું સુખ. (૧૦) Page #470 -------------------------------------------------------------------------- ________________ -૫–ોત્રાણિ સભ્યો, ]– -[ ૨૩ ] [ ૧૦૨ ] શ્રી પુણ્યસાગરસૂરિવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વજિન સ્તવન+ ( ઉડે રે દાસી દીવડીએ અનુયાલ–એ દેશી ) સેવા સપ્તેશ્વરા મહારાજ, આરતિ વિ હરે મનતણી જી મારા રાજ; સેવે ઇંદ્ર ચંદ નાગે, સેવે મુનિવર અહુર્ગુણ જી મારા રાજ. (૧) કાશી દેસમેં નગર વણારસી નામ, રાજ કરે વ(સ)તિવડા જી મારા રાજ; સઘલા મહિપતિ માંહે સિરદાર, અશ્વસેન મુગટ સમાવડા જી મારા રાજ. (૨) રાણી વામા દેવી નામ, તે તણી કુખે ઉપના જી કુલ ઉદ્ધારણુ તું જિનચં, વંતિ સુરનરપતિ ગુણી જી મારા રાજ. (૩) પહેલી ચાવીસી વારે એ જિનરાજ, દામેાદર નવમા જિનપતિ જી મારા રાજ. મારા રાજ. આષાઢ શ્રાવકે ભરાવ્યા. મહારાજ, શ્રી શખેશ્વર પણ જી મારા રાજ. (૪) સઘલે ઠિકાંણે જઈ જિનરાજ, પછે પ્રથવી પાવન કરી જી મારા રાજ. + લીંબડી જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું. Page #471 -------------------------------------------------------------------------- ________________ [૨૪] – રડ્યા મતીર્થભીડભંજન એ મહારાજ, મન ઈચ્છા પૂરણ કરે છે કે મારા રાજ. (૫) અઠમ કરિ કૃષ્ણ નરેદ, ધરણે જિન પ્રતિમા દિયે છે મારા રાજ, સ્નાત્ર મહેચ્છવકરિઅતિસાર,નમણુ લેઈને સંઘર્તે છાંટિઓ જી | મારા રાજ. (૬) જરાનિવારક તું જિનરાજ, હર્ષ સહિત ત્રિખંડા પતિ છે | મારા રાજ, જિત હુઈ તવ કૃષ્ણ નરીંદ, જિત શંખ તવ પૂરતે જી મારા રાજ. (૭) નાઠે જરાસિંધ નૃપસેન, દહ દિસે તે ગમે છે મારા રાજ, તવ હુઓ નવમે વાસુદેવ, સવિ સંકટ ઘરે ગય મારા રાજ. (૮) શ્રી અંચલગચ્છ સિણગાર, શ્રી પુન્યાધિસૂરીસરુજી મારા રાજ, જે સેવે શ્રી શખેશ્વર મહારાજ, મુક્તિરમણ વરે સુંદર જી મારા રાજ. (૯) [ ૧૦૩] શ્રી કુશલવર્ધનવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન બહુ ભગતિ રે પણમિય શ્રી ગુરુતણું પાય, મનરંગિ રે સમરિય સરસતિ દેવિ માય; * પાટણની મુ. જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #472 -------------------------------------------------------------------------- ________________ –-સ્તોત્રદ્ધિ-લોદ ] [ ર૬] સુખદાયક રે ગુણરૂં પાસ જિમુંદરાય, જસનામિરે અલિય વિઘન સવ ફ્રરિ જાય. (૧) વર જાય જૂહી કુસુમ ચંદન ઘસી ઘનસાર એ, જિનરાજ પૂજા કરઈ જે નર સાર સમક્તિ ધાર એ તે લહઈ કમલા પુણ્ય વિમલા વિજયવંત મેહાધરા, સંસારસાગર પારગામિ થાઈ સિદ્ધિવધૂસરા. (૨) ઈદ્ર વચને રે - ધનદિવાસી જાણી, વર નગરી રે બારવતી મનિ આઈ; તિહાં રાજા રે રાજ કરે શેવિંદ નામ, તિણિ અવસરિ રે જરાસંધ સાંભલિય ઠામ. (૩) ઠર ઠામ જાણિ વેગિ આણુ સબલ સેના અતિ ઘણી, તવ વીર માની સાથે ચાલઈ મગધ દેશતણું ધણી, તે વાત નિસ્ણય બેલ જેહિ સયલ જાદવર્યુ મલી, શ્રી કૃષ્ણરાય સુવેગિ ચાલિઈ સજન મન પૂછ લી. (૪) દેય સેના રે ઝૂઝ કરઠ ન્યાઈ કરી, નવિ એક રે પગ પાહએ તવ ઉસરી, તવ બેદિ રે જરાસંધ મૂકઈ જરા, તવ સઘલા રે જાદવ જાણુઈ ડાકેરા. (૫) ડેકરા જાણી સંખપાણી સબલ ચિંતા મનિ કરાઈ બાવીસમુ શ્રી નેમિજિણવર અસિ અવસરિ ઉચરઈ ભવનપતિ ધરણિંદ મંદિર પાસ બિબ અછિ સદા, તસ નવણ નીરિ છટા દીકઈ વેગિ નાસઈ આપદા. (૬) Page #473 -------------------------------------------------------------------------- ________________ - [ शङ्खेश्वर महातीर्थ [ ૬ ] ( ઢાલ—ઉલાલાની ) ઇમ નિસુણી જાદવ પતિ, આરાધઇ ધરણીપતિ, મૂતિ પાસ તણી તિહાં આણીઈ એ; સહી મૂરતિ પાસ તણી તિહાં આણીઇ એ. (૭) તવ એર્લિ ધરહિંદુ એ, પાસઈ નેમિ જિષ્ણુદું એ; ચંદુ એ સયલ લેાક સુખકારકુ એ, સહી॰ (૮) જસ નામિ સટ ટલઈ, સ’પદ્મ સર્વિ આવી મિલઈ; સાંભલી જિણુવર ખેહુ સરખા ભગૢ એ, સડ્ડી (૯) તવ મેાલિ નારાયણુ, હુંમ તિસહ જિયાણુ એ; જાણુ એ નેમિસર ગિ જાણ એ, સહી (૧૦) ઈમ કહિએ ગેાવિંદુ એ, પૂજઇ પાસ જિષ્ણુ દુ એ; કં ૢ એ. મંગલસુરપાદપતણું એ, સહી નવણુ નીર હાથિ ધરી, જાદવ સિ ંચઈ તવ હિર; મિને ધરી હરખ સવે તે ઊઠીઆ એ, સહી॰ (૧૨) અનુકરમ ઝૂઝ એ, જરાસંધ ખલ હરઉ એ; વરઉ એ જયલિિમહિરરાજીએ એ, સહી (૧૩) હરખિ સંખ વાવઇ એ, સખેસરપુર ઠાવઇ એ; ભાવએ મન સુધી ડિ ભાવના એ, સહી॰ (૧૪) જિદ્ધર પવર કરાવી એ, પાસ મિત્ર તિહાં ઠાવી એ; આવીઇ યાત્રા કારણ નરવરુએ, (૧૧) સહી (૧૫) ( ઢાલ ) શ્રી સપ્રેસર પાસનાહ સહિયલિ દીપતું, વામાન જૈન સામિ સાલ અલિ જીપતું; સપ્તાણુ જાસ સીસ સાતઈ ભય ઢાલઈ, ભવભયભંજણુ સયલ લેાક છે.રુ પર પાલઈ. (૧૬) Page #474 -------------------------------------------------------------------------- ________________ જવ–સ્ત્રોત્રાતિ-સમ્નોદ્દે ]. -[ k૭ ] જગમ ધ્રુવ જગનાયકુ એ, જય જય તું જસવંત; અશ્વસેન કુલ ચલ, પ્રભાવતી વરકત. (૧૭) નીલ રચણુ સમ તેજપુંજ સાહે તુમ દેહ, સસ્તકિ રાજઈ મુકુટ સાર કમલાનું મહ કાને કુંડલ અતિ વિસાલ પૂ`ડિ ભામડલ, છતા જાણુએ ચંદ સૂરદીઠા જાણુઇ સુહમંગલ. (૧૮) હિએ હાર અતિ નવ લખું એ, કંઠે નીગાદર ચંગ; આહિં માજી મહુરખા, પેખતાં મનિ રંગ. (૧૯) રણુ જડિત પાલટી સાર દેખી મન માહઇ, મણિ । ચણમય ખીજપૂર કરમાંહિ સાહઇ; અવર વિભૂષણુ છઈં અનેક વિ દૂષણ એક, મહિમા મેરુ સમાન દેખી આણુ સુવિવેક. (૨૦) શ્રી સખેસર પાસ જિષ્ણુ, ગૂજર ધ્રુસિ વચાલિ મનવંછિત સુખ પૂરવઈ, ઇણિ કુડિ કલિકાલિ. (૨૧) ( ઢાલ–માલતંડેની ) સકલ મનેારથ પૂરણું એ માલ'તડે, શ્રી સખેસર પાસ સુણિ સુંદરી; તુમ દરસન દેખી કરીય મા॰, ભવિયણુ નિઉ હુલાસ સુ૦િ (૨૨) ર થકી વિયણ જના એ મા॰, જે તુમ નામ જપતિ; સુણિ૦ તેહ તણાં દુ:ખ દાલીકૢ એ મા॰, તતખિણિક દૃચિ જતિ. સુણિ॰ (૨૩) સાસ કાસ અરિસાદિકુ એ મા, કુઠ જળાદર રાગ; સુણિ વાતપિત્ત જર ખરજૂઆંઈ મા, વેલાજર વિષ જોગ. સુણિ॰ (૨૪) Page #475 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૮ ] - [ शतेश्वर महातीर्थ ગંડમાલ વાલા િએ મા॰, નાસઈં રાગ લેિસ; સુણિ અગિન ચાર ભય સવ ટલઈં મા, તુમ નામિ સિવૅસેષ. સુણુિ॰ (૨૫) જે ભવિચણુ ભાવિ કરી એ મા॰, પૂજ કર અતિસાર. સુણિ॰ સુખડિ કેસરસ્યું ઘસી એ મા॰, લેલી ઘન ઘનસાર. સુણિ॰ (૨૬) સુણિ થાક ગૂજર માલવ સારડી એ મા॰, મારુઆડના લેાક; તુમનઇ ભેટણ આવતા એ મા॰, દીસ છઇ બહુ સુણિ॰ (૨૭) તેહતા મનવછીઉ મા॰, સીજઇ છંઈ સિવ કાજ; સુણિ॰ જે તુમ સેવા મિન ધરઈં એ મા॰, પામઈ અવિચલ રાજ. સુણિ॰ (૨૮) સુણિ ચિંતામણિ કલર્પતરુ એ મા॰, કામકુલ જયદાય; કામધેણુ રિ તસતણુઇ એ મા॰, જે વયિ તુમ પાય. સુણિ॰ (૨૯) તુમ નામિ સુખ સંપદા એ મા॰, તુમ નામિ જયકાર; સુણિ॰ તુમ નામિ ભાવિટ ટલઇ એ મા॰, તુમ નામિ ભવપાર. સુણિ (૩૦) તુમ નાર્મિ ધરણીપતિ એ માળ, સેવ કરઇ કર જોડિ; સુણિ તુમ નાર્મિ મણિ માણિક એ મા॰, તુમ નાર્મિ ધન કાર્ડિ સુણિ૦ (૩૧) ગેાલા માહુિં મઇ તળ્યું એ મા, શ્રી સખેસર પાસ; સુણિ ઋદ્ધિ વૃદ્ધિ કરજ્યા ઘણી એ મા॰, પુર મનની આસ. સુણિ૦ (૩૨) Page #476 -------------------------------------------------------------------------- ________________ -૧-રતોરારિ-સન્તો – – ૨૨૧] (કલશ) ઇય પાસ જિણવર નમિય સુરવર શ્રી સખેસર રાજીઓ, ઈમ થયું ભગર્તિ લાભ જાણી અતુલ મહિમા ગાજીઓ; તપગચ્છમંડન દુરિયખંડન શ્રી હીરવિજયસૂરીસરે, તસ પાય સેવી કુશલવર્ધન સીસ વિંછીય સુહ કરે. (૩૩) [૧૪] શ્રી દેવવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવનક ( રાગ-ધન્યાશ્રી ) વામાકુ નંદન સેવું, એવું જગદાનંદન સાહિબ; નરખત અતિહિં, મને હર દેવઉ દેવઉ. વામાકુ નંદન. | (આંચલી) (૧) સંકટ વિકટ ચૂરણ તંહિ, કુમતિ કુમદ ગાલિઓ; સેવકકુ શુભ પદવી દેઈ, રેગાંગી રેગ ટાલિઓ રે. વામાકું(૨) અદ્ધિ વૃદ્ધિ સવિ સંપદ આલુ, ભવ ભવ ભીતિ નિવાર; દેવઉ કહઈ ખેસર સામી, સેવક નિજ કારઉરે. વીમાકુ (૩) [૧૫] શ્રી ધર્મચંદ્રવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ધરણદા કરે સેવના પ્રભુ તારી, પૂજે પદ્માવતી જગ પ્યારી રે. વામાદેવી માત મલાર, ઘનઘાતી ચારેને ટાળ; * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.. Page #477 -------------------------------------------------------------------------- ________________ [ ર૨૦ ] – - શ્વર મહાતીર્થપામ્યા જ્ઞાન દર્શન શ્રીકાર, તજીઆ ઘાતી લા ભવપાર રે. ધરણદા. (૧) એનું જોગમુદ્રાનું રૂપ, દેખી મેહ્યા સુર નર ભૂપ પૂજતાં મુદ્દો ભવજળકૂપ, વળી પ્રગટયો સહજ સ્વરૂપ રે. ધરણીંદા (૨) જિનાજી શ્રી શંખેશ્વર પાસ, પૂરી જાદવ લેકની આશ; કીધો શખેશ્વરપુર વાસ, જસ ધ્યાતા હેયે અઘ નાશ રે. | ધરણદા. (૩) ગણધર વાચક મુનિ સમુદાય, દેવ ચતુર્વિધ તુમ ગુણ ગાય, વંછિત કારજ એહનાં થાય, કરજેડી નમે સહુ પાય રે. ધરણીંદા () કારણથી જેમ કારજ હોય, તેમ મેં સમર્યા પ્રભુજીને જે, જીવપ્રદેશે મળને ધોય, ધર્મચંદ કેવળ લહે સેય રે. ધરણદા. (૫) [૧૦૬ ]. શ્રી ખુશાલચંદ્રવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન શ્રી ખેસર સુખકારિ, પ્રભુ મૂરત મેહનગારીહે સાહિબ સુખકારી, દેખી મુજ મન મહેત્રિભુવનમાં સબળે સેહેહે.સાહિબ સુખકારી.(૧) અશ્વસેન કુલચંદા, પ્રભુ વામાજિકા નંદા હે; સા નગરી વણારસી જાણે, વહે ગંગાજલ સપરાણે છે. સા. (૨) ચઉદે સુપને જાયા, છપન કુમરી ફુલરાયા હે; સાવ જાદવકુલમાં જાણે, ત્રણ ખંડમાં કાનડ રાણે છે. સા. (૩) ૧ પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #478 -------------------------------------------------------------------------- ________________ -ર-સ્તોત્ર-સો - – ૨૨ ] વાસુદેવ પ્રતિવાસુ મૂકે, એક એકથી કેય ન બૂઝે હે સાવ જરાસંધે જરા મેલી, બલભદ્રને કાનડ બેલિ હ. સા. (૪) ગયા નેમ જિનેસર પાસે, કહે નેમજી શું હવે થાશે હે સાવ અઠમ તપ કીજે, નાગરાયને ધ્યાન ધરીજે હો. સા. (૫) ત્રીજે દન નાગરાય, કૃષ્ણજીને લાગે પાય હો; સાવ પ્રતિમા પાસજી કેરી, તુમે આ નવલ નવેરી હો. સા. (૬) જૂની મૂરત દીપે સારી, પ્રભુ નમણે જરા નિવારી હો; સા સંખપુરી સુખપાયા, સખેસર નામ ધરાયા હો. સા(૭) નગર સંખેશ્વર વાસી, પ્રભુ બેઠા જોત વિલાસી હો સાવ દીઠે દેલત આપે, દુ:ખિયાનાં દાલિદ્ર કાપે છે. સા. (૮) ભાગ્યચંદ્ર ગુરુરાયા, નિત નમતાં પાતક જાયા હે; સા. ખુશાલચંદ્રગુણ ગાવે, પ્રભુ જપતાં નવનિધ આવે છે. સા. (૯) [૧૧૭] શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી ગુરુવર્યવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન શ્રી શંખેશ્વર પાર્શ્વ, સુણ મુજ વિનતિ, આવ્યો છું હું આજ, આશા મેટી ધરી. (૧) લાખ રાશી છવા–ોનિ દ્વારા ભમ્મા; તે માંહે મનુષ્ય–જન્મ, અતિ હિ દુલ્લહે. (૨) તે પણ પૂર્વ પુણ્ય-પસાયે અનુભવ્યું, તે પણ દેવગુરુ ને, ધર્મ ન ઓળખે. (૩) Page #479 -------------------------------------------------------------------------- ________________ [૨૨]– – એશ્વર માતાશું થાશે પ્રભુ મુજ, તુજ કરુણ વિના , રઝ રાંકની પેરે, પામ્ય વિટંબના. (૪) ન દીધું શુદ્ધ દાન, સુપાત્રે ભાવથી; ન પાળ્યું વળી શીયલ, વિટંખ્ય કામથી. તપ તો નહીં કેઈ, આતમને કારણે શું ઝાઝું કહું નાથ, જાવું નરક બારણે. કીધા મેં જે કર્મ, જે તે વિવરી કહું, તે લાગે બહુ વાર, ભજન ક્યારે કરું. પૂર્વ વિરાધક ભાવથી, ભાવ ન ઉલ્લશે ચારિત્ર ડેય્ નાથ, કર્મ મેહની વસે. ક્ષણ ક્ષણમાં બહુ વાર, પરિણામની ભિન્નતા; તે જાણો છો મહારાજ, મારી વિકલતા. નહિ ગુણને લવલેશ, જગત ગુણ કહે તે સુણું મારું મન, હરખે અતિ ગહગહે. પણ થયું મુજ આજ, દર્શન દેવ અતિ ભલું પૂર્વ પુણ્ય પ્રાગે, કલ્પવૃક્ષ ફળ્યું. (૧૧) માગું દીન-દયાળ, ચરણની સેવના; હેજે વૃદ્ધિ-ધર્મની, ભવભવ ભાવના. (૧૨) [ ૧૦૮]. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન શ્રી સખેસર પાસ જિનેસર લેટિયે, ભવનાં સંચિત પાપ પરા સબ મેટિયે, * “રત્નસાગર ” ભાગ પહેલે, પૃ. ૧૩૪ માંથી ઉતાર્યું. (૧૦) Page #480 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્ર-સ્ત્રો]– -[૨૩] મન ધર ભાવ અનંત ચરણ યુગ સેવતા, અણુહુર્તે ઈક કેડિ ચતુરવિધ દેવતા. (૧) ધ્યાન ધરું પ્રભુ દૂરથકી હું તાહરે, જલ જિમ લીને મીન સદા મન માહરે; ભવ ભવ તુમહી જ દેવ ચરણ હું સિર ધરું, ભવસાયરથી તાર અરજ આહી જ કરું. (૨) ભૂખ ત્રિષા તપ સીત આતમ એ નવિ સહે; તપ જપ સંયમ ભારતણે નવિ નિરવહે; પણ જિણવરના નામતણી આસત ઘણી, એહિ જ છે આધાર જગતગુરુ અહ્મ મણું. (૩) તુમ દરસણ વિન સામ ભદધિ હું ફિર્યો, સહિયા દુઃખ અનેક ન કારજ કે સર્યો મિલિયા હિવ પ્રભુ મુજ સદા સુખ દીજીચે, ચઉગઈ સંકટ ચૂર જગત જસ લીજીયે. (૪) ચાદવપતિ શ્રીકૃષ્ણતણી આરતિ હરી, સેના કીધ સચેત જરા ઘરે કરી; પરચા પૂરણ પાસ રણ જિમ દીપતો, જયવંત જિણચંદ સયલ રિપુ જીપત. (૫) [૧૯] શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન (રાગ-વેલાઉલ) સુખદાતા સંખેસરે, લખી લીલા આપે અરિઅણુ દલ અલગ કરે, જગમેં જશ થાપે. સુખદાતા (૧) Page #481 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ] -[ शङ्खेश्वर महातीर्थ તેજી તુરગમ વાલિમા, મયગલ મલપતા; સખેસરા સભારતા, જયલછી વરતા. સુખદાતા૦ (૨) મનવંછિત મહિલા મિલે, ખંધવની જોડી; ભાવે જિનજી ભેટતાં, પણ કંચન કાડી. સુખદાતા॰ (૩) પૂજા પતિખ પૂરતા, સેવકની આસ; મન મનારથ પૂર્વે, સપ્રેસર પાસ. સુખદાતા (૪) [ ૧૧૦ ] શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન* શ્રી શખેશ્વર પાસ જિજ્ઞેશ્વર વઇિ રે, મહીમાં મહિમાવંત; જેહનઈ પ્રણમઇ સુરનર કિન્નર વિતરા રે, શ્રી સખેશ્વરુ રે. (૧) વાણુારીસિ અમરાપુરી સરીખિ જાણીઇ રે, અશ્વસેનનઇ રાજ; વામાદેવી તસ ધરણી સેાનાવરણી રે, અવતરઇ શ્રી જિનરાજ. શ્રી૦(૨) અનુક્રમિ જિનવર તિપતિ જનમિઆ રે, નામ દીધું શ્રી પાસ; રાવ પાલી............................ થાસ્તું કેવલ ખાસ. શ્રી॰ (૩) જગજન શંસ હૅલી જિનવર સવિ સહે રે, ટાલઈ બહુ મિથ્યાત; ત્રિગડઇ ખઇંસિ શ્રી જિનવર વેઇ દેશના રે, સુણિ કરઇ નવિ પાત શ્રી॰(૪ સમેતશિખર શ્રી જિનવર પહુંતા શિવપુરી રે, જે અછઇ અવિચલ વાસ; ...............કરું રે, પૂજો શ્રી જિનપાસ, શ્રી સખેશ્વર૦ (૫) *પાટણની મુ. જસવિજયજીના ભ’ડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું, × આ સ્થળે પાંડે ખડિત છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ કર-સ્તોત્રવિ-લોદ – –[ રર૧] [૧૧૧] શ્રીઅમરચંદ્રમુનિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન ઈમ વદઈ વાણિ વાહિણ બઈઠા દીના, દેવ દેવીનઈ ભેગ ચગ માનઈ સહુ બીના. (૧૫) ગજઈ જલહર ખવઈ વીજ નવિ દીસઈ તરણ, સમરે જે જિન પાસ તામ પામઈ ઘરઘરણું; કુદ ભગંદર કુઠ બેયન સવાય, ચઉરાશિ હક હરસ અંધગડ સગવીસ. (૧૬) પાણપહે કર્ણરેગ હીઆહેડી જેહ, પીનસ પાઠઉં અડવૃદ્ધિ અંતર્ગડુ તેલ ગડ ગુંબડ નઈ દેહ દાહરાં ઘણું સનિપાત, કઠંદર હાડગંભીર જેહ નિર્બલ હઈ ઘાત. (૧૭) સાતપડે નઈ સાફ કમલ સંગ્રહણી કહઈ, એનંતર મુખ બારઈ તાવ જેણ દેહ દહીઈ; ઈત્યાદિક જે દેહગ દૂરઈ સહી નાસઈ, શ્રી સંખેસર પાસ નામ જપતાં ઉલ્લાસઈ. (૧૮) ચરણથકી જે કંઠતાં લેહ સાંકળ જડિયા, નિગડત પગિ અઢિલ જાસ સર વસિ પડિયા, કેપ રૂપ તવ ભૂપ પુરુષ ઉપરિ વલી માલઈ, છૂટઈ તે બંધઃખ તાંમ જે પાસ સંભાર. (૧૯) ૪ પાટણની મુ. શ્રી. જસવિજયજી મ. ના ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારેલું આ સ્તવન અધૂરું મળ્યું છે તેની શરૂઆતની ૧૪ના કડી નથી મળી. પાછલે ભાગ સંપૂર્ણ મળ્યો છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ [ રર – -- ઘેર મદારી ઈમ અદ મહાભય હરણ ચરણ સરણે હું આવે, તું સમરથ જિનરાજ આજ પૂરવ પુન્ય પાયે; સાહિબ સાચો તેહ જેહ નિય સેવક પાલઈ, મુજ કેરી તું આધિ વ્યાધિ આપદ ભર ટાલ ઈ. (૨૦) શાકની ડાકણું ભૂત પ્રેત જેટીંગ પ્રચંડા, ખયસ બાવન વીર કડિ છપન્ન ચામુંડા; કાત્યાયની સાઠિશ્ચારિ ગિની ગ્રહપીડા, નવિ હાઇ જિન પાસ નામ દુખ નાવઈ નીડા. (૨૧) વર્ણ અઢારઈ દેવ સેવ તુજ કેરી આવઈ, નાનાવિધિ તે લેગ ચગ સગઈ લ્યાવઈ; પરખ પુરતા પૂરવઈ એ ચૂરઈ દુઃખદાહ, ધન ધન તે જન જાણિએ જેહનઈ તું નાહ. (૨૨) સુંદર ગુર્જર દેશ સહુ દેશ શૃંગાર, વિનય વિવેક વિચાર સાર ગુણરયણ ભંડાર તિહાં બઈઠે પ્રભુ પાસ આસ પૂરઈ મન કેરી, સલ સુરાસુર લેક થોક સેવા સારઈ તેરી. (૨૫) શશિ જલનિધિ રસ ચંદ્રમાન સંવતની ભાસ, કાર્તિકથી ધરિ ગણુત જેહ હાઈ બારમે માસ; ઈદ બિંદુ દેઈ લિખીય જોઇ સિતતિથિ અભિધાન, તિણિ દિન ગુણિઓ પાસદેવ રવિવાર પ્રધાન. (૨) તપગણગણવિભાસણિક દિgયર સમ દીપઈ વિજયસેનસૂરિ સીહ વાદિ દલ જીપ શાંતિચંદ્ર ઉવક્ઝાય રાય પાય સેવા પામી, અમરચંદ્ર ઈમ વિદઈ વાણુ ભગતઈ સિરનામી. (૨૫) ઈતિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સંપૂર્ણમા મુનિ શિવવિજેમ વાચનાર્થમા શ્રી રસ્તુ. Page #484 -------------------------------------------------------------------------- ________________ (૩૭) -હવ-સ્તોત્રાદ્રિ-સ્ત્રો ] – – રર૭] [૧૧૨ ] શ્રીવિદ્યાચંદ્રગણુવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન વિપડિબેહી સંઘ ચતુરવિધિ જાણી; એતલઉએ પરિકર થાપી શ્રી જિન પાસ, સંમેતશિખર ગિરિ પહતા લીલવિલાસ. સઉ વરસ આઊખુ પાલી એ પરિમાણુ, શ્રાવણ સુદિ આઠમી પુહતા જિન નિરવાણ; તેત્રીસ મુનિસર સાથઈ અણસણ કીધ, તે મુનિવરકેરા સકલ મનોરથ સીધ. | (૩૮) ઈમ પાસ જિનેસર કેરી દસ ભવ જેડ, ભણતાં નિત ભાવઈ ઘરિ ઘરિ વિંછિત કોડ; સંખેસર મંડન જાગઈ પાસ દયાલ, સમરથ મુજ સાહિબ સમરું સબલ ત્રિકાલ. ભાવઠિ ભય ભંજઈ રંજઈ વરણ અઢાર, મહિમા મહિમંડલિ મોટઉ આજ અપાર; વડ વિસહર કેસરી ચેર અગનિ જલ રોગ, ગજ રણુ ભય નાસઈ પાસ નામ સંયોગ. શશધરભાષાયુગમુનિ સંવત્સર જાણું, આ વદિ સાતમિ સમી નયર મંડાણ * લીંબડી જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારેલ આ સ્તવનખ શરૂઆતની ૩૬ કડી નથી મળી. ૩૭ મી કડીથી પછી ભાગ સંપૂર્ણ છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] – શ્વર મારી ઈમ થણીઓ શ્રીજિન વામાનંદન પાસ, ભવિ ભવિ મુઝ હે તુજ પદપંકજ વાસ. (૧) જગગુરુ જયવંતુ વિજયદાનગુરુસીસ, શ્રીત પગછદિનકર હીરવિજયસૂરીસ, પંડિતવર વીપા હસ્ત લહી સુપસાય, કવિ કહઈ વિદ્યાચંદ જય જય જય જિનરાય. (ર) ( કલશ ) ઈમ થયું જિનવર સંઘ સુખકર પાસ જિનવર ત્રેવીસમઉ, મુનિરાજ આજ નિણંદ વંદી દુરિત દુરઈ નીગમઉ, સંખેસર શ્રી પાસ આશા પૂરવઈ એ ગુણનિધઉ, વર વિબુધવી પાસીસ વિદ્યાચંદ કહઈ જય જગતિલઉ. (૪૩) ઈતિ શ્રીશંખેશ્વર પાર્શ્વજિન સ્તવન સંપૂર્ણ. બેલેખિ પંડિત વિદ્યાચંદ્ર ગણિના સંવત ૧૬૬૩ વષે શુભ ભવતાત ! | વિજયસેનસૂરિર. [ ૧૧૩ ] વાચક શ્રીપુણ્યકલશવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન તું મુજ આતમ, તું મુજ પ્રાણ આધાર; તુજ સમવડિ વાહૈ કો નહી, અલસર અવધાર. મે. (૫) સયસ તરહ હ આઠ ઉપરિ ભલા, સંવત સરસ વખાણ મગસિર વદિ હો બારસ શુભ દિને, યાત્રા ચઢી પરમાણુ.મ(૬) બે કરજેડી હે અરજ કહું એતી, ભવિભવિ સાનિધિ સામ; પુણ્યકશિ વાચકઈમ ભણે, પ્રહિ સમજુંરૂપ પ્રયામ. મો. (૭) ૪ પાટણની મુ. શ્રી જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતારેલ આ સ્તવનની શરૂઆતની ચાર કડી મળી નથી. Page #486 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ २२९ ] हिन्दी स्तवन [ ११४] उपाध्याय श्रीयशोविजयजीविरचित श्रीशंखेश्वर पार्श्वनाथ स्तवन अब मोहे ऐसी आय बनी। श्री संखेश्वर पास जिनेसर, मेरे तुं एक धनी॥ अब० (१) तु बिनु कोउ चित्त न सुहावे, आवे कोडि गुणी । मेरो मन तुज उपर रसियो, अलि जिम कमल भणी ॥ अब० (२) ... तुम नामे सवि संकट चूरे, नागराज धरणी। नाम जपुं निशि वासर तेरो, ए शुभ मुज करणी। अब० (३) कोपानल उपजावत दुर्जन, मथन वचन अरनी । नाम जपुं जलधार तिहां तुज, धारुं दुःखहरनी॥ अब० (४) मिथ्यामति बहु जन है जगमें, पद न धरत धरनी । उनतें अब तुज भक्ति प्रभावें, भय नहि एक कनी ॥ अब० (५) सजन–नयन सुधारस-अंजन, दुरजन रवि भरनी । तुज मूरति निरखे सो पावे, सुख जस लील घनी ॥ अब० (६) * 'पूर साहित्य संग्रह' पृ० १०० भांशी जतायु. Page #487 -------------------------------------------------------------------------- ________________ 1 २३० ] - -[शङ्केश्वर महातीर्थ[११५] श्रीमाणिक्यविजयजीविरचित श्रीशंखेश्वर पार्श्वनाथ स्तवन ( नर मोहीडा तोसें अबहि रे बोलू रे चलजा रे जीवडा बताई दे कांनीया. नर मोहिडा-ए देशी ) प्रीत बनी निभाईय बनेंगी, सुनो अब मेरे संखेश्वर सांईयां । प्री० और ठोर बहु प्रीत करत हैं, भक्तको रीत कठिन करीईया ॥ प्री० (१) बालक गोद पर्यो बहु गुंदे, उर थल लायकें ले तबलीया । प्री० गौवा चरत बन मन बछुवायें, तहि पयपान हि पोस धरीया ॥ प्रो० (२) जल चरती चलति जो जोबत, निज तनु तनुरथपाल तह हईयां। प्री० पनीहारी कुंभ र छपालत, चाले लटकति तारी दैयां ॥ प्री० (३) सेव्यो निज जांनी नावपे तारत, तारक बिरुद ए आप वरैया । प्री० सकल जगत को जलद जीवावत, दाम म मांगत दान नभईया ॥ प्री० (४) भानु उद्योत करे महिमावत, किते जन देत हैं रोक रूपैया । प्री० इसे न्याय केंते ज्यो कहावत, आप तरे अब मोहि तरैया ॥ प्री० (५) विजयजिनेन्द्रसूरि संग उमंगे, श्री संखेश्वर सार करैयां । प्री० चिर रवि हुय मेरु जुं प्रतपो, ठकुराई थिर थापैयां ॥ प्री० (६) त्रिहु जगमां हि जिन तेरो ही महिमा, जय जय बोलत जगजनैयां । प्री० माणिक कहें अब एतनो ही मांगु, दीज चरन सेवा फल पईयां ॥ प्री० (७) પાટણની મુ. જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #488 -------------------------------------------------------------------------- ________________ कल्प-स्तोत्रादि-सन्दोह ] [११६] श्रीरंगविजयजीविरचित श्रीशंखेश्वर पार्श्वनाथ स्तवन' श्रीशंखेश्वर पास जिनेसर अरज सुनोजी, कर मेरबांनी हां रे मेरी अरज० (आंकणी) तारक बिरुद सुनी में आयो, तुम चरणें सरनां जानी ॥ श्री० (१) सोल सहस मुनि आदि जुगति, तारें तुम अमृत बांनी। उनकुं आतिमऋद्धि भर सिद्धे, पाए परम प्रभुजी दानी ॥ श्री० (२) पन्नग पावक जलतो उगार्यो, ज्ञान दिसा तुम पहेंचानी । उनकुं दरस सरस भयो तेरो, सुरपति पदवी छहेरानी । श्री० (३) में आयो एह कीरत सुंके, विनति एक सुनिये ज्ञानी । भवोभव तुम चरनांकी सेवा, साहीब दीजें दिल मानी ॥ श्री० (४) अश्वसेन वामाजीको नंदक, वंदत जगके सुलतानी। अब तो लेहेर मेहर मोय कीजें. रंग सदा शिव सुखदानी ॥ श्री० (५) [११७] श्रीरूपविजयजीविरचित श्रीशंखेश्वर पार्श्वनाथ स्तवन* सरस चरण शरण ग्रहे श्री जिनराज के. याकी सेव करन सन आवै हांजी जिहां, नमत इंद देववृंद पुन्यकंद दलितदंद । + પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #489 -------------------------------------------------------------------------- ________________ - [ शतेश्वर महातीर्थ भक्ति सार गुण अपार धरत प्यार, काम छार दुरित दूर डारके || श्री जिन० ( १ ) सजि शिणगार मनीह अंगे हांजी जिहां, करत ग्यांन धरत ध्यान मिटत मान होत तांन । देव ललित भक्ति कलित पाप गलित दुरित चलित, तत थेईथेई हावभाव नृत्य करत धारकें ॥ श्री जिन० (२) हस्तक सुंदर द्वादश किरणें हांजी जिहां, सघट घाट करत नाट त्यजि उचाट देवि घाट । [ २३२ ] ललित हार हृदय सार धरत प्यार गुन अपार, वाजे वंश भेरी ताल दुंदुभि अपारके || श्री जिन० (३) शंखेश्वरपुर मंडन सोहैं हांजी जिहां, पार्श्वनाथ मोक्ष साथ अखय आथ देत हाथ । दान सूर चढत नूर पाप पूर करत दूर, पद्मविजश शिष्य रूपविजय सार कारकें ॥ श्री० जिन० (४) [ ११८ ] श्रीप्रभुविरचित श्रीशंखेश्वर पार्श्वनाथ स्तवन * ( ठुमरीनी चाल ) जगजीवनकी छबी देख सखी, मेरे नयन में छवि बाह रही । अने हां हां जगजीवनकी ० (१) * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #490 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ २३३ ] हारे मति लीन भई तद ग्यंन मई, अब रंग सुरंग में लीन सखीरी प्रेम फंद में आन परी । अने हां हां जगजीवन० (२) चंद्र चकोर ज्यु लीन भई, दृग जोतमें जोति मिलाय रही। __ अने हां हां जगजीवनकी० (३) प्रभु कहे प्रभु पास शंखेश्वर, देखत सुरवधू मोही रही। अने हां हां जगजीवनकी० (४) [११९] श्रीचिदानंदजीविरचित श्रीशंखेश्वर पार्श्वनाथ स्तवन* ( चाल-नथणीसे ललकारुंगी) श्री शंखेसर पास जिणंदके, चरण कमल चित्त लागी। सुणजो रे सज्जन नित्य, ध्याउंगी (आंकणी) एहवा पण दृढ धारी हियामें, अन्य द्वार नहि जाउंगी ॥ सुण० (१) सुंदर सुरंग सद्धणी मूरत, निरख नयन सुख पाउंगी ॥ सुण० (२) चम्पा चमेली अरु मोगरा, अंगीया अंग रचाउंगी ॥ सुण० (३) शीलादिक शणगार सजी नित्य, नाटक प्रभुकुं दिखाउंगी ॥ सु० (४) चिदानंद प्रभु प्राण जीवनकुं, मोतीयन थाल वधाउंगी। सुन० (५) * A. शिवनाय दुमाल, पूना त२३थी प्रशित “येत्यवानસ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ” ભાગ પહેલામાંથી ઉતાર્યું. Page #491 -------------------------------------------------------------------------- ________________ [ २३४ ]. [ शतेश्वर महातीर्थ [ १२० ] श्री विजयानंदसूरि (आत्मारामजी) म० रचित श्री शंखेश्वर पार्श्वनाथ स्तवन मोरी बैंयां तो पकर शंखेश श्याम, मोरी० । करुणारस भरे तोरे नयन श्याम, मोरी बैयां० (१) तुम तो तार फर्णीद जग साचे, तुम तो ० । मोरी बैयां० (२) हमकुं विसार न करुणाधाम, जादवपति अरति तें कापी, जादव० धारित जगत शंखेश नाम, हम तो काल पंचम वश आये, हम तो० । तुमेरो ही शरण जिनेश नाम, संयम तप करणे शुद्ध शक्ति, संयम ० । न धरुं कर्म झकोर पाम, । मोरी बैयां ० (३) मोरी बैयां ० ( ४ ) मोरी बैयां० (3) आनंद रस पूरण सुख देखी, आनंद० । आनंद पूरण आत्माराम, मोरी बैयां० (६) [ १२१ ] श्रीविजयानंद सूरि (आत्मारामजी) म० रचित श्री शंखेश्वर पार्श्वजिन स्तवन (राग - कलींगडा ) पास प्रभु रे तुम हम सीर के मोर, पास प्रभु० (ए आंकणी ) जो कोई सिमरे शंखेश्वर प्रभु रे । डारेगा पाप नीचोर | पास० (१) Page #492 -------------------------------------------------------------------------- ________________ कल्प-स्तोत्रादि-सन्दोह ] तुं मनमोहन चिद्घन स्वामी रे । साहिब चंद चकोर ॥ तुं मन विकसे भविजन केरा रे । फारेगा कर्म हिंडोर || तुंमज सुनेगा दिलकी बातां रे । तारोगा नाथ खरोर ॥ पास ० (२) पास ० (३) पास० (४) तुम आतम आनंद दाता रे । ध्याता हुं तुमरा किसोर || पास ० ( ५ ) [ १२२ ] श्रीविजयानंद सूरि (आत्मारामजी) म० रचित श्री शंखेश्वर पार्श्वजिन स्तवन ( राग - कलिंगडानी ठुमरी ) तोरी छबी मनोहारी शंखेश श्याम, नीलांबुजवत तोरे नयन श्याम, तोरी छबी ० (ए आंकणी) चंद्र जू वदन जगत तूम भासे । तोरी० (१) कलमल पंक पखारे नाम || नील वरण तनु भवि मन मोहे | सोहे त्रिभुवन करुणाधाम ॥ पारस पारससम करे जनको । हाटक करनन तुमरो काम ० || तोरी० (३) अजर अखंडित मंडित निज गुन । ईश निरंजन पूरे काम ॥ तोरी० (२) - [ २३५ 1. तोरी० (४) Page #493 -------------------------------------------------------------------------- ________________ [ २३६ ] - [ शङ्केश्वर महातीर्थ अनघ अमल अज चिद्धनराशि | आनंदघन प्रभु आतमराम || तोरी ० ( ५ ) [ १२३ ] श्री हर्षविजयजी महाराजविरचित श्री शंखेश्वर पार्श्वजिन स्तवन श्री० (२) ( भाईजी कृत - जिनंदा तोरे चरण कमलकी रे - ए देशी ) श्रीशंखेश्वर दरशन कर रे, कर रे कररे कररे कर रे (ए आंकणी) अद्भुत रूप मनोहर सुंदर, देखत तन मन हर रे । अकल सरूपी जगत जयंकर, काम क्रोध सब झर रे ॥ श्री० (१) कमठासुर को मान भंजन कर, जगत जयकार तुं कर रे । जादव संकट दूर करीने, नाम शंखेश्वर धर रे ॥ देश देशांतर संघ आवे, पूजा नवनवी कर रे । अंगकी रचना पापकी कटना, सकल कर्म दूर टर रे ॥ श्री० (३) - राधनपुर संघ मली अति सुंदर, ओछव रचना भर रे । संघपति शिवचंदभाई हर्षी, जन्म जन्म दुःख हर रे ॥ श्री० (४) वदी कार्तिक पंचमीने दिवसे, यात्रा करी मनहर रे । सकल संघकुं महानंद उपजे, ओछव मंगल वर रे ॥ वामानंदन जगदुःखखंडन, चंद वदन सम घर रे । मूर्ति प्यारी मोहनगारी, निरखत आनंदभर रे ॥ संवत सागर चार अंग विधु, ऊर्ज मास वदी खर रे । पास शंखेश्वर प्रभु अलवेसर, मुक्तिरमणीकुंवर रे ॥ श्री० (७) क्रोध लोभ सब दूर निवारी, पास प्रभु चित्त घर रे । आत्म लक्ष्मी ते पद पामी, आनंद हर्ष तुं वर रे ॥ श्री० (८) श्री० (५) श्री० (६) Page #494 -------------------------------------------------------------------------- ________________ ૫-સ્તોત્રાવિશ્વનોદ ]. -[ ૨૩૭ ] સ્તુતિએ [ ૧૨૪ ] શ્રીધનહ મુનિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ શ્રી શખેશ્વર પાસજી સાહે‚ મહિમા માટા મહિયલ મેહે, માને નરવર કેડ, અહુ ભવકેરાં પાતિક ધ્રૂજે, ચંપક કેતકી કુસુમેં પૂજે, વાસવ પરિ જોડી; અતિ નિરમલ સુંદર ગુણુભરીએ, સંયમ લેઇ કેવલ વરીએ, અષ્ટ કરમલ મેડિ, ધનહ સેવક ઈણિપરે' કહેવે, તુજ પદ પંકજથી સુખ લહવે, સ્વામી ભવભય છેડી. (૧) નામ જિા જિષ્ણુનામસરૂપ, વણુ જિા જિષ્ણુપડિમારૂપ, શ્રી સિદ્ધાંતે કહી, દ્ભવ્ય જિણા જિષ્ણુવરના આપ્યા,ભાવ જિણા જિણ જે બહુ માહખ્યા, કેવલનાણે હિઆ; જે છે જે હુઆ જે થારૂં, તે તિત્યયરા જે નર ચાસ્ત્રે, તેણે આણા વિહ, સિવ પદ હાવે જસ સંપદ વં,િ તે વલિ જિનવર સયલ સુર,િ કિત્તિય વંયિ મહિઆ. (૨) દુવાલસ ંગિ તતખિણુ થાપે, જિનવર મહિમા એહ, ત્રિપદી જવ ગણધરને આપે, * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું, Page #495 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ] – ર મતિતિહાં કહીએ મુનિજન આચાર, નવતત્વાદિક ભેદ વિચાર, વારિ સવિ સંદેહ, એગ વહિ ગુરુ પાસે ભણિઈ, ઈમ ભવ સંચિત પાતિક હણિઓ, બેધિ બીજ તર મેહ, ભણતાં ગુણતાં સાંભળતાં, જે કહિ કરણી તે આચરતાં, નિર્મલ થાઈ દેહ. (૩) શ્રી શંખેશ્વર પાસની સેવા, અહનિસ કરવા જેહને હવા; તે શ્રી ધરણ કહાવે, વલ્લી દેવી પઉમાવઈ નામ, પ્રભુ સેવકનાં સારું કામ, વંછિત ભોગ લહાવે, તે સુર સુરિ સયલ સુખ પૂરે, વિઘન વલી તે ભવિનાં સૂરે, - યે યાત્રાઈ આવે, હીરવિજયસૂરિનિર્જિતકામ, તસ શીસુ ધર્મવિજય બુધ નામ, તાસ સીસ ઈમ બેલે. (૪) [૧૨૫]. શ્રીહસરત્નવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ કલ્યાણ કારક, દુ:ખ નિવારક, સક્લસુખ આવાસ, સંસાર તારક, મદન મારક, શ્રી સંખેશ્વર પાસ, અશ્વસેન નંદન, ભવિ આનંદન, વિશ્વ વંદન દેવ, ભવ ભીતિ ભંજન, કમઠ ગંજન, નમીજે નિત્યમેવ. (૧) 1 x શા. શિવનાથ લંબાજી, પૂના સીટીથી પ્રકાશિત “શ્રી ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ” ભાગ ત્રીજામાંથી ઉતારી. Page #496 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રવિ-લોદ – ---[૩] ત્રયલક દીપક, મેહ ઝીપક, શિવસરેવર હંસ, મુનિ ધ્યાન મંડન, દુરિત ખંડન, ભુવન શિરઅવતંસ, દ્રવ્ય ભાવ થાપન, નામ ભેદન, જસ નિખેવા ચાર, તે દેવદેવા, મુક્તિ લેવા, નમે નિત્ય સુખકાર. (૨) ષટુ દ્રવ્ય ગુણ– પરજાય નયગમ, ભેદ વિશદ વાણું, સંસાર પારા-વાર તરણી, કુમતિ કંદ કૃપાછું; મિથ્યાત્વ ભૂધર, શિખર ભેદન, વા સમ જેહ જાણી, અતિ ભગતિ આણી, ભવિ પ્રાણી, સુણો તે જિનવાણી. (૩) જસ વદન શારદ, ચંદ સુંદર, સુધાસદન વિશાલ, નિકલંક સકલ, કલંક તમહર, અંગ અતિ સુકુમાલ; પદમાવતી સા, ભગવતી સવિ, વિન હરણ સુજાણી, શ્રી સંઘને કલ્યાણકારણ, હસ કહે હિત આણી. (૪) [ ૧૨૬ ] શ્રીનવિમલવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ શંખેશ્વર પાસજી પૂજીએ, નર ભવને લાહો લીજીએ; મન વાંછિત પૂરણ સુરતરુ, જય રામાસુત અલવેસરુ. (૧) દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોલા જિનવર ગુણનીલા; દેય નીલા દય સામળ કહ્યા, સેલે જિન કંચનવર્ણ લહ્યા. આગમ જે જિનવરે ભાખી, ગણધર તે હિયડે રાખીયે; તેહને રસ જેણે ચાખીયે, તે હુએ શિવસુખ સાખી. (૩) ધરણીધર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘનાં સંકટ સૂરતી, નયવિમલના વાંછિત પૂરતી. (૪) * આ કવિનું બીજું અને વધુ પ્રસિદ્ધ નામ જ્ઞાનવિમલસરિ છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] -[ સંદેશ્વર મહાતીર્થ "" [ ૧૨૭ ] ઉપાધ્યાય શ્રીતેજ રુચિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ+ શ્રી શખેશ્વર પાસ જિષ્ણુર્દ, દરિસણુ દીઠે અતિ આનંદ, મેાહનવલ્લી કંદ, પ્રત્યક્ષ મહીમા જેના જાણી, આવે સુરનર ઉત્તમ પ્રાણી, ભાવ ભક્તિ મન આણી; પુરિસાદાણી પુઢવી પ્રસિદ્ધ, નામ જપતા સઘળી રિદ્ધ, દરિસણુથી નવે નિદ્ધ, મહિમાવંત મન માહન સ્વામી, પૂરવ પુન્યપસાયે પામી, સેવા અહાનિશ ધામી. (૧) સિત્તેર સે। જિન સમરણ કીજે, માનવ ભવના લાહા લીજે, કારજ સઘળાં સીજે, પન્નરે ક્ષેત્રે એહ જિષ્ણુ, સેવ કરે જસ સુરનર ઈંદ્ર, ટાલે દાગ ક6; સંપ્રતિ કાલે જિનવર વીશ, સીમંધરાદિક નામું શીશ, ભાવ ભલે જગદીશ, સિત્તેર સા જિન યંત્ર પસાય, અલીય વિશ્વન સવી ક્રૂરે જાય, મનવાંછિત ફલ થાય. (૨) સાધુ સાધ્વી વૈમાનિક દેવી, અગ્નિ ખુણે અહ ૫ દા લેવી, જિનવાણી નિપુણૅવી, ભુવનપતિ વળી જંતર દેવી, જ્યાતિષી દેવી એમ કહેવી, નૈઋતખુણે રહેવી; + શ્રી જાલેારગઢ નિવાસી, ગારુમલજી ઉમેદરામજીએ છપાવેલ ચૈત્યવંદન સમુચ્ચય ”માંથી ઉતારી. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૫–સ્ત્રોત્રાદ્િસřોદ્દે ]. [ ૨૪૨ ] વાયવ્ય ખુણે વળી જંતર દેવા, ભુવનપતિ જ્યેતિષી કરે સેવા, માધિખીજ ફળ લેવા, વૈમાનિક દેવ રાજા રાણી, ખુણે સ્નેહ કહાણી, ઘમ ઘમ કરતી ઘુઘરી ઘમકે, સહુ જિનવાણી. (૩) કટીમેખલા ખલકે, મહેરમાં ઝલકે, મસ્તક વેણી વાસે વસીએ, ધરણેન્દ્ર જાયા રંગ રસાલી, અતિયશા જાણે સાર મરાલી, પાસશાસન રખવાળી, શ્રી તપગચ્છ સુવિહિત સુખદાઈ, તેજચિ વિષુધ વરદાઇ; ઘો ઢાલત મુજ માઇ. (૪) ઈશાન ઈમ સુણે કટીલ કે આંહે સાર શરીરે કચુક કસીએ, જિનચરણે ચિત્ત વસીએ; [ ૧૨૮ ] શ્રી નયવિજયવિરચિત સ્તુતિ સોહે પુનિમચ, સાચા સુરતરુ કદ, વામા રાણી કેરા નંદ, નામે પરમાણુ ; આપે પરમાનદ, ટાળે ભવ ભય ફૂંદુ, સમરણ લહીઈં આણુ, વઢ્ઢા પાસજિષ્ણુ દે. (૧) તુઠા શ્રી શ ંખેશ્વર પાર્શ્વ જિન શ્રી સખેસર પાસ જિષ્ણુદ્ઘ, જસ મુખ અશ્વસેન કુલ કમલ દુર્દ, ચરણ કમલ સેવે નામિંદ, જેને સેવે સુર નર ઇં, જસ * પાટણની મુ. જવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. ૧૬ Page #499 -------------------------------------------------------------------------- ________________ [ ર૪ર – – શ્વર મહાતીર્થશેત્રુજે શ્રી રાષભ જિનેશ, અષ્ટાપદ જિનવર ચઉવીસ, સમેતશિખર જિન વિસ, આબૂઈ શ્રી આદિ જિણેસ, તારગે વંદુ અજિત જિણોસ, ગિરનારે નેમિશ; સરખેસર શ્રી પાસ જિણેશ, અંતરિક પ્રણમું જગદીશ, વિહરમાન જિન વિસ, અવર જિકે છે જગદીશ, સ્વર્ગ મૃત્યુ પાતાલ જગીસ, તે વંદુ નિશ દિસ. (૨) અંગ ઈગ્યાર ઉપાંગ વલી બાર, દશ પઈનાં છ છેદ સાર, નંદિ અનુગદ્વાર, વારુ મૂલ સૂત્ર ચાર, જેહ માંહે છે સકલ વિચાર, શિવસંપત્તિ દાતાર, જિનવર ભાખે અરથ ઉદાર, ગણધર સૂત્ર રચે અતિસાર, જીવાજીવ વિચાર, જેહથી લહિઈ ભવને પાર, તે સિદ્ધાંત સુણે નરનાર, આણિ ભાવ અપાર. (૩) ચરણે નેઉર રમઝમકાર, કાંકણિ સબદ સમૂહ સફાર, કટિ મેપલ ખલકાર, ઉર વર સોહે મનોહર હાર, ભૂષણ ભૂષિત અંગ ઉદાર, શાભિત સેલ શૃંગાર; પાસ જિર્ણોસર ચરણધાર, સેવક જનને દિઈ આધાર, સંઘ સકલ સુખકાર, પદ્માવતી દેવી મનોહાર, પંડિત જ્ઞાનવિજય સુખકાર, નયવિજય જયકાર. (૪) Page #500 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રાદિ-સદ – – ર૪ ] [ ૧૨૯ ] શ્રી રંગવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ* શ્રી શંખેશ્વર પાસ જિણેસર, વીનતી મુજ અવધારે છે, દુરમતિ કાપી સમક્તિ આપી, નિજ સેવકને તારે જી; તું જગનાયક શિવસુખદાયક, તું ત્રિભુવન સુખકારી છે, હરિ હિતકારી પ્રભુ ઉપગારી, યાદવ જરા નિવારી છે. (૧) શ્રી શખેસરપુર અતિ સુંદર, જિહાં જિન આપ વિરાજે છે, સુરગિરિ સમ અતિધવલ પ્રાસાદે, દંડ કલશ દેવજ રાજે છે; ચિહુ દિસિ બાવન જિન મંદિર, ચોવીસેં જિન દેજી, ભીડભંજન જગગુરુ મુખ નિરખે, જિમ ચિર કાલે નંદેજી. (૨) શ્રી શંખેશ્વર સાહિબ દરીસન, સંઘ બહુ તિહાં આવૅ , ઘન કેકી જિમ જિનમુખ નિરખી, ગોરી મંગલ ગા છે; આઠ સતર એકવીસ પ્રકારે, અઠત્તર બહુ છેદે છે, આગમ રીતેં જે જગગુરુ પૂજે, તે કર્મ કઠિનને છેદે છે. (૩) શંખેશ્વરજીને જિમણે પાસે, મા પદમાવતી દીપે છે, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિશશી આપે છે; તપગચ્છપતિશ્રીવિજયજિહેંદસૂરિ, અનિસિ તસ આરાધે છે, કૃણુવિજય જિનેસવા કરતાં, રંગ અધિક જસ વધે છે. (૪) | ઇતિ શ્રી શંખેશ્વર જિનરાજની સ્તુતિ છે. લિ. શ્રી સૂરતિનગર શ્રી શંખેશ્વર પાર્શ્વજિન પ્રસાદે. * પાટણની મુ.જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #501 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] [ કેર માતોથે [ ૧૩૦ ] મુનિ તત્ત્વવિજયવિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ જિષ્ણુ દા જી, ધરિણેઢા જી. (૧) શ્રીપાસ જિજ્ઞેસર ભુવન દિણેસર, સપ્તેસ્વરપુર સાહે જી, ખાવનાચંદનઘસી ઘણું ભાવે, પૂતાં મન માહે જી; પુરસાદાણી વામા રાણી-જાયા એહ કમઠા હઠ એહુ સઢ નિવારિ, નાગ કીયા ઋષભાદિક ચાવીસે જિનવર, ભાવ ધરીને વાજી, વર્તમાન જિન મૂર્તિ દેખી, હઇડે હાએ આણુદા જી; અઢી દ્વીપમાં હુઆ વલી હૈાસે, જિનવર કરું પ્રણામ જી, કર્મ ક્ષય કરી મુગતે પાહતા, ધ્યાઉં તસ જિન નામ જી. (૨) જિનવરવાણી અમીય સમાણી, સકલ ગુણની ખાણી જી, ગુથાણી જી; ઈન્ચાર અંગ ને ખાર ઉપાંગ જ, જે જે લેાકા સુણા રે ભવિકા, ભવાધિના પાર ઉતરવા, નાવા રુદયે ગણુધરદેવ ઉલટ આણી જી, રુડી જાણી જી. (૩) શ્રી પદ્માવતી જી, રજનીકરમુખી મૃગલાચની, દેવી ઉપદ્રવ હણુતી વાંછિત પૂરતી, પાસના ગુણુ જે ગાવતી જી; ચવિ સંઘને રખ્યાકારી, પાપ તિમિરને કાપે જી, દૈવજય કવિ સીસ તત્ત્વને, વાંછિત તેહ જ આપે જી. (૪) × પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૫-સ્તોત્રાતિ સનોદ ]. લાવણી, રાજગીતા, પદ વગેરે [૧૩૧] પં.શ્રી રૂપવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ લાવણી* નમત અમર નર નિકર ચરણ જસ પરમ જ્યાતિ પાવનકારી, કેવળજ્ઞાન વિરાજિત પરમાનંદ જનહિતકારી; નિરુપમ વદન રદન દ્યુતિ દિપે નેન સાહે પંકજવારિ, વામાનન ચંદનચરચિત પાસ સપ્રેસર સુખકારી. ( એ આંકણી ) (૧) સિદ્ધ બુદ્ધ ગુણુ ઈદ્ધ નિરંજન પરમજ્યાતિ તું અવિકારી, નિર્મળ પરમાતમ પરમેસર પરમરૂપ જનહિતકારી; આવિર્ભૂત યથાસ્થિત કેવળજ્ઞાન–ચરણદર્શનધારિ, •[ ૨૪ ] ગત નિદ્રા તંદ્ના ભય ભ્રાંતિ સેક મેાહ પુનિજન્મ જરા મદન્માદ મૂઈના કોતિક વામા૦ (૨) રાગ દ્વેષ સંશય પિડા, સ્મૃતિ ક્ષુધા તૃષા શ્રમ તે જિતા; વર્જિત તું પ્રભુ અવિકારિ, વામા૦ (૩) અકલ સ્વરૂપ અરૂપિતિ સકલ કરણ રહિત કલ્પન ટારી, અનંત વીજે પ્રગટયું તુજ ક્ષાઈક તુંહિ દેવ જગ ઉપગારિ; સકલ પુરણુતા ઘટમાં પ્રગતિ તુદ્ધિ સનાતન ગુણુધારિ. વામા (૪) * શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (પાલીતાણા) હસ્તકના શાહ અંબાલાલ ચુનીલાલના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારી. Page #503 -------------------------------------------------------------------------- ________________ [ ર૪૬] – – રમેશ્વર મહાતીર્થપંચ હસ્તાક્ષર ગુણ સેલેસિ થઈ અલેસિ તું સ્વામિ, સાદિ અનંત અને પમ અક્ષય નિજ ગુણ થિરતા તે પામિ, રેગ સેગ ગતાગ કૃતારથ પરમધામ ગુણગણુધારિ, વામા. (૫) ભિમ ભગંધર કોષ્ટ અઢારહ નામ જપ્યાં સવિ દૂર ટટ્યું, હિક હરસ નાસૂર ન થાએ જઠર ગાંઠ તે દૂર ટલે, નમણજલૅ જાદવ પર્ફે દેહ કરે સભાકારિ, વામા. (૬) જલન જલદર જલભય વિષધર હરિ કરિ અરિયણ જાય પરા, ડાકિણી સાકિણિ પીડ કરે નહિ જે તુજ ધ્યાએ ધ્યાન નરા, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે તસ મંદિર જે જન તુજ સેવાકારિ, વામા. (૭) દેહધતિ દિનકર સમ દિપે જિર્ષે કુવાદીકરીંદ્રઘટા, પુર્વાપર અવિધિ સ્યાસ્પદસંછિત વરસે વચન છટા; નિરુપમ ત્રીસ અતિશય સેભિત ત્રણ્ય જગત જન નિસ્તારિ, વામા. (૮) કાશી દેશ વણારસિ નગરિ અશ્વસેન કુલ દિવસમણિ, ત્રણ્ય ભુવનમાં સુંદર રાજે કીરતી ઉજલ નાથ તણિ, સેવક જન મનવંછિત પૂરણ રયણ ચિંતામણિ મને હારિ, વામા. (૯) નાગરાય સેવા કરેં અહનિસિ પદમાવતી પરતો પૂરે, પાર્શ્વજક્ષ પરગટ થઈ ભવિના વિઘનકેડ ક્ષણમાં ચૂર્વે, ચોસઠી ઈદ્ર કરે જસ સેવા શિવસુખ લેવા મને હારિ. વામા. (૧૦) Page #504 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રાદ્િસન્દોદ ]. –[ ૨૪૭ ] સપ્રેસરપુર મંડણુ સાહિબ પાપવિRsડણુ તુ સાચા, ઉત્તમ તુજ પદ્મ પદ્મની સેવા ભક્તિ કરે તે નર સાચા; રૂપવિજય કહે ગાય લાવનિ જિનની તે વરે શિવનાર, વામાનન્દન ચન્દ્રનચરચિત પાસ સખેસર સુખકારી. ( ૧૧ ) ઇતિ શ્રી શંખેશ્વર જિન લાવની સમાપ્ત. પાઠેનાથ અંબારામ શ્રી શુભ છે. અમદાવાદમાં લખી. [૧૩૨] શ્રી ઉદયવિજય વાચકવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ રાજગીતા સકલ મંગલતણી પવેલી, તીર્થંકર લચ્છીની જે સહેલી; સરસતિ વરસતિ સરસ વાણી, આપી હિતહેતુ તે ચિત્ત આંણી. (૧) સલ સંપત્તિતણા જે વિધાતા, સક્ક્સ ભવિ જાસ ગુણુ રંગ રાતા; પાસ સપ્રેસરે તેહ દીપે, હેજ તેજે સસી સૂર જિંપે. (૨) ( ફાગ ) તે સાહિમ સેાભાગી નીરાગી ભગવંત, થુવા મુજ તિ જાગી ભાગી ભાવઠ તંત; હવે આલસ પરિ ંઙ્ગ ખંડુ પ્રભુસ્સું નેહ, જેઠુ થકી દુ:ખ નીકસઈ વિકસઈ સુખ અચ્છેહ. ( દુહા ) (3) એક સુવિવેક પ્રભુ તુંહી દીસઈ, તુઝથી હિયલડું માહતું હેજ હીસઇ; એક તું કલ્પતરુ રાય રાખ્યા, અસ્તુતણ્ણા પુણ્ય અંખાર ઉપ્યા. (૪) × પાટણની મુનિરાજ શ્રી જસવિજયજીના જ્ઞાનભંડારની એક હસ્તપ્રત ઉપરથી ઉતારી અને ત્યાંની જ ખીજી મે હસ્તપ્રતા તથા રાધનપુર અખીાશીની પાળમાંના શ્રી લાવણ્યસૂરિ જૈનજ્ઞાનભંડારની પહેલી નવ કડીવાળી અધૂરી હસ્તપ્રત સાથે મેળવી. Page #505 -------------------------------------------------------------------------- ________________ [ ર૪૮ ] --[ શ્વર માની (ફાગ) ધન્ય દિવસ ધન્ય તે ઘડી ધનવેલા મુજ તેહ, જબ સુખદાયક નાયક ત્રાયક નિરખસ્યું હેજ; સરવર જિમ કમલાકર દિનકર કરે તેજ, મન વિકસે તિમ મારું તાહે નિરખત હેજા (૫) ( દુહે) બુદ્ધ ભગવંત અરિહંત સાંમી, સિદ્ધસિમંતિની ભેગ કામી; આજ તું એક આધાર મિલિએ આજથી માહર દિવસ વલીઓ. (૬) સાહિબ સાંભળે વિનતિ જે હૂંતી બહુ દીન ચિત્ત, આજ મિત્યે કરુણાકર તારક તું જગમિત્ત; એતા દિન તુજ સેવના દેવનાદેવની કીધ, કેવલ આસથી પ્યાસથી મેહસુરા મેં પીધા (દુ) મેહ માયા મહારંભ ખાણ, પ્રીતની મેહમાયા નિસાણી; મેહમાયા વસે વિશ્વ પડી, મેહને તંતુ જગતંતુ જડી. (૮). (ફાગ) માયા જગ ધૂતારી ઉતારી નવિ જાય, એ સંસારની માયા છાયા નવિ મુકાય; એ માયાઈ હરિહર સુર નર સસીધર સૂર, મેહ મહાસન પાનેં વા પ્રગટો નૂર. | (૯) આજ હું પ્રભુતણે રંગ રાતે, આજ હું પ્રભુતણું મેહ માતે; આજ એ કામઘટ મૅહિં પાયે, સુરમણિ આજ અણુચિત આયે. (૧) Page #506 -------------------------------------------------------------------------- ________________ ૧૫-સ્તોત્રાવિસજોદ ]. ( ફાગ ) ભાવડના દિન નાઠા માઠા દુશમન દૂર, મંગલ માલિકા મલિકા રંગ સુરંગ સનૂર; કામગવી ઘર આંગણે અતિ ઘણે હેજ હસંત, ઉત્તમ નર લીલા કરે જય વરે સુખ વિલસંત. ( દુહા ) S[ ૨૪૧ ] (૧૧) ભુવનપતિ ધરણ પાયાલલેાકે, મન્મથપતિ ચક્ર તે મનુયલેાકે; * સુરલેાક તે રાગ વાહ્યો, નારી પાયે પડી ઉર ઉમાહ્યો. (૧૨) ( ફાગ ) નગન નચાવ્યેા હા શંકર કિંકર પરિ ગિરિમાલ, ઉપરિ અવધરી શિર સુરસિરતા અસરાલ; વિષ્ણુતણી જે લીલા તે સવિ જાણે લેાક, બ્રહ્માની નિજપુત્રી સવિત્રી તસ ભાગ, (૧૩) ( દુઢા ) રામ સીતાવિચાગે વિલાપી, રાહિણીલીન ચંદો સરાપી; નલ જિસ્યા તેહ પણિ માહચારે, રંક પર રાખી આપ જોરે.(૧૪) ( ફાગ ) માહતણે કટકે ભટ ઉર્દૂલટ રીણુ સીણુગાર, ક્રોધ સાત માયા મદ લાભ જિસ્યા જીજાર; તે માંહિ પીણુ સમરથ મનમથ અતિ ભડવાય, માહ વચ્ચે જગવાખ્યા ઉથાપ્યા નિવ જાય. (૧૫) ($81) ચક્રધાર ધરા વાસુદેવા, દેય વણુ અવર દેવાધિદેવા; માહ માયા તણે એર વાહ્યા, લાગલ સીમ ચારિત્ર ન પાયા. (૧૬) Page #507 -------------------------------------------------------------------------- ________________ [ ર૧૦ - --—[ ૨શ્વ મતિ' (ફાગ) નદિષેણ પણ સરિખા પુરુષા બાવન વીર, આષાઢાદિક ગાઢા રાઢા રાખણ ધીર; મેહ જેહ અલી બલ તેણિ મનાવી આણુ, રાંક ટિંક કુણ આસિરે જગિ સરઈ મેહમંડાણ (૧૭) (દુ) મેહું મરુદેવિ સુત દુઃખ રેલી, મેહે રામતી પણ ગહેલી; મોહ લીલાહ સઘળી પહેલી, મેહની આણ કોણે ન ઠેલી. (૧૮) (ફાગ) મેહે વન જાગે લાગઇ તવ રતિપ્રીત, મહતણું જગ એક જ ટેક જગે જગદીશ રાગે જેર અથાગે ભાગે શિલની લહ, એકાદશ ગુણઠાને ટાણે મેહની લીહ. ' (૧૯) | ( દુહે ). મેહ તે એમ મિથ્યા જમાડે, આપણે કંદ જગ જંતુ પાડે દંપતી દેઈ રંગે રમાડે, સંત પણિ દોષ તસ નવિ દેખાડે. (૨) ( ફાગ ) મહતણે રસિ પરવસ એ સઘલો સંસાર, આદિ અનાથ નીદથી ભમતાં દેહિલ પાર; રામા હામાં ધન ધન એ દોય જાણે સાર, સાર ધરમ તે નવિ કહે તે ગતિ લહે કિરતાર. (૨૧) | ( દુહો ) એક એ મેહ તે મહામાયા, એક એ માહ સંસારછાયા; મોહ આરામની નીકિ રામા, તેહના લેક ફટકે ભામા. (૨૨) Page #508 -------------------------------------------------------------------------- ________________ --પ-સ્તોત્રાહિ–સોદ ] •[ 3 ] ( ફાગ ) (૨૩) પાપણી સાપણી કાંમણી દાંમણી જિમ ચમકેત, વિષમ વિષય વિષધારી પ્યારી રમઠમકે ત; ભાલા ભરમે ભમાટે પાડઈ માયાપાશ, કુંડ પ્રપંચે વહેંચઈં ખેંચઇ નિજ મતિ રાશિ. ( દુહા ) પેખિ શુલણી મહામહ માતી, પુરુષ પર પ્રેમસ્તું રંગ રાતી; કર્મ ચંડાલનું કરણ લાગી, પુત્ર વધવાતણી કુમતિ જાગી. (૨૪) ( ફાગ ) પરદેશી નૃપ ભાલવ્યો રાલયો દુષ્ટ જી દાસ, નારિ દુરગતિ મેલવે કેલવે કપટ વિલાસ; તાહિ જ તસ મુખ દીઠે નિંઠે પુણ્યની રાશિ, સ્ત્રીરૂપે મેહભૂપે ભવરૂપે ધર્યાં પાસ. (૨૫) ( દુહા ) ધન્ય તું જેહ તે મેાહ જીત્યા, માહ વેરી ગજણ્ણા તું વિદે તા; મેં હવે તાહિ દિદાર પાયા, માનુ ગ ંગાજલે આજ નાહ્યો. (૨૬) ( ફાગ ) માહ અરિમસૂરણ પૂરણ પરમ પસાય, શખેસર પરમેસર કેસર ચરચિત કાય; દેવ દયા કર ઠાકર ચાકર નજરિ નિહાલિ, દુ:ખટાલક જગપાલક નિજ માલક પ્રતિપાલિ. (૨૭) ( દુહા ) એટલા દિવસ દુ:ખ માંહિ દીઠા, આજથી સર્વે તે દુ:ખ નીઠા; હવે' પ્રભુ સાર સંભાર કીજે, સુખ નીરાખાધ વિલ ખેાધિ દીજે. (૨૮) Page #509 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ]. [ शतेश्वर महातीर्थ ( ફાગ ) ફિર ફિર મીનિત વીનતિ જિન પતિ કે િકરાય, ગિરુચા સાહિમ આગલિ લાગ લહિ કહેવાય; સ્વામી હુઇ તે જાણે આણે નિજ ભણી નેહ, સેવક વંછિત પૂરીઈ ચૂરીઇ રિત અચ્છેટુ. (૨૯) ( દુહા ) મેથી માર જિમ માહ માર્ચ, મુજ મન તુજથી રગિ રાચે'; માનુ હિને મુજ તું સહી તૂઠા, મારે અંગિ આણુદ વૂઠી. (૩૦) ( ફાગ ) મુજ સમક્તિ અનુગ્માલિઈ ટાલીઇ દુ:ખજ જાલ, સેવક જન સંભાલીઈં પાલીંઇ પરમ કૃપાલ; મૃગતૃષ્ણા મઢ મેડીઇ જોડિઈ સુખ ભરપૂર, નાણુરયણુ મુજ દીજે કિજે અદ્ભુત નૂર. ( ફાગ ) દાલિદ્ર દુ:ખ તે તમ લગે જખ લગે જ્ઞાન ન હેાઇ, જ્ઞાનતા જે દરીઆ તે તરીયા સહુ કાઈ; ભાગી ભમર ભરતેસરી સે થયા જાણતા, આરીસા ભવનમાંઈ પામ્યા કેવલનાણુ તા. (૩૧) ( દુહા ) જ્ઞાનધર નૂર તે વિશ્વ દીપા, જ્ઞાનધર પુરુષ તે ચિર જીવા; નાણુ તેજÛ કરી રાગ વાહે, શાંતિસુધારસ કુંડ નાહે. (૩૨) (૩૩) ( દુહેા ) જ્ઞાન પરણત થકી ચાગ પામે, સિદ્ધ લીલા સતિ જે કામે'; તેહ તીર્થંકર સતી જેડ...., તેથી વાંણી અદ્યાપિ પીઈ. (૩૪) Page #510 -------------------------------------------------------------------------- ________________ રાણા-ગારિ-સન્ચોદ ] –[ ર૫૩ ] ( ફાગ ) નાંણવેલ અલસર ખેશ્વર મંડાણ, મંગલકમલા કારણ તારણ ત્રિભુવન ભાંણું જે ઈંમ ભાવઈ ગાવઈ પાર્વે નિત કેડિ, નિત નિત રંગ વધામણાં અતિઘણું પૂરું કેડિ. (૩૫) | ( દુહો ) શ્રી વિજયદેવતપગચ્છ રાજા, શ્રી વિજયસિહ ગુરુ વદિવાજા વાચક ઉદયવિજય પ્રણીતા, પાસ જિનવરતણું રાજગીતા. (૩૬) [૧૩૩ ] શ્રી વીરવિજયવિરચિત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પદ* (રાગ-રામકલિ) તુમ દેખો માઈ અજબ જેતિ મેરે જિનકી. કેડ સૂરજ જે એકઠા કીજે, હોડ ન હોવે રતનકી; તુમ દેખે માઈ, અજબ જેતિ મેરે જિનકી. (૧) ઝિગામિગ જોતિ ઝલાહલ ઝલકે, કાયા નિલવરણુકી; તુમ દે માઈ, અજબ જેતિ મેરે જિનકી. (૨) વીરવિજેકે પાસ શખસર, આસ્યા પૂરોની મેરે મનકી; તુમ દેખે માઈ અજબ જેતિ મેરે મનકી. (૩) * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #511 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ]– [ રાશ્વર મહાતીર્થં [ ૧૩૪ ] શ્રી શંખેશ્વર પાર્શ્વજિન વિનતિ× ( દેશી—કડખાની) પરમ આજ જિનરાજ સિરતાજ સુખ સાજસ્યા, છાજતા ગાજતા ગૃહિર ગાજી; પાસ સખેસરા પ્રગટ પરમેસરા, લેટિ ભય મેટિ મહુ ભયેા રાજી. ખિ સવિશેષ અનિમેષ મુખ સુખકરુ, પ્રભુતણા હું ઘણા ધન્ય એહા; દિવસ વેલા ઘડી પુણ્ય સાપડવડી, વડી વડી ભાંતિ વિકસે સનેહા. સાર સુખકાર દિદાર તુજ નિરખતાં, પાવન ભયા જીવનસ્વામી; તેણુ ગુણુ લીણુ સુકુલીણ પ્રભુ સેવવા, હૅવ હિવે દેવનાદેવ પામી. અંગ ઉમંગસ્યા પ્રભુતણે રંગસ્યા, ચરણુ સુખ સંગસ્યા ચિત્ત વલગું; નયનસુખ નયનમુખ નિરખિ હરખિત ઘણા, એક ખિણુ પિણુ રહે નાંહિ અલગુ. શ્રવણુગુણુ શ્રવણુ વિષ્ણુ પ્રવણુ ખિણુ નવિ ગણે, નિત ભણે નામ રસના રસીલી; ધ્યાંન સંધાન કરિ અણુિ મનમાં ધર્યો, ધારીઈં તુંહિ પ્રભુ અગમશીલી. આજ॰ (૧) આજ (૨) આજ આજ॰ (૪) આજ૦ (૫) × પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતારેલ આ વિનતિની શરૂની ૧૪ કડી મળે છે, તે પછીની નથી મળતી. એટલે તેના કર્તા કે રચનાસંવત સંબંધી કશે નિર્ણય કરી શકાતા નથી. Page #512 -------------------------------------------------------------------------- ________________ સાપ-સ્તોત્ર-સ્ત્રોદ – -ર] આણુ પરમાણુ જિનભાણ ઈણ પર ભલેં, તાહરી તારણ ભવતણી જે; એમ બહુ પ્રેમરસ ભાવીઓ, આવીએ ભવૅ પ્રભુ નયણ નીચે. આજ૦ (૬) સકલ સંસાર સુખકાર દીદારને, આવી દરબાર દુખપાર પાયા; સુકૃત અંકુર શુભ નૂરે પેદા થયે, ગહગહ્યો સુજસ જગમાં સવાયો. આજ૦ (૭) દેવાદેવની સેવના વિણ જિકે, દિન ગયા તેહ સહી નહિ લેખે, આજથી નેહ મહારાજથી નિત નવ, મુજ હવે તેણ સુખસ્વામી દેખે. ' આજ૦ (૮) ધન્ય જન જિન તિકે ચરણ શરણે જીકે, નિકટ અટકે ટકે ભક્તિ ભાવેં; સુકૃત કૃત ગેહ નિજ દેહ સુખ લહી, અનુભવ ભુવન પ્રભુતા સવાઈ. આજ0 (૯) અષ્ટ મહાસિદ્ધિ સવિ ઋદ્ધિ નિધિ નવ સરે, બુદ્ધિ બહુ લબધિ પ્રભુચરણ સેવે, મોજ મહિરાણ જિનભાણ નિજ જાણીને, નિજ ભણી તેણ બગસેં સદેવ. આજ. (૧૦) ભજવા ભીતિ ભવભવતણી ભવિતણી, નાદ દુંદુભિતણે ગયણ ગાજે; ધમ ચકી જ જગતમેં જિનપતિ, ધર્મચકતણે આગે વિરાજે. આજ૦ (૧૧) સ્વસ્તિ કરવા સદાકાલ નિજ બાલમેં, સ્વસ્તિકાદિક ધરં દેવ આર્ગે; Page #513 -------------------------------------------------------------------------- ________________ [ ર૬ ]– –[ રેશ્વર મહાતીનતિ કરે બહુપરે સરસ સુરસુંદરી, રંજવા ભક્તિ મન ભક્તિ રાગે. આજ(૧૨) એમ જગ પ્રેમ કરવાભણી બહુ ગુણી, જિનતણું લાછિ લખ ભાંતિ માણે; અસુર સુર કોડિ કર જોડિ આગે ખડા, પ્રભુત પરમ પ્રભુતા પ્રમાણે આજ, (૧૩) અલખ લખિ લાખ અભિલાખ સુખ સાખિસ્ય, ઈણિ પરિ પરમ ઉપગાર કારી; પ્રભુતણે ચરણ પરિચરણ હિન્હેં અણુસર્યો, તેણે ત્રિકરણ કરી એક તારી. આજ૦ (૧૪) કુમતિ મલિ વા....(અહીંથી આગળને પાઠ નથી મળતું.) [ ૧૩૫] શ્રીરંગવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન કવિત્તક | ( કવિર–છપ્પય ) જય જય જય જગતાત ભ્રાત ભવતાપનિવારન, સરણાગત સિરધાર તરણ જગજનકે તારન; કમલાપતિકે કાજ પ્રગટ જિનરાજ પધારે, જરા નિવારી જીત સકલજન કાજ સુધારે. ગુન અમિત લાખ પાતિક હરન, હરિતબરન જન સુખકરન; કર જોર રંગ વંદત, શ્રી શંખેશ્વર અસરનસરન. (૧) સંપૂર્ણ. સં. ૧૮૭૬ કા. વ. ૧૪ પાટણની મુ. શ્રી જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું અને પાટણની મુ. શ્રી. પુણ્યવિજયજી મ. પાસેની પ્રત સાથે મેળવ્યું. Page #514 -------------------------------------------------------------------------- ________________ બાય-સ્તોત્રદ્ધિ-સોદ] - ર૭ ] ગુજરાતી ઉદ્ભૂત વિભાગ [ ૧૩૬ ] વઢવાણિ ન વિલંબુ કિક જિમિઉ કરીને ગામિ, માંડલિ હોઈઉ પાડલએ મુમિયઊ એ નમિયઊ નેમિસું જીવિતસામી, શખેસર સફલીયકરણ પૂજિઉ પાસ જિર્ણિદે, સહજસાહ તહિં હરષિયઉં એ દેખિઊ એ દેખિઊ ફણિમણિછંદ. (૫) સમરોરાસુ ઢાલ-૧૨, કડી. ૫, “પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ ૫. ૩૭ થી ઉદ્ધત. [ ૧૩૭] સંભારું શંખેશ્વર ઠામઈ, પ્રથમ અઠોત્તર સઉ પરણામ નવનિધિ સિદ્ધિ થાઈ જિનનામઈ, પ્રભુ પૂજાઈ જન સુખ પામઈ. (૪) ઉપાધ્યાય શ્રીમેથવિજયવિરચિત “પાર્શ્વનાથ નામમાલા” ઢાલ ૧, કડી ૪, “શ્રીપ્રાચીન તીર્થમાલા સંગ્રહ” ભાગ પહેલો, પૃ. ૧૪૯ થી ઉક્ત. [ ૧૩૮] ઈપરિ પાસનિણંદજી એ, ડવડણ દેસઈ દેસ, સંખેસર સુરતરુ એક Page #515 -------------------------------------------------------------------------- ________________ [ ર૫૮ ] -[૨૩ મતિનામમાલા એ નિત ભણઈએ, તસ દિઈ લરિછ અસેસ, . જિસેસર જયકરુ એ. (૨૬) ધન્ય દિવસ મુઝ આજને એ, સફલ થયે અવતાર, સંખે નામ મંત્ર કરી હું જપું એ, પ્રભાવતી ભરતાર. જિણે (૨૭) પરણિંદ નઈ પદ્માવતી એ, પાસયખ જિનપાસ; સંખે. દેવ અનેક સેવા કરઈ એ, પૂરઇ સેવક આસ. જિશે. (૨૮) ૐ હ્રીં શ્રી મર્દ ભણું એ, માંહિ વરણ અઢાર, સંખે. થાઈ ધવલઈ ધ્યાનશું એ, તે લહઈ કેવલ સાર. જિણે (૨૯) કોહ લેહ મદ હસું એ, બાંધ્યાં કરમ દુરંત; સંખે. દેવ દિક્ષેસર દરિસણુઈ એ, છેડઈ તે સવિ સંત. જિ. (૩૦) સત્તર પ્રકારઈ પૂજના એ, કરિ જિનની નવરંગ; સંખે. લખમી લાહઉ લીજિઈ એ, જિમ થાઈસિવસંગ. જિ. (૩૧) શ્રીવિજયપ્રભસૂરિવરુ એ, જયવંતે નિસદિસ; સખે, ગુરુ વચર્તિ સમક્તિ લહીએ, સેવઉ સબલ જગદીસ જિણે (૩૨) નવનવ રાગઇ જિનતણી એ, નામમાલ ગુણગીત, સંખે. ગાઈ ધ્યાઈ ભાવસુ એ, તે થાઈ જગજીત. જિણે (૩૩) [ કલશ ] શ્રીપાસ જિનવર વિનતસુરનર હરિહરસેવિતપાદ એ, ભયભીડભંજન ભવિકરંજન સેવકજન સુપ્રસાદ એ તપગચ્છ સુંદર મુનિ પુરંદર વિજયપ્રભસૂરિરાય એ, તસ પુણ્ય રાજઈ પડિત છાજઇ કૃપાવિજય જસવાય એ. (૩૪) તસ સીસ બંધુર દીવબંદિર, મેઘવિજય જય કરી; એ નામમાલા ગુણવિશાલા, રચી ગુરુપદ અનુસરી. (૩૫) ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી વિરચિત “શ્રી પાર્શ્વનાથ નામમાલા” ઢાલ ૫, “શ્રી પ્રાચીન તીર્થમાલા સંગ્રહ” પ્રથમ ભાગ પૃ. ૧૫૩ થી ઉદ્ધત. Page #516 -------------------------------------------------------------------------- ________________ -પ-રતોરારિબ્રન્વોદ] - ર૧]. [૧૩૯] પં. શ્રી ૫ શ્રીવિનયકુશલ ગણિ શિષ્ય ગ૦ થી ૩ શ્રી કીર્તિકુશલગણિકમાયુગલે નમઃ (પ્રથમ મટનક દ) પણુમિ પયમલ વર વિમલ નિઆ ગુરુતણું, યુણિસુ પહુ પાસના સુગુણ સોહામણા સંખપુરાધીશ તુહ સબલ મહિમા સુણું, હેજ ધરી હું ધસ્ય કુમતિ ગતિ અવગણી. (૧) ભૂરિ ભુંઈ લંઘતે ભક્તિ આંણ ઘણી, આવિઓ સામી તુહ ચરણ લેટણ ભણી; દેખી દીદાર સિરિકાર પણ હું હસ્ય, તામ તુહ ગુણ થgણ કરણ મણ ઉલ્લ. (૨) આદિ દસ ભવિ ભણિસુ હું પહુ પાસના, બિંબ ઉતપત્તિ પણ તિર્થીની થાપના હુઈ તિમ બોલી નિઅ ચિત્ત રમાડિઈ ૬ઠ્ઠ કમ્મઠું રિઉ જેમ નમાડિઈ. (૩) ચારિ વરખંડ બ્રહ્માંડ પરિ વિસ્તરે, ઢાલ સુવિસાલટું રંગ રસ બહુ તરેં; કરિયુ ઈમ પાર્શ્વ પ્રબંધની વર્ણના, સુણહ લે ભવિજના ઉંઘ આલસ વિના. (૪) સયલ દીવોદહી મ%િ જંબૂ ભણું, - લંબ પિહુલપણુઈ દીવ લખ અણું Page #517 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૦ ] [ રહેશ્ર્વર મહાતીર્થ ભરડુ પણ સય છવ્વીસ જેઅણુ છલાતણું, તત્ય પુર પાઅણુ સગ્ગ સમ હું ગણું. (૫) શ્રીજ્ઞાનકુશલરચિત ‘શ્રી પાર્શ્વનાથ ચરિત્ર' ( શંખેશ્વર પા પ્રબંધ ) ના પ્રારંભ ભાગ. ‘ જૈન ગુર્જર કવિઓ। ' ભાગ ખીજે, પૃ. ૧૭૪ થી ઉદ્ધૃત. [ ૧૪૦ ] પચાસરામાં પાસજી રે લેા, શ્રીસ પ્રેસર ભૂપ રે, સાહેલી. પૂરવ દૈહિર જાણીઈં રે લા॰, એક સા ખિતાલીસ રે, સાહેલી. ૫. મહિમાવિરચિત—ચૈત્યપરિપાટી ઢાળ ૧, ‘ પ્રાચીન તીર્થીમાલા સંગહ ’ ભાગ ૧, પૃ. ૫૭ થી ઉદ્ધૃત. [ ૧૪૧ ] ગોવિંદ. (૩) શ્રી શંખેશ્વર પાસ પ્રભુ, મહિમા ત્રિજગવાસ; યક્ષ જેહના જાગતા, પૂરું વાંછિત આસ. (૧) જૂની મૂર્તિ જેહની, તુરત જણાવે દેહ; વારે ચદ્રપ્રભુતણે, મિત્ર ભરાવ્યું એહ. (૨) પૂછ કેતા કાલ લગે, ભુવનપતિ ધરણેદ્ર; અઠમ કરી પદમાવતી, આરાધી જરાસિંધુયે મૂકી જરા, યાદવા કર્યા અચેત; પ્રભુપદ નમણે સીંચીયા, હુઆ તુરત સચેત. (૪) શંખ શબ્દ પૂર્યા તા, હ ધરી ગેાપાલ; થાપ્યા નયર સખેસરા, થાપ્યા પાસ યાલ. (૫) આવે જગ સહુ જાતરા, પરતા પૂરે તાસ; કલિયુગ માંહે કલા વધી, સેવે સુરનર જાસ. (૬) Page #518 -------------------------------------------------------------------------- ________________ --રસ્તોત્રાદિનો — – ૨૨ ] તાસ ચરણ પ્રણમી કરી, હૈયડે ધરી ઉલ્લાસ; કરું સ્વામી સુપસાયથી, રાત્રીલે જનરાસ. (૭) સાંભલજે આલસ ત્યજી, થાશે લાભ અપાર; રાત્રિભેજન વાર, સાંભલી દેષ વિચાર. (૮) શ્રી જિનહર્ષકૃત “રાત્રિ ભોજન પરિહારક–અમરસેન-જયસેન રાસ”ને પ્રારંભ ભાગ. “શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ બીજો, પૃષ્ઠ ૧૦૦ થી ઉદ્દત. [ ૧૪૨ ] એકવિશ વાર સંખેસરે, કર્યું દર્શન ત્રિકરણ ચાપે રે, ત્રણવાર ગોડી પ્રભુ, નિરખ્યાને પુન્ય તે પોસે છે. ગિરુઆ ગુણ ગુરુજીતણા. (૧૧) શ્રી રૂપવિજયજીરચિત-પદ્ઘવિજયજી નિર્વાણરાસ’ ઢાલ ૧૨, કડી ૧૧. શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ સંપાદિત “જેનરાસમાલા” પૃ. ૧૯૨ થી ઉદ્ધત. [ ૧૪૩] સુખકર દુઃખહર ગુણનિધિ, શ્રીભાવપ્રભસૂરિ, એહ સુગુરુ પસાયથી, ગાઈસ સ્તવન સબૂર. (૧) ગામ સખેસર દીપd, નામ સખેસર પાસ, તેહતણે સંબંધ છે, તે કહું છું ઉલ્લાસ. (૨) સરસતિ દેવી માતાજી, તાહરો સરણે લીધ; વયણ વિલાસ દેજે સરસ, જિમ હાઈ કારજ સિદ્ધ. (૩) - શ્રી ભાવપ્રભસૂરિ શિષ્ય–પુન્ય-રચિત “શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનને પ્રારંભને ભાગ. જેન ગુર્જર કવિઓ ભાગ બીજાથી ઉદ્દત. Page #519 -------------------------------------------------------------------------- ________________ [ રદ્દર - - 1શ્વર મદાતીર્ણ [૧૪] હવે વસ્તુપાલ મંત્રી જઈઉપજે, મ૦ તેહને કહેશું વિચાર; લાક વર્ધમાનસૂરિ ગુરુ તેહને, મતે જાણે અથિર સંસાર. લા. (૧૨) વૈરાગ્ય વિશેષ આદર્યો, મ0 ચિત્ત ધમી હિત વસ્તુપાલ લા હવે તકિયા બહુતી કરી, મ૦ વર્ધમાન ઓલી રસાલ. લા. (૧૩) છઠ અઠ્ઠમ આંબિલ કરે, મ. એક દિન અભિગ્રહ લીધ; લાક શ્રીસંખેશ્વર જિન ભેટીને, મ૦ પછે પારણાને નિશ્ચય કીધલા (૧૪) ઈસમિતિ ગુરુ ચાલતા, મઠ અગ્નિ ઊઠી ભુઈ જાલ લાઇ સૂર્ય તપે તૃષા ઘણી, મ૦ અભિગ્રહ સહિત કરે કાલ. લા. (૧૫) ધ્યાન ધરે તે પાસનું, મ૦ પાસ અધિષ્ઠાયક થ દેવ; લાક શ્રી મેરવિજયજી વિરચિત “વસ્તુપાલ-તેજપાલ રાસ’ થી ઉદ્દત. [૧૪૫] સતરસ સહસ ગુજરાતિ દેશ તે સહિઈ; આરદેશમાં અતિ ભલે એ. (૬) જિંહાં શ્રી શખેશ્વર પાસ આસ ભવન તણી, પૂરણ ચિંતામણિ સમે એ. (૭) કવિ સુખસાગરજી રચિત-વૃદ્ધિવિજયજી રાસ ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ત્રીજો, પૃ. ૪૯ થી ઉદ્ધત. [ ૧૪૬] સાચેાર જાહેર રોડ, સારા ગેડી પુરવર પાસ, પાટણ અમદાવાદ વલી, સાવ સખેસર દીજે ભાસ. (૬) : “કેવલનાણું બૃહત ચૈત્યવંદન ઢાળ ૮, કડી ૬. અચલગચ્છીય પંચપ્રતિક્રમણ સૂત્ર” પૃ. ૫૬ થી ઉઠ્ઠત. Page #520 -------------------------------------------------------------------------- ________________ વ્યાપ-સ્તોત્ર-લોદ – – ર૬ ] [ ૧૪૭ ] ગાયે ગાયે રે શંખેશ્વર સાહિબ ગાયે. યાદવ લેકની જરા નિવારી, જિનજી જગત ગવાયા; પંચ કલ્યાણુક ઓચ્છવ કરતાં, અમ ઘર રંગ વધારે. - શંખેશ્વર૦ (૧) તપગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ કાર્યો કપૂરવિજયગુરૂ ખીમાવિજય તસ, જસવિજયે મુનિરાય રે. - શંખેશ્વર (૨) તાસ શિસ સંવેગી ગીતારથ, શાંત સુધારસ નાહ્યો, શ્રી શુભવિજય સુગુરુ સુપસાઈ, જયકમલા જગ પાયે રે. . શંખેશ્વર (૩) રાજનગરમેં રહિય ચોમાસું, કુમતિ કુતર્ક હઠા વિજયદેવસૂરીશ્વર રાજ્યે, એ અધિકાર બનાવે છે. શંખેશ્વર૦ (૪) અઢારસેં નેવ્યાસી અખયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાય પંડિત વીરવિજય પદમાવતી, વંછિત દાય સહાય રે. - શંખેશ્વર૦ (૫) - પંડિત શ્રી વીરવિજયવિરચિત પંચકલ્યાણ પૂજાને અંતિમ કલશ. આ પૂજા વિવિધ પૂજા સંગ્રહ આદિમાં છપાઈ ગયેલ છે. [ ૧૪૮] આદિ – પાસ જિનરાજ સુણે આજ શંખેશ્વરા, ht પરમ પરમેશ્વરા વિશ્વ વ્યા; ભીડ ભાંગી જરા જાદવની જઈ, Page #521 -------------------------------------------------------------------------- ________________ [ રહ૪]—– ——- ચા માતાથીર થઈ શંખપુરી નામ સ્થા. પા. (૧) સાર કર સાર મને હારી મહારાજ તું, માન મુજ વિનતિ મન માચી; અવર દેવતણી આશ કુણ કામની? સ્વામીની સેવના એક સાચી. પા. (૨) તુંહી અરિહંત ભગવંત ભવતારણે, વારણ વિષમ ભય દુઃખ વાટે; તુંહી સુખકારણે સારણે કાજ સહ, તુંહી મહારણે સાચ માટે. પા. (૩) અંતે – કાજ સહુ સારજે શત્રુ સંહારજે, પાસ શખેશ્વરા મોજ પાઉં; નિત્ય પ્રભાત ઊઠી નમું નાથજી, તુજ વિના અવર કુણ કામ ધ્યાઉં? પાઠ (ર૦) અઢાર એકાસીએ ફાલ્ગન માસીએ, બીજ કાજલ પખે છંદ કરી; ગૌતમગુરુતણા વિજયખુશાલને, ઉત્તમ સંપદા સુખ વરીઓ. પા(૨૧) શ્રી પાર્શ્વનાથજીનાં ૧૦૮ નામને છંદ. “જેનધર્મ પ્રકાશ', પુત્ર ૨૬ અંક ૨૦, પૃ. ૩૩૦ થી ઉદ્ધત. ૨૧ કડીને આ છંદ શ્રી ખુશાલવિજયજીના શિષ્ય ઉત્તમવિજયજીએ સં. ૧૮૮૧ ના ફાગણ વદિ ૨ ને દિવસે ર છે. * આંતર શત્રુને. Page #522 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ २६५ ] - ५ अनुपूर्ति विभाग - - આ પુસ્તક છપાવવું શરૂ કરી દીધા પછી પણ, આ પુસ્તકમાં આપવા યોગ્ય બીજું જે કંઈ સાહિત્ય મળી શકે તે મેળવીને આમાં આપી દેવાની ઈચ્છાથી, જ્ઞાનભંડારમાં તપાસ કરતાં, કેટલુંક સાહિત્ય મળી આવ્યું. આથી જે જે વિભાગો છપાઈ ગયા હતા તે તે વિભાગમાં મૂકી શકાય એવું જે સાહિત્ય મળી આવ્યું તે આઅનુપૂર્તિ વિભાગમાં આપવામાં આવે છે. १ संस्कृत विभाग [१४९] श्रीभावप्रभविरचितं श्रीशद्वेश्वरपार्श्वनाथाष्टकम् श्रीसद्म पद्मापतिपूजिताङ्गं, स्नात्राम्भसो जातजयं जरान्तात् । सत्प्रातिहार्येण सदा सनाथं, नमामि शवेश्वरपार्श्वनाथम् ॥१॥ लीलागृहं मङ्गलबालिकायाः, सुखाऽऽसिकायाः प्रवरं वदान्यम् । यमीश्वरं निर्मलयोगनाथं, नमामि शद्धेश्वरपार्श्वनाथम् ॥२॥ गलत्प्रभावं कमठस्य कष्टं, व्यालस्य बाल्येऽपि कृतं हि येन । तं नित्यसेवाऽऽगतनागनाथ, नमामि शद्धेश्वरपार्श्वनाथम् ॥३॥ ૪ પાટણની મુ. મ. શ્રી પુણ્યવિજયજી મ. પાસેની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #523 -------------------------------------------------------------------------- ________________ [ २६६ ] -[शङ्ग्रेश्वर महातीर्थमुखश्रिया निर्जितचारुचन्द्रं, सद्भूषणाभूषितदिव्यदेहम् । प्रभावतीप्रेमरसैकनाथं, नमामि शद्वेश्वरपार्श्वनाथम् ॥४॥ अनेकदेशाऽऽगतयात्रिकाणां, मनोभिलाषं ददसे समक्षम् । गम्भीरताहारितसिन्धुनाथं, नमामि शद्धेश्वरपार्श्वनाथम् ॥५॥ कल्पद्रुचिन्तामणिमुख्यभावा इच्छाफलं देहभृतां फलन्ति । यन्नामतस्तं श्रितनाकिनाथं, नमामि शद्धेश्वरपार्श्वनाथम् ॥६॥ रोगा वियोगा रिपवो गरिष्ठाः, शोकाग्नितोकादिभवाः प्रयान्ति । नाशं यतः शान्ततयोडुनाथं, नमामि शद्धेश्वरपार्श्वनाथम् ॥७॥ भावप्रभेणाभिहितं यदिदं, स्तुत्यष्टकं दुष्टविघातकारि। तत्वंसदाभिष्टदपार्श्वनाथं, नमामि शद्धेश्वरपार्श्वनाथम् ॥८॥ [१५०] श्रीसुखसागरविरचित श्रीशद्धेश्वरपार्श्वनाथाष्टकम् महानन्दकल्याणगेहं सुदेहं, लससिद्धिरामावरं साधुगेहम् । : अनन्तप्रभावं जितद्वेषमाशु, स्तुवे पार्श्वशङ्केश्वरं सौख्यकारम् ॥१॥ कृतारिष्टशान्तं गुणश्रीनिसान्तं,नितान्तं सदा चारुरम्याङ्गकान्तम् । दलत्क्लेशसंखेदने पार्श्वधारं, स्तुवे पार्श्वशङ्केश्वरं सौख्यकारम् ॥२॥ वरानेकवन्दार(रु)भूपालवन्धं, त्रिलोके जनानन्दने कल्पवृक्षम् । ज्वलन्मोहदावनले वारिधारं,स्तुवे पार्श्वशङ्केश्वरं सौख्यकारम् ॥३॥ ૧ અહીં વિમાના રિની લઘુમાવ્યા છે તેથી છેદભંગ થાય છે. * પાટણની મુ.જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. Page #524 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[२६७] कलौ सागरे मज्जतां यानपात्रं, घृणानर्थकशालिलावैकदात्रम् । कृपासागरं केवलज्ञानधार, स्तुवे पार्श्वशङ्केश्वरं सौख्यकारम् ॥४॥ जिनाधीशयोगीश्वरं योगधेयं, जितक्रोधकेलिं भवद्वान्तहेयम् । जरामृत्युसंतापपापापहारं, स्तुवे पार्श्वशङ्केश्वरं सौख्यकारम् ॥५॥ बृहद्रोगनीरागनागप्रजान्तं, भयं नो भविदेहिनां यत्प्रसादात् । तमाक्षिप्तदुष्टप्रधृष्टारिवारं, स्तुवे पार्श्वशङ्केश्वरं सौख्यकारम् ॥६॥ सुधास्वादसुस्वादवाक्यं सुवाक्यं, 'मिलदेकन्यासमहे(न्दैः ?)प्रगीतम् । जिनश्रीकुचालङ्कतोत्तारहारं, स्तुवे पार्श्वशङ्केश्वरं सौख्यकारम् ॥७॥ जिनानां जिनो ज्येष्ठसौख्यप्रदोऽयं,जगद्भूषणं नीलजीमृतछायम्। अनन्ताष्टकर्माद्रिषु वज्रधारं, स्तुवे पार्श्वशङ्केश्वरं सौख्यकारम् ॥८॥ इत्थं स्तुतो देव मयाष्टकेन ...... साम्राज्यलक्ष्मीविपुलं सुखं मे, श्रीपार्श्वनाथं सुखसागर! संप्रदेहा ॥९॥ [१५१] श्रीशद्धेश्वरपार्श्वजिनस्तुतिः* मदमहीधरदारणसत्पविं, मदनमत्तमतङ्गजसत्सृणिम् । रुचिरशंखपुरीभुवि नायकं, जिनवरं प्रणवीमि सुखप्रदम् ॥१॥ विमतिकर्दमशोषणभास्करा विविधविज्ञवितानसुसेविताः ।। कठिनकर्ममहीरुहसिन्धुरा जिनवरा विभवाय भवन्तु मे ॥२॥ ૧ સાતમા શ્લોકનું આ બીજું ચરણ અશુદ્ધ છે. ૨ આ ચરણ નથી મળતું. તેમજ આ આખા લોકો છંદ પણ બરાબર નથી લાગતો. . * पारगुनी भु. सवियना मानी तत उपरथी तारी. Page #525 -------------------------------------------------------------------------- ________________ [ २६८ ] -[शद्धेश्वर महातीर्थजिनवरैर्गदितं सुजिनाऽऽगम, विपुलभङ्गसुसङ्गसमन्वितम् । विविधजीवदयारसबन्धुरं, सकललोकहितं प्रणमाम्यहम् ॥ ३॥ प्रभुपदाम्बुजभृङ्गसमोपमो निखिलविघ्नविघातनसोद्यमः । प्रवरशङ्खपुरीस्थजिनानुगः, स मम पार्श्वसुरोऽस्तु सुखप्रदः॥४॥ __ [१५२] श्रीशद्धेश्वरपार्श्वनाथस्तुतिनो वह्विोरुगेन्द्रा न च विषमविषं शाकिनी नातिचण्डा, नो मन्त्रा नैव तन्त्रा न च सकलरिपुर्विग्रहो नो पिशाचाः। नो व्याघ्रो नैव सिंहः प्रभवति पुरुषं व्याधिरेकोऽपि नो तं, श्रीमच्छङ्केश्वरस्थं भुवनपतिनतं यः स्मरेत् पार्श्वनाथम् ॥१॥ टीका-नो वह्निः हे जिन ! तं पुरुषं एकोऽपि व्याधिः न प्रभवतीति क्रियापदम् । कथंन? कः कर्ता?व्याधिः।कं कर्मतापन्नं पुरुषम्। किं विशिष्टं तं, तं कम्? यः श्रीमच्छङ्वेश्वरस्थं पार्श्वनाथं स्मरेत् । स्मरेदिति क्रियापदम् । कः कर्ता ? पुमान् । कथंभूतः सः ? कः यः प्रत्यहं स्मरेत् ? के कर्मतापन्नं पार्श्वनाथम् । कथं. भूतं, श्री मच्छलेश्वरस्थम्-श्रीरस्यास्तीति श्रीमान् , श्रीमाश्चासौ शङ्केश्वरश्च श्रीमच्छङ्केश्वरे तिष्ठतीति श्रीमच्छङ्वेश्वरस्थम् । भुवनपतिनतं पुरुषं वह्निरग्निन प्रभवति पुनस्तं पुरुषं उरगेन्द्रा नागाधिपाः च पुनः विषमविषं शाकिनी न अतिचण्डाः अति. रौद्रा मन्त्रा न नैव तन्त्राः च पुनः सकलरिपुर्विग्रहो न पिशाचा व्याघ्रोऽपि न, सिंहोऽपि न प्रभवतीत्यर्थः । 1 x પાટણની મુ. જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતારી. Page #526 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ] -[ २६९ । । [१५३ ] श्रीशङ्केश्वरपार्श्वजिनस्तवःx यदीयपादाम्बुरुहि प्रसक्ता भवन्ति ते पूरितकामिताशाः। सुधाशनस्सेवितपादपार्च, नवीमि तं शवपुरीशपार्श्वम् ॥१॥ मुमालनीलोत्पलशालिदेहं, विशालसौभाग्यगुणैकगेहम् । कुवादिवल्लीनिकरैकपर्श, नवीमि तं शङ्खपुरीशपार्थम् ॥२॥ मनोज्ञकैवल्यकृतानुरागं, विनिद्रपुष्पोच्चयपूजिताङ्गम् । अनेकशान्तादिगुणाधिवासं, नवीमि तं शङ्खपुरीशपार्थम् ॥३॥ यदीयभालेन विनिर्जितेन्दुर्विहायसि भ्राम्यति लज्जितः सन् । कुवादिसारङ्गसुरज्जुपाशं, नवीमि तं शङ्खपुरीशपार्थम् ॥४॥ इत्थं स्तुतो जिनवरो भवकर्मवेदी, पीयूषपायिपतिभिः कृतपूजिताङ्गः । शङ्खाऽऽह्वपत्तननिवासनिवासरागी, सौख्याय मे भवतु सज्जयसारशाली ॥५॥ २ संस्कृत उद्धृत विभाग [१५४] ॐ नमः परमानन्द-निधानाय महस्विने । शङ्केश्वरपुरोत्तंस-पार्श्वनाथाय तायिने ॥१॥ पिपर्ति सर्वदा सर्व - कामितानि स्मृतोऽपि यः । स कल्पद्रुमजित्पार्थो भूयात् प्राणिप्रियङ्करः ॥२॥ ૪ પાટણની મુ. જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું Page #527 -------------------------------------------------------------------------- ________________ [ २७० - - [शङ्ग्रेश्वर महातीर्थपार्थक्रमनखाः पान्तु, दीप्रदीपाङ्करश्रियः। प्लुष्टप्रत्यूहशलभाः, सर्वभावावभासिनः ॥ ३॥ શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય વિરચિત “ પ્રકાશ” (મુદ્રિત) ગ્રંથના મંગલાચરણના પ્રથમ ત્રણ કે. [१५५ ] देशे पुनस्तत्र(गुजरे)समस्ति शङ्ख-श्वरोऽन्तिकस्थायुकनागनाथः। धात्रा धरित्र्यां जगदिष्टसिद्धयै, मेरोरिवादाय सुरगुप्तः ॥१॥ विद्याधरेन्द्रौ विनमिनमिश्च, यबिम्बमभ्यर्चयतः स्म पूर्वम् । स्वर्ग ततोऽपूजि बिडौजसा यत् , स्वधान एव स्पृहयेव सिद्धेः॥२॥ इति हीरसौभाग्यकाव्ये । इन्द्रेणोजयन्तशृङ्गे मुक्तम् । ततः स्वौकसि चन्द्रार्कावार्चयेताम् । ताभ्यां पुनर्गिरिनारशृङ्गे स्थापितम् । ततो धरणेन्द्रेण स्वधाम्नि आनीतम् । ततः श्रीनेमिवचसा कृष्णेनानीतम् । श्री पशप्रासाद अंथ, भाग ४, स्तन २४, व्याभ्यान २५८, पत्र २२८ (ने. ५. प्र. समा शित)थी त. [१५६ ]x जनताबहुधेष्टपूरणात् , स हि शङ्केश्वर एव शाश्वतः । कुरुते गुरुतेजसाऽऽत्मनां, बहुशं खेश्वरदेवमास्वतः ॥ ३४ ॥ भरतार्द्धपति पुरा हरिः, पुरि शङ्केश्वरनाम्न्यतिष्ठिपत् । ककुभां विजये जिनेश्वरं, स्वरसात् पार्श्वमतीव भास्करम् ॥३५॥ મહેપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિવિરચિત (અપ્રકાશિત) 'Lasarय महाव्य,' स ८. + આગરાની શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિરની એક હસ્તसिमित प्रत ५२थी जतायु. Page #528 -------------------------------------------------------------------------- ________________ -હ-સ્તોત્રાવિનોદ – - [ ૨૭૨ ] ૩ ગુજરાતી વિભાગ [૧૧૭] શ્રી શીલમુનિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ પણુવ પ્રણવ પ્રહે પય કમલ, માયાબીજ મહંત નમે નાહ નિકલેક્ટર, ભયભંજણુ ભગવંત. (૧) સુરપતિ નરપતિ સૂરિવર, જપઈ જા૫ જગિ જાસ; તિહુયણપતિ ત્રેવીસમા, પુહવિ સખેશ્વર પાસ. (૨) * આ છંદની ત્રણ હસ્તલિખિત પ્રતા મળી છે. ૧ લા સંજ્ઞાવાળી પાટણની મુનિરાજ શ્રી જસવિજયજીના જ્ઞાનભંડારની હસ્તલિખિત ફક્ત ૫૦ કડીવાળી અધૂરી પ્રત. ૨ ૩ સંજ્ઞાવાળી પાટણની મુનિરાજ શ્રી જસવિજયજીના જ્ઞાનભંડારની હસ્તલિખિત પૂરી પ્રત. અને ૩ લીંબડી જ્ઞાનભંડારની ૩૩૪૩૧૧૯ નંબરવાળી પૂરી અને કંઈક વધારે કડીઓવાળી પ્રત. શરૂઆતની ૫૦ કડી ર તથા પ્રતના આધારે ઉતારીને જ પ્રત સાથે મેળવી છે અને ૫૦મી કડી પછીને ભાગ ૪ પ્રતના આધારે ઉતારીને જ પ્રત સાથે મેળવ્યો છે. ત્રણે પ્રતને આધારે વધુ શુદ્ધ પાઠ જે લાગ્યો તે મૂળમાં રાખીને જે પાઠાંતર મળ્યા તે તે તે પ્રતની સંજ્ઞા સાથે તે તે સ્થળે નેધ્યા છે. આ છંદને અંતમાં આપેલ કળશ બહુ સંદિગ્ધ જણાય છે તેમજ મૂળ છંદમાં પણ ઘણે સ્થળે સંદિગ્ધતા જણાય છે. ૧ –પણવિ. ૨ -તુહ. ૩ વા-નર. ૪ - સુરવર. ૫ - પ્રણવ. Page #529 -------------------------------------------------------------------------- ________________ [ રર ] – – એશ્વર મહાતીર્થદેવતરુવર દીપતે, ધનસુરાં તું ધન્ય; દરિસણ તેણે પેખીઠ, પિતઈ બહુલાં પુન્ય. (૩) દીઠા દેવી દેવગણ, શ્રવણે સુણીયા સોઈ ભવ દુઃખ ભંજણ ભૂયણે, કલિ ન દીઠે કે ઈ. થાનક આ પણ થકા, પૂજાવઈ નિજ મંડળ પ્રારથીયા પૂરે નહીં, એ કે બોલ અખંડ. (૫) કલિયુગ માંહે કેતલા, આડંબર અસમાન; પરતા પૂરેવા પછી, થોભ ન શકે થાન. (૬) મુક્યાં દેવિ મઠ ઘણું, જેહ જjતાં જાપ; દિન દિન અધિકે પખીઈ પાસતણે પરતાપ. પૂરવ દક્ષિણ પેખીઈ પછમ ઉત્તર પંથ; પરમેસર પૂરઈ પ્રગટ, કામિની સા કંથ (૮) સ્વર્ગ મૃત્યુ પાતાલ સરિ, વસુધા વિવિધ પ્રકાર; તું સરિખે રવિ ચકતર્લિ, સુર ન કે સંસાર. (૯) ધરણીધર પદમાધણી, નર યંતર નાગેન્દ્ર સેવ કરી સંખેસરા, ચાવા ચોસઠ ઈંદ્ર. (૧૦) દિન દિન મહિમા દીપત, ભૂરિ તેજ થિર ભાણ; કમિ કમિ ચડતી કલા, વાંચાં કેતાં વખાણ (૧૧) વાંચીઈ કેતાં વખાણ, આસમાન તુજ આણ; પાયાલિ અધિક પૂર, નર લેક નિત નૂર. (૧૨) એહણ પૂરંતી આસ, વસાયિઓ વસવાસ; પૂજતાં જિણુંદ પાસ, ઉનંગ અતિ આવાસ. (૧૩) તારુણ અનંત તેજ, હેલિ ગેલિ આવઈ હજ; બાઝતી માતંગ બાર, હયવરાં હાઈ હસાર. (૧૪) ૧ પિંડ. ૨ હિત. ૩ –માં ૧૪મી કડીને ઉત્તરાર્ધ નથી. Page #530 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રાદિ સોદ]– –[ ૨૭૩] પ્રણમેં સુભટ સાથ, હેક જોડી ઊભા હાથ; ઠામ ઠામ ગુણ ઘાટ, ભણંતિ ચારણ ભાટ. (૧૫) સુગુરુ સુકુંતી ગ્યાંન, દીજતિ અનેક દાન; છત્રધારિ ધારેં છત્ર, પદમણી નાચે પાત્ર. (૧૬) નિસાણ નફેરી ન, સારિગમ તાન સદ્ય ગાયણ નાટક ગીત, સુચર્વિ સુદ્ધ સંગીત. (૧૭) ભેગવઈક ભલા સુબેદ, વાણી મંત્ર સુદ્ધ વેદ, મંત્ર યંત્ર મન મેલ, કમલા કરંતિ કેલ. (૧૯) પાસનામિ પુણ્ય પૂર, ચાડ જન્મ ચકચૂર બંધવા કરંતિ બેલ, વાધિ સુતકેરી વેલ. (૧૯) હાક હેક હાલ ચાલ, નટ વિટ નાઓં નાલ; જેથી તેથી જસ જંગ, રાજ તેજિ ત્રાદ્ધિ રંગ. (૨૦) પામીઈ લેગ ભલે ગૅમ, ખાજિઈ પીઆઇ હેમખેમ અનંત ઋદ્ધિ અપાર, પામતી કવણ પાર. (૨૧) પાસ દેવ તે પ્રમાણુ, માનવ એતા મંડાણ; પામીઈ પસાય પાય, ઋદ્ધિ ચકવટ્ટરાય. (૨૨) ઈહિ લોક છતાં અવાજ, કેતાં પરભવ કાજ; સુરપતિ સુખ સેજ, તુજ નામેં રંભ તેજ. (૨૩) કરંતી મંગલ કેડિ, દેવ દેવી પાણિ જેડિ; નામ તેરે જગનાથ, સિવપુર પંથ સાથ. (૨૪) અવર કેતાં આવાસ, પંચમી ગતિ પ્રકાસ; પેખીઈ પુરા પુરાણ, જગપતિ તું જુવાણ (૨૫) અકલ અલખ ઈસ, તરૂપ જગદીશ; આદમ અંબા અજીત, અનેક એક અતીત. (ર) ૧ –ઉગામઈ. ૨ આ શબ્દ -માં નથી. ૩ –તાઈ. ૪ –ભાષવઈ. ૫ -જાણ. ૬ ર-ખીજઈ ૭ વા-અવા. Page #531 -------------------------------------------------------------------------- ________________ [૨૭૪] – થર મeતીહંસ હહ જુવાર, પાર નહિ તેરે પાર; અપર અરૂપ રૂપ, ભાતિ ભાતિ તુહિ ભૂપ. (૨૭) ધ્યાન ગ્યાન એક ધીર, મીરાં સહી તુંહ મીર; પાર તુંય પાર-બ્રા, માનવ ન જાંર્ણિ મમ્મ. (૨૮) આદિ ને અનાદિ અંત, કેતાં રૂપ તું કહેત; બ્રહ્મા વિષ્ણુ તું વખાણ, ગ રૂપ ધ જાંણ. (૨૯) જેથી તેથી જપઈ જા૫, આદિ રૂપ આપોઆપ; સકતી તુજ સનાથ, મેરુપર છત્ર માથ. (૩૦) સરખેસરે પાસ સત્ત, નાહ નામ તુજ નત્ત; અઢાર પવન આસ, વસી તુય પાય વાસ. (૩૧) આદમી ન જાણુિં આદિ પામીઈ ગુરુ પ્રસાદિ; સાસન ચંદ સુસામિ, કીધાં બિંબ સિદ્ધ કામિ. (૩૨) વિતરાગ તું વિખ્યાત, વીવરીય ન જાંણે વાત, દેવલેક બાર દેવ, સુરપતિ કીધી સેવા (૩૩) માનવક મંડાણ, શ્રાવક મિત્ર સુજાણ; તવન્ના જિર્ણદ તેજ, હરી તાસ જપિઈ છેજ. (૩૪) સાગર કેતાં સધીર, વસીઓ વાસ વડવીર; પિમાવય લીધ પાયાલ, સેવ કરે સુવિસાલ. (૩૫) એહર્વિ એહથી અવાજ, કાહુ જરાસિંધુ કાજ; ડાહડા યાદવ દેઈ, પર પંઈ જુદ્ધ જોઈ. (૩૬) ખેત્ર વટ્ટ રણ ખેધ, બાલબંધ કેડિ વેધ; જરાસિંધ જરા જોર, મુકે જરબંધ મેર. (૩૭) ૧ વા-સિરાં. ૨ –આણે. ૩ –સિરપર. ૪ –માં ત્રીજું . ચરણ આ પ્રમાણે છે– “છત્ર હાસ્ય વન આસ”. ૫ –નાસે. ૬ વા-આપી. ૭ વા-સુધિ. Page #532 -------------------------------------------------------------------------- ________________ -ર-સોગારિ-લોદ ] -[ ૨૦૧] હરિ ચિત કીધી હામ, ધરાધીપ આવી તામ દેવ દેવી બિંબ દત્ત, જપે જાપ જદુપત્ત. (૩૮) પૂછયા પરગટ પાસ, અંગી હરિ પુગી આસ; સક્લ સેન સચેત, નાંખીયો જરા ન ચેત. (૩૯) નરિંદ સાખુ નામ, વાસુદેવ વાસુ ઠામ, થાપના તિર્થીયર થોભ, સુરનર કીધી સભ. (૪૦) વસિ જિણવાસ, એક એક પૂરઈ આસ અતુલી બલ અભંગ, છતલા અનેક જંગ. (૪૧) આવતા અસંખ નર, યાત્રા કાજ જગગુરુ; સત્તર ભેદે સનાત્ર, વિધુર વિધુ વિખ્યાત. (૪૨) અગર ધૂપ સુવાસ, રમણી ખેલંતી રાસ; અશ્વસેન રાય અંસ, વાંમેય વિશુદ્ધ વંસ. (૪૩) કમઠ હઠ કઠોર, છત્યે જગ જીત જેર; પન્નગ કીદ્ધ પાયાલ–સુરપતિ સુવિશાલ. (૪૪) તાહરા પારિર તિલાય, કહિય ન સર્કિ કેય; નિકલંક કીધા નાહ, પવિત્ર ગંગ પ્રવાહ. (૫) અસુરાં થકી ઉગાર, નેહ ભરી નિજ નાર; અસંખ અસુર સુર, નાગલોક નારી નૂર. (૪૬) દાવટે સંસાર દુઃખ, આપીઈ અનંત સુખ; જાદવા ઉતારી જર, નમે નાહનિકલંક નર (૪૭) કામના માનવ કાજ, અધિક પૂરંતિ આજ; કેતાં દક્તિ કેતાં દામ, કેતાં કિત્તિ કેતાં કામ. (૪૮) કેતાં નાર કેતાં નેહ, કેતાં દીહ હીણું દેહ કાટંતિ કુટું કામ; વાંઝણ તણાં વિરામ. (૪૯) ૧ –વિદુર ૨ -પાય. ૩ -પૂછ.૪ –માં આ શબ્દ નથી. ૫ -કુકટિ. Page #533 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૨]– – કેશ્વર મતીર્થસંપદા સંતાન સિદ્ધિ, નામ મંત્ર નવનિદ્ધિ, વિકરાલ ખિતવાલ, જેગિણીતણું જંજાલ. (૫૦ વિંતરા વિનાણુ વંક, શાકણી સકત સંક; ખાસ સાસ ખિન્ન સૂલ, કંઠદસ કન્નસૂલ. (૫૧) સીસ રેગ જ્વર સાત, વિકટ ચોરાસી વાત; હરસ અજુર હોમ, નવસત પંચ નામ. (પર) વ્યાપરઈ વિકટ વ્યાધિ, સ્વામી તું કરી સમાધિ; તાહરા કેતાં તરંગ, એક એકથી અભંગ.૩ (૫૩) ગિરિ ગિરિ પુર ગામ, નગર દુરંગ નામ; થાપના અનેક ઠેડ, પાસ રૂ૫ ખેત્ર પોડ. (૫૪) રાયધણપુર રાયઓ, સામલઉ સામી સવાઓ મારુઓ રાઉ મહંત, ભાંજિ ભીડિ ભગવંત. (૫૫) સધર ગુડી સરૂપ, અભંગ આણ અનુપ; છિણવટ છત્રધાર, સેવકતણે સાધાર. (૧૬) કિમ પામી પાર કેય, જે ધાણુઈ જેસલ જોય; એકલ્લ મલ્લ અભંગ, જાગિ ફલેપ વધે જંગ. (૫૭) જાલેર તિમિર જોય, સિદ્ધ વરકાણિ જોય, ભીનમાલ ધન ભલા, જિરાઉલિ જયમાલા. (૫૮) પાટણિ પ્રસિદ્ધિ પીઠ, દીપંત જિણુંદ દીઠ અહમદપુરિ અગાધિ, લોડણ સબળ લાજ. (૫૯) ૧ અહીં પછી જ પ્રત તૂટક છે. એટલે આ પછી બાકીને છંદ 8 પ્રતિના આધારે ઉતાર્યો છે. ૨ એકાવનમી કરીને આ ઉત્તરાર્ધ a પ્રતમાં મળતું નથી, એટલે અહીંથી દરેક કડીએ અડધી કરીને ફેર પડે છે. અહીં આ ઉત્તરાર્ધ માં પ્રતિ મુજબ લખ્યો છે. ૩ –અગ. ૪ પહેલું ચરણ -માં આ પ્રમાણે છે-“કેમ પૂજઈ પાસ કાઈ.’ ૫ –જલ. ૬ -તુબા. Page #534 -------------------------------------------------------------------------- ________________ -હા-હતોગાદ્ધિ-લોદ ] — -[ ૨૭ ] થંભણ પ્રસિદ્ધ ઠામ, નવ ખંડ જાસુ નામ, અંતરીક નિ અજાર, વિવિધ પાસ વિહાર. (૬૦) સંખેશ્વર પાસ સિદ્ધ, પીઠિ પીઠિ તું પ્રસિદ્ધ કીરતિ કેતી કહાય, કહીય ન જાણું કાંય. (૬૧) સામિ તું સંસારિ સતિ, મુજ આપિ દેવ મતિ; નાથ તું અનાથ નાથ, સેવકો સબલ સાથ. (૨૨) પાસ સામી આસ પૂરી, ચંડ રિપુ રોગ ચૂરિ વિઘન વિકારી વારિ, સેવકો સામિ સાધારી. (૩) લાભઈ તુજ નામિ લીલ, મુનિ જપઈ મુનિશીલ; દેવ મઈ પ્રત્યક્ષ દીઠ, અખિ તો અમી પઠ. (૬૪) ( કલશ) પીઠપીઠ પરા, ધણી કાસી ધરા, સેિવક સદ્ધરા, ભગતાં ભયહરા; અખીઈઅમ્મરા,જેણિજીતી જરા,અમ્પ અપંપરાપાસ ગેડી પુરા નાથ નાકેડરા, મજ મડવરા, જાગી જાલેરા, ધન્ન ભીલીધરા; સ્વામી તું સીધરા,પીઠ પંચાસરા,નાહનારિગપુર[પાસ થંભણપુરા]; ઉદ્વરે આપરા, [નાથ નારી નરા, પાપ મેટે પરા, કીધ જે કમ્મરા, [ધ્યાન ધમે ધરા કન્મ અંકુરરા, જાગી આજે હરા, પૂજીએ તું પરા; ૧ ૫૮ મી કડીને આ પૂર્વાર્ધ -માં નથી મળતો. અહીં જ-ના આધારે લખ્યો છે. આ રીતે ૫૧ મી કડીને ઉત્તરાર્ધ અને આ ૫૯ મી કડીને પૂર્વાર્ધ પ્રતમાં નહીં મળવાથી અહીં સુધીમાં માં કરતાં એક કડી ખૂટે છે. ૨ ૨૪ માં આ આખી કડી નથી મળતી, તે ન માંથી ઉતારી છે. ૩ -પાઠપાઠ. ૪ આ કલશમાં અહીં તેમજ આગળ જ્યાં જ્યાં બે બાજુ કૌંસ [ ] કરીને જે લખાણ આપ્યું છે તે ભાગ –પ્રતિમાં જ મળે છે એમ સમજવું. ૫ -ગુરુ. ૬ ન-સદ્ધરા. ૭ -નારિંગરા. Page #535 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૮ ] [ રાત્રેશ્વર મહાતીર્થ ભૂરિ લચ્છી ભરા, જાઈં પાપ જરા, [નાથ લેટે નરા, વસિ કાસવરા; ખિત્રમાંઝી ખરા, નમેા નિભઇ નરા, સેવ તું સંકરા, કર જોડે કરા; સેવ તારી સુરા, સામુ હાસયરા, પાણિ જોડે પરા, વાવિઈ વિતરા]; વઇ૧ કાસીવરા,સુત સમન્થ અસસેણેરા, મહાનાથ મુનિશીલરા; તેણુઈ સામિ તવાં ગુણુ તાહરા, સકલદેવ સખેસરા. નોંધ-૬-પ્રતિને અંતે આ પ્રમાણે ઉલ્લેખ છે-“સવત્ ૧૭૮૬ વષે આસા વદિ ૧૨ દિને વાર ભામે શ્રી અંચલગચ્છે પૂજ્ય શ્રી ભટ્ટારક શ્રી ૧૦૦૮ શ્રી અમરસાગરસૂરીશ્વર–સ્તત્સિભ્ય મુનિ શ્રી સુંદરસાગરગણિતત્સિષ્ય મુનિ વિમલસાગરેણુ લિપીકૃત શ્રી સૂરતિબિંદર મધ્યે. ’ [ ૧૫૮ ] શ્રી લબ્ધિરુચિવિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વર્જિન છંદ× જય જય નાયક પાર્શ્વ જિન, પ્રણિતાખિલ માનવદેવાન; શંખેશ્વર મંડણુ સ્વામી જયા, તુજ દરસન દેખી આન ંદ ભયા.(૧) અશ્વસેન કુલાંખર ભાનુનિભ, નવ હસ્ત શરીર હરિપ્રતિભ ધરણેન્દ્ર સુસેવિત પાયયુગ, ભર ભાસુર કાંતિ સદા સુભગં. (૨) નિજ રૂપ વિનિર્જિત રભ પતિ, વદનાં વ્રુતિ શારદ સામ નિર્ભ; નયનામ્બુજ દીપ્તિ વિશાલતરા, તિલકુસુમ નાસા પ્રવરા. (૩) રસના અમૃતકă સમાન સદા, દસનાલિ અણુારકલિ સુખદા; અધરાસણ વિદ્રુમ રંગ ઘન, જય શ`ખપુરાભિષ પાર્શ્વજિન. (૪) અતિચારુ મુગટ મસ્તક દ્વીપે, કાને કુંડલ રવિશશી જિપે તુજ મહિમા મહિમંડલ ગાજે, નિત્ય પંચ શબ્દ વાજાં વાજે. (૫) ૧ ૬—વદિ વાસાગરા. × પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યાં. Page #536 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રવિન્દ્રો ] – – ર૭૧] સુરનર કિન્નર વિદ્યાધર આવે, નરનારી તેરા ગુણ ગા; તુજ સેહેં ચોસઠ ઇંદ્ર સદા, તુજ નાંમેં નાર્વે કષ્ટ કદા. (૬) જે પૂરેં તુજને ભાવ ઘણું, નવ નિધિ થાઈ ઘર તેહ તણું; અડવડીયાં તું આધાર કહ્યો, સમરથ સાહિબ મેં આજ લો. (૭) દુઃખીયાં સુખદાયક તું દાખું, અસરણ સરણને તું રાખે; તુજ નામેં સંકટ વિકટ ટલે, વિછડીયાં વહાલાં આવી માઁ. (૮) નટ વટ લંપટ ટૂ નામેં. તુજ નામેં ચાર ચરડ ત્રાસે; રણ રાઉલ તુજ નામ થકી, સઘલે આગલ તુજ સેવ થકી. (૯) જક્ષ રાક્ષસ કિન્નર ઉરગ, કરી કેસરી દાવાનલ વિહિંગા; વધ બંધન ભય સઘલા જાયે, જે એક મન તુજને ધ્યાયે. (૧૦) ભૂત પ્રેત પિશાચ છલી ન સકે, જગદીસ તવાભિધ જાપ થકે; મૉટા જેટિંગ રહે દૂરે, દૈત્યાદિકનો તું મદ ચૂરે. (૧૧) શાયણ ડાયણ જાઈ હટકી, ભગવંત ભયાપહ ભજન થકી; કપટી તુજ નામ લીયાં કંપે, દુર્જન મુખથી જીજી જપે. (૧૨) માની મછરાલા મેહ મેડે, તે પિણ આગલથી કર જોડે દુર્મુખ દુષ્ટાદિક તેહિ દમે, તુજ નામેં મોટા ઑછ નમેં. (૧૩) તુજ ધ્યાને માને નૃ૫ સબલા, તુજ જસ ઉજ્વલ જિમ ચંદ્રકલા, તુજ નામ આવે ત્રાદ્ધિ ઘણી, જય જય જગદીશ્વર ત્રિજગધણી.(૧૪) ચિંતામણિ કામગવી પામેં, હય ગય રથ પાયક તુજ નામે; જનપદ ઠકુરાઈ તું આપું, દુર્ગતિ જનને દાલિદ્ર કાર્પે. (૧૫) નિધનનેં તું ધનવંત કરે, તુઠી કોઠાર ભંડાર ભરે; ઘર પુત્ર કલત્ર પરિવાર ઘણે, તે સહુ મહિમા તુમ્હ નામ તણે.(૧૬) મણિ માંણિક મતી રતન જડ્યાં, સોવન ભૂષણ બહુ સુઘડ ઘડયાં; વલી પહેરણનવરંગ વેશ ઘણું, તુજ નામે ન રહે કાંઈ મણુ.(૧૭) વયરી વિરુઓ નવિ તાક સકે, વલી ચાડ ચૂગલ્લ મનથી ચમકે, છલ છિદ્ર કદા કેહને ન લ, જિનરાજ સદા તુજ જોર જગે. (૧૮) Page #537 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] –[ શ્વર મહાતીર્થઠેર ઠાકુર સહુ થરહર થરકે, પાખંડિ પણ નવી કે નવી ફરકે; લૂટાંક તિકે નાસી જાયે, મારગ તુજ જપતાં જય થાયે. (૧૯) જડ મૂર્ખ જે મતિહીણ વલી, અજ્ઞાન તિમિર દુઃખ દૂર દલી; તુજ સમરણથી ડાહ્યા થાયે, પંતિ પદ પામી પૂજાર્યો. (૨૦) ખસ ખાસ ખયન પીડા નાસે, દુર્બલ મુખ દીનપણે ભાસે; ગડ ગુંબડ કષ્ટ જિકે સબલા, તુજ નામે રેગ જાયે સઘલા. (૨૧) ગહિલા મુંગા બધિરા જ કે, તુજ ધ્યાનેં ગતિ દુઃખ જાઈ તિકે તનું કાંતિ કલા સવિશેષ વધે, તુજ સમરણ સોવન સિદ્ધિ સધે. (૨૨) કરી કેશરી અહિ રણબંધ સયા, જલ જલણ જલદર અષ્ટભયા; રાંગણિ પમુહા ભય જાય ટલી, તુજ નામેં પામેં રંગરેલી. (૨૩) aઝ / અ શ્રી પાર્શ્વનમે, નમિઊણ જપતાં દુષ્ટ દમે, ચિતામણિ મંત્રછકે ધ્યાયૅ, તિહાં ઘર દિન દિન દલતિ થાયે (૨૪) ત્રિકરણ સુધે જે આરા, તસ કરત જગમાંહે વાર્થે વલી કાંમિત કામ સવે સાધે, સામહિમ ચિંતામણિ તુજ લાÈ. (૨૫) મદ મચ્છર મનથી દૂર તજે, ભગવંત ભલી પરે જેહ ભજે તસ ઘર કમલા કલ્લોલ કરે, વલી રાજ રમણી બહુ લીલ વરે. (૨૬) ભયવારક તારક તું ત્રાતા, સજજન જન તું ગતિ મતિ દાતા, માત તાત સહોદર તું સ્વામી, શિવદાયક નાયક હિતકામિ. (ર૭) કરુણાકર ઠાકુર તું મેરે, નિશ વાસર નામ જપું હું તો સેવકસ્યું પરમ કૃપા કીજે, વાલેસર વંછિત ફલ દીજે. (૨૮) જિનરાજ સદા જય જયકારી, તુજ મૂરતિ અતિ મોહનગારી; ગુર્જર જનપદમાંહે રાજે, ત્રિભુવન ઠકુરાઈ તુજ છાજે. (૨) ઈમ ભાવ ભલે જિનવર ગાયો, વામાસુત દેખી સુખ પાયા; રવિ મુનિ શશી સંવત્સર રંગે વિજયદેવસૂરિ માહિ સુખ સંગે.(૩૦) ન્યૂ શંખપુરાધિપ પાર્શ્વવિલે, સલાર્થ સમિહિત દેવ પ્રલે બુદ્ધિહર્ષ ચ જપાય સદા,ભવલધિરૂચ સુખથાય સદા.(૩૧) Page #538 -------------------------------------------------------------------------- ________________ -પ-સ્તોત્રાદ્રિોદ ]– - ૨૮૨ ] (કલ) ઈત્યં સ્તુતઃ સકલકલાકામિત–સિદ્ધિદાતા, જક્ષાધિરાજ મદમસ્ત સંખપુરાધિરાજ સશ્રીક હર્ષ રુચિ પંકજ સુપ્રસાદ, શિષ્યણ લબ્ધરુચિનાતિ મુદા પ્રણતુ, [ ૧૫૯ ] શ્રી નયમમેદવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ સરસ વદન સુખકારં, સાર મુક્તાવલિ ઉરિ હાર; ત્રિભુવન તારણતરણ અવતારં, સો ગાઈજે પાસકુમારં. (૧) પાસ શંખેસર પરતા પૂરિ, સમર્યા ધરણિંદ હાઈ હજુરિ; ઘણુ મણ કંચણ દૂર કપૂર, નામિ પામિર્ક ગાઈ શરું. (૨) | (છંદગી ) તે ઉગ્ગત સૂરં નામ નૂર, પાસ સમરથ પસ્થીયં, લખ લાલ મોલ કલ્યાણ કુંડલ, લોલ લહકતિ ઈન્થીયં; ચમકંત ચંપકવણે રામા, કુમરિ નાગ નાગેશ્વર, નવનિદ્ધિ આવે ચઢત દાવે, સ્વામી નામિ સં બેસ્વર (૩) મહેકંત મહ મહ વાસ છુટે, સરસ સુવાસ સુગંધીયું, લહમંત લહુલહ ચીર પય કણ, કાર રચણે બંધીયં; ૨મકંતિ રમઝસ પાય નેઉર, સખર જેત વાહેસ્વર, નવ૦ (૪) સુવિની બાલ રસાલ વાણી, દેહ કેમલ સુંદર, દ્રવ્યકેડિ લખીમી લય માનવ, મિત્ર વિત્ત સુમંદરા, હીસંત હયવર મર ગયવર, સરસ ભોગ ભોગેસ્વર, નવ૦ (૫) * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યો. Page #539 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ]– – શ્વર મહાતીર્ષવ્યાકર્ણ વદે વખાન વાણિ, વદ વદ સહુ કો કહે, વિદ્યા વિનદી વિવિધ હન્નર, પાસ સમરણ તે લહે, દેહી સનરા છાજ પૂરા, પ્રસિદ્ધ રાજરાજેસ્વર, નવ૦ (૬) તું અજબ અકબર ઈલાહિ તુંહી, બષેકન તું સહી, મહબૂબ બુજરક મર્દ તો સાબ, ગૂહ હાવય મહી; જસુ જાઈ થ્થાઈ અનામિ પોથિ, તુજ દાવિ સુરેસ્વર, નવ૦ (૭) દિલવજે ખુસીઆલ હાજર, ફજર પૂજા જા રવિ, હીવાબ હબીયાં શ્રીવચ્છ મલ, શુદ્ધ નાટક નર રચિ; ચંબેલ વેલ જાસૂલ માફિક, નેક વખત સેવેસ્વર, નવ૦ (૮) હલુવા હલચી સેવ સક્કર, ખૂબ ખર્દન જ્યાં મિલેં, જરદે જપા ગેસ પેદયા, માજર દપટ કા જલહલેં; ખસબૂય અંગે સદા પહિને, સબલ તેજ સુસ્વર, નવ (૯) સેઈલમ કબૂલક તેબકાજી, નામ તેરે જસ રખ્યા, મીઆ મુસાફર સઈદ કાફિર, રાહુ રયની તું સખા હરરેજ ખિજમતગાર તેરા, બખતે બડ તાપેસ્વર, નવ, (૧૦) તુંહીં માદરપિદર મેરે, બિન બિરાદર તું ધરા, અજીજ બંદો ખલક તેરા, ભાગ મેરા અબ ખુલ્યા; દિદાર સાહેબ ચર્મ રોસન, નમતિ સાહિ દલેસ્વર, નવ (૧૧) ગુન અનેં લાવસ અ દીલેજ, બાંગે રજુ કછુ બક્યા, તર દશ્ન જકાંતસ મીન કામન, પાસ દરગહમેં ક્યા; કર્યું વાત દારિદ્ર દફેતિ સિકયા, ધ્યાવતાં ધ્યાનસ્વર, નવ૦ (૧૨) . ( કળશ ) . સ્વામી નામિ સંપત્તિ, કીતિ જસ વાધે સધર, સ્વામિ નામિ સંપત્તિ, મતિ નિર્મલ મુખ મધર; સ્વામિ નામિ સંપત્તિ, રતિ રામતિ લીલાવર, ૧. ૭ થી ૧૨ કડી સુધીમાં ઉર્દૂ-ફારસી શબ્દ હોવાથી શબ્દો કે શબ્દોના પદચ્છેદમાં ભૂલે હેવાની સંભાવના છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ -dોરારિદ ]– –૨૮૨ સ્વામિ નામિ સંપત્તિ, જતિ દરસણ સમ તરવર; રિધરાજ સાહ યથાપુણ્યસુ ઘરે, સુરનર જિણસેવા અલ; શ્રીપાસ આસનયપ્રદ ભણિ, સુ પાવિ મનવંછિત સકલ.(૧૩) [ ૧૬૦ ] જશ્રી નેમવાચકવિરચિત (?) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ સેવા સેવ રે સજન જન પાસજી મોં મન સએસરપૂર ધન તિહાં જિનરાજ રે, પૂજે પૂજે રે ઉઠી પ્રભાત ફૂલ કેરી બહુ જાત પૂજા કીજે ભાત ભાત તિહાં જિન અંગરાજ રે ગાવો ગાવો રે ચતુર મુખ આંખ થાપી જિન મુખ દેખેં બહુ સુખ સુખ પાસ જિર્ણોદ રે, અશ્વસેન કેર નંદ વામાઈ જાય જિણુંદ લાભવૃદ્ધ સુખકંદ નાથ સે સુરંદ રે. (૧) બાવનાચંદન સાર ઘસી માંહે ઘનસાર શ્રીખંડ સફાર જોઈ લીજે સાર રે, વર કેસર રંગ રસાલ મૃગમદ ઘનસાર, માહે હિંગલ વિસાલ પૂજે સુખકારી રે; વર કુદરુક સાર તટુક ધુપ અપાર અગરવતી વિસ્તાર ધુપ ઉખેવાઈ રે, સંખેસરપુર ધણી આસ્યા પૂર્વે મનમણું, લાભ વૃદ્ધ દઈ ઘણું નાથ સેવાઈ રે. કુમત કમઠ સઠ તેહને ટાલીઓ હઠ ઉપસમ કેરે ઘટ તે એહ પાસ રે, * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યો. Page #541 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪ ] – [ શ્વર મહાતીલોચન સુધાઈ આપ સવી ટાલેં તેહને તાપ વિગત સંતાપ બાપ જગ પાસ રેં; નેકાર સુણાઈ હવે તેહનેં કીધો ધરણંદ દેવ સુરનર કીધે સેવ ધન ધન ગાઈજે રે, સકલ મળ્યાં જે લોક પાસ પૂજ઼ બહુ થોક વાલે જિન સુર લોક પ્રેમ વૃદ્ધ પાઈજે રે. એલગપુર રાય અલંગદે નામ કહેવાય .............કીધી કાયા ચંગ રે, નેમવાચક બલહારી અણુવી પ્રતિમા તારી યાદવ જરા ઉતારી કીધા બહુ રંગ રે; તિવારે વાસીઉં ગામ સંખેસર દીધું નામ મહીમા જસ ઠામઠામ કીધાં બહુ કામ રે, રંગીલો રચીએ આવાસ તીહાં બેંઠા શ્રી પાસ સર્વ જનની પોહતી આસ જપતાં શ્રીપાસજીનું નામ રે. (૪) [ ૧૬૧ ] "શ્રી સુખસાગરવિરચિત (?) શ્રી શંખેશ્વર પાર્શ્વજિન છંદ શ્રી જિન ત્રિભુવન મંડણઉ, સામી લીલ વિલાસ જાગઈ જગિ મહિમા નિલઉ, જયઉ સંખેસર પાસ. (૧) સેવ્યઉ સુખ સંપત્તિ કરઈ, પૂજ્યઉ પૂરઈ આસ; આસસેન કુલ ઉદ્ધરણ, સાધ્યઉ સિવિ૫રિ વાસ. (૨) વાસિગ નાગ કુમારનઉ, પિમાવઈ સંયુત્ત, સપ્ત ફેણ મણિ સિર ધરઈ, સુર સેવઈ નિત નિત. (૩) * પાટણની મુ. જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યો. Page #542 -------------------------------------------------------------------------- ________________ (ક) -૧૫-સ્તોત્રાદિ-અન્તો – –૨૮૧ સિદ્ધવધૂ સંગમ સુજન, જઉ કી જઈ મનિ આસ; તું પ્રભુ સમરથ સેવીઈ, શ્રી સખેસર પાસ. સેવઉ સેવઉ જિણુંદ પાય, દીઠઈ દુઃખ દૂરિઇ જાઈ આણંદ અધિક થાઈ સંપતિ મિલાઈ, નયણ નિરમલ થાઈ, સેવક વંછિત પાય, અહનિસિ ગુણ ગાવઈ, આરતિ દમ પ્રભુ તૂઠઉ દીઈ સરવ સિદ્ધિ, માન મુહુત જસ રિદ્ધિ, સકલ સંગ મિલઈ રંગ ભરે, પૂજઉ પૂજઉ રે જિણંદ પાસ, પૂરિ મન કેરી આસ, અગર કપૂર વાસ કુસુમભરે. (આંકણી) (૫) સતરા ભેસુ વિધિ કરી, પૂજઈ સમકિત ધાર; અંગ-ઉપગે ઉપદિશી, ડુવણદિક નિરધાર. ન્ડવું ન્હવું રે જિણુંદ અંગિ, લુહઉ આણી ચીર ચંગ, રચઉ અંગી નવરંગ વિવિધ પરે, કેસર સૂકડિ કેરી કનક કોલી ભરી; હીય ભાવ ભલઉ ધરી, દાહિણ કરે અતિખાંતિ ખપ કરી, વિચિત્ર વિજ્ઞાન વરી, અવિનય દૂરિ કરી વિવાહ પરી, પૂજઉ પૂજઉ રે નિણંદ પાસ. (૭) સાચેરિ સોહામણુઉ, થંભણપુરવરિ પાસ; મૂરતિ રતિકર વંદીયઈ, શ્રી સંખેરુ સુવિલાસ. (૮) વંદઉ વંદઉ રે રવિનય પરિ પ્રભાતિ, ઉગતઈ સૂરિ વાજતઈ પડહ પૂરિ ઝાલર જણે ગાયક ગાયલ રે ચતુર નર, અભિનવઉ સુરત, પ્રભાવતી રાણી વર આદર ઘણે Page #543 -------------------------------------------------------------------------- ________________ [૨૮] – એશ્વર મહાડી જેડી રે મસ્તકિ હાથ, શિવપુરિ સુધઉ સાથ, પ્રણમઉં અનાથ નાથ ભક્તિભરે. પૂજઉ પૂજઉ રે જિણુંદ પાસવ (૯) જરાસિંધ યાદવ પ્રતિ, જર જર્જર કીય જામ; પાસ સંખેસર જવ કીયા, પાય પખાલણ તામ. (૧૦) સદા સદા રે સમર વીર ન લાગઈ તેમ તીર જસુ નામઈ, થાઈ ધીર સુભટ કટાહી, સિગ્ર રે હય વર ઘાટ, બિરુદતિ બેલઈ ભાટ, હંતિ સોવન ઘાટ, કિરતિ ઘટા જહનિ પ્રસન્ન, પાસ સંપતિ સઘરિ તાસ વયણિ, સુવાસ વાસ લક્ષમી મિલઈ. પૂજઉ પૂજઉ રે જિર્ણોદ પાસડ (૧૧) ( કલશ) લક્ષ્મી કરિ વિલાસ આસ સઘલિ સંપૂરિ, પઉમાવઈ ધરણેન્દ્ર પાસ સવિ સંકટ ચૂરઈ; કેવલ દંસણું નાણું સુખ બલ વારુ અનંતા, સવિ લહીઈ મનસુદ્ધિ જાસ પાઈ સેવ કરંતા; દેવાધિદેવ સ્વામી સક્લ પાર્થ હીયડઈ ધરઉ, કવિ કહઈ ચઉવિત સંઘનઈ, સુપ્રસન્ન સ્વામી સખેસરુ. (૧૨) ઈતિ શ્રી સંખેસર પાર્શ્વનાથ છંદ. શુભ ભવતુ ૫ શ્રી. ! સંવત ૧૬૬૦ વર્ષે મહા સુદિ ૨ દિને શુક્રવારે બહત ખરતરગચ્છ યુગપ્રધાન શ્રી ૫ જિનચંદ્રસૂરિવિજયિરાજ્ય શ્રી જિનભદ્રસુરિસંતાને શિષ્યવા. સહજશીલગણુનાં પરંપરયા વાચનાચાર્ય વર્યાધુર્ય ગાંભીર્ય શ્રી જઇતિ સાર ગણિ. પં. વીરદાદયસારગણીનાં તત શિષ્ય પં. સુખસાગર મુનિના લિખિતમ શ્રી ખરતરગ૭ શ્રી પત્તને લિખિતમ રાજાન્વિત ગુરો ! શુભ ભવતુ શ્રી " Page #544 -------------------------------------------------------------------------- ________________ --સ્તોરારિ-સો]– – ૨૮૭ ] [ ૧૬૨ ] શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ શ્રી ખેસર પ્રણમી પાય, દરસણું દીઠે નવનિધ થાય સેવક જનની પૂરે આસ, જયે જ શ્રી સખેસર પાસ. જેહને ધ્યાને સંકટ ટલે, નામ જપતાં લચ્છી મલેં; પૂજા રચતાં અતિ ઉલ્લાસ, જયે જ શ્રી સંખેસર પાસ. (૨) ભૂત પ્રેત વ્યંતર નવિ છલઈ, દુષ્ટ દેવ તેહનાં મદ ગલઈ; તેમનામેં દુઃખ નાવે પાસ, જયો જયે શ્રી સંખેસર પાસ. (૩) અશ્વસેન રાયાં કુલચંદ, વામાં રાણી કેરી નંદ; જન્મ હવે તવ પહતી આસ, જયે જય શ્રી સંખેસર પાસ. (૪) ડાકણ સાકણને વ્યંતરી, તુમ નામેં તે કિંકરી, દુષ્ટ શીકોતરી પામેં તાસ, જયો જયો શ્રી સંખેસર પાસ. (૫) તાવ તેજરે નહીં એકતરો, નાસું રેગ જે પાસ ચિત્ત ધરે; સીસી આંટી નાસે ખાસ, જય જય શ્રી સંખેસર પાસ. (૬) ઋદ્ધિ સિદ્ધિ સંપતિ સવિ મિલે, પાસ તણા ગુણ હિયડે ધરે; પુત્રાદિકની પહોંચે આસ, જયો જા શ્રી સંખેસર પાસ. (૭) મન શુદ્ધ જે અભિગ્રહ કરે, વિઘન તેહનાં સવિ બેઠા હરે; સફલ ફલે મનવંછિત તાસ, જય જય શ્રી સંખેસર પાસ. (૮) પદકમલ સેવે નાગરાજ, સેવક જનના સારે કાજ; સાનિધ કરે પદમાવતી તાસ, જય જય શ્રી સંખેસર પાસ. (૯) મસ્તક મુકુટ કુંડલ ને હાર, બાંહિ બહીરખ દીપોં સાર; સેહઈ સામી સુખનિવાસ, જયે જ શ્રી સંખેસર પાસ. (૧૦) સૂઆ ચંદન અચે ગાત્ર, આગલ નાચૅ અપછર પાત્ર; મધુરી વાણી ગાવઈ ભાસ, જયે જ શ્રી સંખેસર પાસ. (૧૧) * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યો. Page #545 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ]– [ શ્વર મતીર્થઅગર કપૂર ઉવેખું ધૂપ, દેસ દેસના આવઈ ભૂપ; બઈઠે ગવૅ જિન ગુણ રાસ, યે જો શ્રી સંખેસર પાસ. (૧૨ તાલ મૃદંગ વીણા અતિસાર, નાટિક નાચે અતિ ઉદાર, અખિલ ગુલાબ ઉછાલે વાસ, જયો જયો શ્રી સંખેસર પાસ. (૧૩) ઠામ ઠામ જે પાડે વાટ, ઊલો દીસે રૂંધી ઘાટ; દુષ્ટ ચોર તે થાઈ દાસ, જય જય શ્રી સંખેસર પાસ. (૧૪) શ્રી સખેસર સ્તવીઓ જિનરાય, ગુણ જસ સભાગ તણે - સુપસાય; ભવ ભવ દે તુમ પય વાસ, જો શ્રી સંખેસર પાસ. (૧૫) [ ૧૬૩ ] શ્રી લક્ષ્મીરતનવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તુતિ સજે નિસાણું વિહં દંસદં, સજ ગાયંતિ ગયણણ ગજજે, આનંતિ અનેક સંઘ એણિ વિધે, આજ પૂછજે પ્રતખ્યરૂપ, કેસરં કપૂર, કર જાગો પરમ જ્યોતિ જગ જિનરાજ, ગયેદં નરં ઇદં જેહાપટ્ટ ઝરે, ગિડિ ગિડે સુદેખ નાદ, રિસ્ટ દેવ લાખ, ભવ્ય લોક, મંડયા મંડ૫ મક્ઝ; રંભ નાટારંભ થિન ગડિદા થઈ ઉથંભ થંભ, શૈક કુક કેંકાણ કેઈ, કિડિ ગિડિ દાત્ર વેડિ, પ્રણમતિ પાસ, પાએ એહા અસવાર, દમિ ગિડિ દાત્ર દગ થિન ગડિદા મૃદંગ થૈ થૈ, ગાયંતિ ગંધર્વ ગીત સેહે સણગાર, ઉપ અશ્વસેન અરિહંત અવતાર, નમે વામદેવી કુખ તેહિ જિહા તન વઢિઆર દેસ વાસ પેખિજે સંખેસર પાસનામ તેરેનવનિધ લખમરતન. પાટણની મુ. શ્રી. જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતારી. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫–સ્તોત્રાતિ સોદ ] •[ ૨૨ ] [ ૬૪ ] મુનિ શ્રી જિનહ રચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન અંતર્યામી સુણુ અલવેસર, મહિમા ત્રિજગ તુમારી, સાંભળીને આબ્યા હું તીરે, જન્મ મરણુ દુખ વારા; સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપેા, આપે આપાને મહારાજ, અમને મેાક્ષસુખ આપેા. સેવક (૧) સા કાનાં મનવાંછિત પૂરા, ચિંતા સાની ચૂ; એવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખેા છે। દ્વા. સેવક૦ (૨) સેવકને વલવલતા દેખી, મનમાં મહેર ન ધરશેા; ઉપકાર ન કરશેા. સેવક૦ (૩) પ્રત્યક્ષ દર્શન દીજે, કરુણાસાગર કેમ કહેવાશેા, જો લટપટનું હવે કામ નહીં છે, ધુમાડે ધીજું નહીં સાહિબ, પેટ પડવાં પતીજે. સેવક૦ (૪) શ્રી શખેશ્વર મડન સાહિમ, વિનતડી અવધારી; કહે જિનહ મયા કરી મુજને, ભવસાગરથી તારા. સેવક૦ (૫) Page #547 -------------------------------------------------------------------------- ________________ [ २९० ] - [शलेश्वर महातीर्थ मंगलाचरणमां शंखेश्वरजीना उल्लेखो શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ વિબનિવારક અને વાંછિતસાધક તરીકે અતિ વિખ્યાત હોવાના કારણે, ઘણું ગ્રંથકારોએ પિતાના ગ્રંથન આદિ, મધ્ય કે અંતમાં મંગલાચરણરૂપે શ્રી શખેશ્વર પાશ્વપ્રભુજીની સ્તુતિ કરી છે. આ રીતે મંગલાચરણમાં શંખેશ્વરજીની સ્તુતિવાળા કેટલાક ઉલ્લેખ નીચે મુજબ છે. [१६५] स्तुमः शलेश्वरं पार्थ मध्यलोके प्रतिष्ठितम् । देहलीदीपकन्यायाद् भुवनत्रयदीपकम् ॥१॥ શ્રી વિનયવિજયજી ઉપા. કૃત દ્રવ્ય પ્રકાશ, દ્વિતીય સર્ગનું મંગલાચરણ, [१६६] जयत्यभिनवः कोऽपि शर्केश्वरदिनेश्वरः। त्रिविष्टपोद्योतहेतुर्नरक्षेत्रस्थितोऽपि यः॥१॥ શ્રીવિનયવિજ્યજી ઉપા. કૃત ક્ષેત્ર પ્રકાશ, બારમા સર્ગનું મંગલાચરણ, [१६७] उज्जिजीव जरासंध-जराजर्जरितं जवात् । यतो यदुबलं सोऽस्तु पीयूषप्रतिमः श्रिये ॥१॥ શ્રીવિનયવિજયજી ઉપાડ કૃત ક્ષેત્ર પ્રકાશ, પંદરમા સર્ગનું મંગલાચરણ [१६८] पाच शद्धेश्वरोत्तंसं नत्वा तत्त्वावबोधदम् । स्वरूपं स्वर्ण शैलस्य यथाश्रुतमथोच्यते ॥१॥ શ્રીવિનયવિજયજી ઉપા-કૃત ક્ષેત્રલોકપ્રકાશ, અઢારમા સર્ગનું મંગલાચરણ, Page #548 -------------------------------------------------------------------------- ________________ -कल्प-स्तोत्रादि-सन्दोह ]-- -[ २९१ ] [१६९] केवलालोकवस्त्रैकालिकीमुल्लासयन् धियम् । श्रीमान् शङ्केश्वरः पार्थो वितनोतु सतां श्रियम् ॥१॥ શ્રીવિનયવિજયજી ઉપાધ્યાય રચિત કાલલેકપ્રકાશનું મંગલાચરણ: [१७० ] शङ्केश्वरं प्रणिदधे प्रकटप्रभावं त्रैलोक्यभावनिवहावगमस्वभावम् । भावारिवारणहरिं हरिसेवनीयं वामेयमीश्वरममेयमहोनिधानम् ॥१॥ શ્રીવિનયવિજયજી ઉપાધ્યાય રચિત ભાવલકપ્રકાશનું મંગલાચરણ. [१७१] पाच शङ्केश्वरोत्तंसं प्रणम्य परमेश्वरम् । लोकप्रकाशग्रंथस्य करोम्युक्तार्थबीजकम् ॥ १ ॥ શ્રીવિનયવિજયજી ઉપા. કૃત ભાવલકપ્રકાશ, સર્ગ ૩૭નું મંગલાચરણ. [१७२] वामेयं महिमाऽमेयं श्रीशङ्केश्वरनामकम् ।। संसारार्णवबोहित्थं वन्दे सर्वार्थसिद्धिदम् ॥१॥ મુનિસુંદરસૂરિકૃત (પદ્યબદ્ધ) શ્રી જ્યાનંદવિલિચરિત્રના બીજા સર્ગનું મંગલાચરણ. [१७३] श्रीपार्ध तीर्थनाथं प्रशमरसमयं केवलानन्दयुक्तं वामेयं पार्श्वयक्षः सुरवरसहितैः सेवितं भूरिभक्क्या। Page #549 -------------------------------------------------------------------------- ________________ [२९२] --[शलेश्वर महातीर्थयस्य मात्राभिषेकपृथुतरकमलैर्निर्जरा यादवाः स्युः ख्यातं शङ्केश्वरं तं त्रिभुवनविहितख्यातकीर्तिं नमामि ॥१॥ પં. શ્રી પવવિજયગણિકૃત (ગદ્યબદ્ધ) શ્રી જયાનંદકેવલિચરિત્રના નવમા સર્ગનું મંગલાચરણ. [१७४ ] सच्चिदानंदसंपूर्ण विश्वशं विश्वपावनम् । शह्वेश्वरपुरोत्तंसं पार्श्वनाथं नमाम्यहम् ॥१॥ રૂપવિજયણિકૃત (ગદ્યબદ્ધ) શ્રી પૃથ્વીચન્દ્રચરિત્રનું મંગલાચરણ. [१७५] इत्थं जैनप्रवचनमिहोद्भाव्य शर्केश्वरस्थं पार्थ नन्तुं तपगणगुरुर्जग्मिवान् सङ्घयुक्तः । अध्वक्लान्तेर्नवरसयुजां स्मेरपद्माननानां स्वेदापूरो युवतिसरितां व्याप गण्डस्थलानि ॥७७॥ .. अनमदभिनतेन्द्रं पार्थविश्वाधिनाथम् स गुरुररुणतेजा मेघलक्ष्मी प्रभाव्य । महयितुमिममिभ्याः स्वं शुचीचकुरद्भिः वनविहरणखेदम्लानमम्लानशोभाः ॥ ७८ ॥ ઉપાધ્યાય શ્રી મેઘવિજયજીકૃત દેવાનન્દ મહાકાવ્ય સાતમાં સર્ગનું અંતિમ મંગલાચરણ. [१७६ ] शकेश्वरेणार्थितनाथनाथो वामेयशङ्खश्वरपार्धनाथः । चिरं जय त्वं जिनलब्धवणे-रिति स्तुतो यो गुणिलब्धवर्णैः ॥५॥ શ્રીવિજયલક્ષ્મી રિવિરચિત ઉપદેશપ્રાસાદનું મંગલાચરણ. Page #550 -------------------------------------------------------------------------- ________________ - कल्प- स्तोत्रादि-सन्दोह ] -[ २९३ ] [ १७७ ] जगत्प्रभावं कलितात्मभावं स्वच्छस्वभावं हतपापभावम् । देवेन्द्रबन्धं जगतां सुनन्यं शङ्गेश्वरं पार्श्वजिनं वन्दे ॥ १४६ ॥ મુનિરાજ શ્રી મૉંગલવિજયજી મહારાજ સંગૃહીત સૂક્તસંચય, પૃ. ૬. [ १७८ ] अनन्तकल्याणनिकेतनं तं नमामि शतेश्वरपार्श्वनाथम् । यस्य प्रभावाद वरसिद्धिसौध - मध्यास्त निर्विघ्नमसौ प्रयत्नः ॥ १ ॥ श्रीशङ्गेश्वरपार्श्व - प्रभुप्रभावात् प्रभूतशुभभावात् । आचन्द्रार्क नन्दतु वृत्तिरसो मोदयन्ती ज्ञान् ॥ २३ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ૫. શ્રી ભાવવિજયવિરચિત વૃત્તિની પ્રશસ્તિમાંથી ઉદ્ધૃત. [ १७९ ] ॐ ऐं नमः । शङ्खेश्वरपुराधीशं श्रेयोवल्लीवनाम्बुदम् । विघ्नौघमत्तमातङ्गपश्चास्यं श्रीजिनं भजे ॥ શ્રીમંગલવાનું મ’ગલાચરણ (ભાનુચંદ્રચરિત્ર પૃષ્ટ ૬૪થી ઉદ્ધૃત) [ १८० ] ' શ્રી શખેશ્વર પાસજી, માટેા મહિમા જાસ; ચિંતામણિ ચિંતાહરિ, આપઈં લીલ વિલાસ. ચંદરાજાના રાસનું મંગલાચરણું. ૧ નંબર ૧૮૦ થી ૧૮૪ નંબરના ઉતારા જૈન ગૂર્જર કવિઓ ભાગ મીન માંથી લીધેલ છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ [ ર૦ ] – રમત શ્રી શંખેશ્વર પાસ જિન, પ્રણત પુરંદર દેવ; . અલિય વિઘન રે કરે, કરે જાસ સુરસેવ. ચિત્રસેન–પદ્માવતી રાસનું મંગલાચરણ, [ ૧૮૨ ] સકલ મને રથ પૂરણે, મંડલ કેલિ નિવાસ, વામાનંદન વંદિઈ, શ્રી શંખેશ્વર પાસ. રાજસાગરસૂરિનિર્વાણ રાસનું મંગલાચરણ. [ ૧૮૩ ] પ્રણમું પ્રેમેં પાસ જિન, શ્રી શખેશ્વર દેવ સુરનર વર કિનર સદા, જેહની સારે સેવ. ચિત્રસેન–પદ્માવતી ચોપાઈનું મંગલાચરણ. [ ૧૮૪] સકલ સુખદાયક સદા, ત્રેવીસમે જિનચંદ; પ્રભુ પાસમું સખે સુરુ, નામે પરમાણુંદ. ગુણવલિ રાસનું મંગલાચરણ, છે. શંખેશ્વર મહાતીર્થ ભાગ ૧-૨ સમાસ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૫ तर શુદ્ધિપત્રક (શંખેશ્વર મહાતીર્થ ભાગ પહેલો) અશુદ્ધ શુદ્ધ પક્તિ નવાબ - - મલેક સ્પેશીયલ મેટર પણ પણું મટર (મેમણ) (મેમણું) દક્ષિણમાં પશ્ચિમમાં નેમિનાથ નમિનાથ નેમીશ્વર નિમીશ્વર ૨૫ અહિક ઐહિક અને તે તેજ પુ. ૪, પૃ. તપાગચ્છીય તપાગચ્છ ૧૯૪૭ પૃષ્ઠ ૭૪ની પંક્તિ ૧૧મી પછી એક લીંટી રહી ગઈ છે માટે એ પંક્તિ આ પ્રમાણે વાંચવી–“સની સાથે અને સંધ વિનાના ગૃહસ્થની સાથે મુનિરાજે નહીં જ હોય તથા પૃ. ૭૨ માં મુનિરાજોને પિટા વિષય આપે છે તેમની સાથે સો નહીં જ હોય.” જમણી બાજુ દર્શન કરનારની જમણી બાજુ ૯૯ ડાબી બાજી દર્શન કરનારની ડાબી બાજુ ૧૦૦ પર (મુ) ત સ (C) તે ૧૪૦ ૬૭ पटणा पटणी ૧૪૭ पटल पटेल ૧૮૪૪ शुद ૧૪૬ ૧૫૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ પતિ ५ [ २९६ ] અશુદ્ધ पृष्ठ १३१६ ૧૩૨૬ . १५५ લેખ લેપ વરાણા અને માંડવી સમી અને વરાણું ૧૭૧ (शमेश्वर महातीर्थ भागभाने) निणित्त निमित्त खिइ खिर वुद्धीए बुद्धीए १५ ૧૫ पुष्पप्रभूष्णुरिति; कथानु उच्छ्रङ्गलानां तवारित चन्द्रन सजतीह दजन कृतपुष्पप्रभूष्णुरिति'; कथा नु उच्छृङ्खलानां तवास्ति चन्दन सृजतीह दशन -श्रियम् कीर्ति लब्ध २६ ३० -श्रिमम् ३१ कीत लब्धि चिरन्तम् चिरत्नम् . सोख्यं पापगम्य सौख्यम् पापागम्यं. ૫ यथत .यथैत Page #554 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ પંક્તિ [ ૨૭ ] શુદ્ધ - स्नात्र पार्श्व ૫૫ પપ स्तान्त्रપત્ર प्रारंभ श्रीपूज्यान ૧ ૧૧ નિશ્ચ વિતરાગ બિલ્હાણું મહિકમ્ 1. ૨૪ ૬ ૬૬ ૪૬ ૬ = = = = = 88 66 % 3 કુ ૧૫ श्रीपूज्यान् (વિવારના સૂ) ૬૬ નિચ્ચે વીતરાગ બલાણું ૮૪ મહીદિગ (2) ૫૯ ૧૧૧ ૧૧૬ ઈન્દ્રની સંકે ૧૨૫ શિષ્યરચિત ૧૩૮ જિણેસર ૧૪૭ પરમાણંદ ૧૫૬ ઉપાધ્યાય ૧૬૩ જગદાધાર ૧૬૪ ઉ૬ - ૧૬૫ સેવક દરસનાવણું ૧૬૭ કુલચંદો ૧૬૮ પ્રાચીન ૧૭૧ ધામ " ૧૭૬ ૧૭૮ ઇન્દ્ર નિસંકે - રચિત જિસ પરમાણું ઉપાધ્યાય જગદાર ઉઠંડ ૧૧ સેવર - ૧૬ દસનાવણ ફૂલચં પાચીન લામ સિત ૨૧ * સિન Page #555 -------------------------------------------------------------------------- ________________ પતિ અશુદ્ધ પાગનાહ” ઉદયરત્ન વામનંદન રૂપા અડ૫ સરઈ કેરા સાહેઈ રૂપ ૨૧૫ ૧૩૪ સાઠિચ્ચારિ ૨૫ [ ૮ ] શુદ્ધ | પૃષ્ઠ પાસનાહ”, ઉદય () ૧૮૮ વામાનંદન ૧૮૮ ૨૧૦ મંડ૫ ૨૧૨ કરઈ ૨૧૨ ડોકરા સેહઈ ૧૧૭ દેવા ૨૧૯ ૧૦૪ ૨૨૨ સદ્વિચારી ૨૨૬ ૨૩ ૨૨૬ સ્તવનની સય સરહ ૨૨૮ નંદન ૨૩૧ જન પદ્મવિજય ૨૩૨ જિનસેવા દેહવ્રુતિ લાવણ્યવિજય ૨૪૭ રામા ૨૫૦ જિનકી ૨૫૩ શ્રવણ ગુણવણ ૨૫૪ ૨૫૫ સંગ્રહ ૨૬૦ ૨૬૩ ૨૨૭ સ્તવનખ સયસ તરહ નંદક સન પવિજશ જિનેસવા દેહધતિ ૨૩૧ ૨૪૩ ૨૪૬ લાવણ્યસૂરિ હામાં મનકી શ્રવણુગુણ શ્રવણ ભવે સિંગલ દેવક ભલે દેવેન્દ્ર Page #556 -------------------------------------------------------------------------- ________________ [ २९९] शुद्ध કલ્યાણક तोयादिभयाः અશુદ્ધ કલ્યાણ -तोकादिभवाः शाश्वेर यदिदं तत्त्वं -अभिष्टविरचित निसान्तं दावनले -रुगेन्द्रा १४ २६३ २१८ २१८ २९८ २३८ बदि (दी) -अभीष्टविरचित निशान्तं . दावानले -रगेन्द्रा भरतार्द्धपति - मम्म જે ધાણુઈ અસત્તેરા રમઝસ સંભવના શ્રીમવાચક તાસ भरतार्द्धपतिः - भम्भ જોધાણુઈ અસણુરા રમઝમ संभावना શ્રીલાભવૃદ્ધ નાલ २६८ २६८ २१८ २६८ २६४ ૨૭૦ ૨૭૪ ર૭૬ ૨૭૮ ૨૮૧ ૨૮૨ ૨૮૩ २८७ Page #557 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી વિધર્મસૂરિ જૈન ગ્રંથમાળા-પ્રકાશિત ! પુસ્તકો સંસ્કૃત પુસ્તકો २ धर्मवियोगमाला मु. श्री. हिमांशुविजयजी ०–२-. . ३ प्रमाणनयतत्त्वालोक , ०-१४-० (पं. श्री. रामगोपालाचार्यजीकृत टीका युक्त) १९ जैनी सप्तपदार्थी मु. श्री हिमांशुविजयजी ०-५-० ३७ श्रीपर्वकथासंग्रह ३९ श्रीद्वादशव्रतकथा ०-८-० ४९ संस्कृत-प्राचीन-स्तवन-सन्दोह .. मु. श्री. विशालविजयजी ०-३-० श्रीउत्तराध्ययनसूत्र मु. श्री. जयन्तविजयजी (कमलसंयमी टोकायुक्त)भाग १-२-३-४ प्रत्येक ३-८-० प्रमाणनयतत्त्वालोक-प्रस्तावना . मु. श्री. हिमांशुविजयजी ०-३-० ગુજરાતી અનુવાદયુક્ત સંસ્કૃત પુસ્તકો ८ जयन्तप्रबन्ध मु. श्री. हिमांशुविजयजी ०-३-० २७ सुभाषितपद्यरत्नाकर भाग १ मु. श्री विशालविजयजी १-४-० ३० अर्हत्प्रवचन मु. श्री. विद्याविजयजी ०-५-० ३१ सुभाषितपद्यरत्नाकर भाग २, मु. श्री. विशालविजयजी १-४-० ३४ सुभाषितपद्यरत्नाकर भाग ३ , १-४-० ३६ श्रीहेमचन्द्रवचनामृत मु. श्री. जयन्तविजयजी ०-८-० ४८ सुभाषितपद्यरत्नाकर भाग ५. मु. श्री. विशालविजयजी ०-१०-० ५२ सुभाषितपद्यरत्नाकर भाग ४ , Page #558 -------------------------------------------------------------------------- ________________ ૧૫ [ રૂ૦૨] ગૂજરાતી પુસ્તકો ૧ વિજયધર્મસૂરિ સ્વર્ગવાસ પછી મુ. શ્રી. વિદ્યાવિજયજી ૨-૮-૦ ૬ વિજયધર્મસૂરિનાં વચનકુસુમે - ૦૪-૦ ૧૦ આબૂ (૭૫ ચિત્રો સાથે) મુ. શ્રી. જયન્તવિજયજી ૨-૮-૦ ૧૧ વિજયધર્મસૂરિ ધીરજલાલ કે. શાહ ૦–૨-૦ ૧૨ શ્રાવકાચાર મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦-૩-૦ ૧૩ શાણુ સુલસા એ હા 5 ૧૪ સમયને ઓળખે ભાગ બીજે = ૦–૨-૦ , ૦-૧૦-૦૦ ભાગ પહેલો ૦–૧૨–૦ ૧૭ સમ્યકત્વપ્રદીપ ઉ. શ્રી. મંગળવિજયજી –૪–૦ ૧૮ વિજયધર્મસૂરિ પૂજા ૦-૪-૦ ૨૦ બ્રહ્મચર્યદિગ્ગદર્શન આ. શ્રી. વિજયધર્મસૂરિજી ૯-૪-૦ ૨૨ વક્તા બને | મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦-૪૨૩ મહાકવિ શેભન અને તેમની કૃતિ મુ. શ્રી. હિમાંશુવિજયજી –૩– ૨૪ બ્રાહ્મણવાડા | મુ. શ્રી. જયન્તવિજયજી ૦–૮–૦ ૨૫ જૈન તત્વજ્ઞાન આ. શ્રી. વિજયધર્મસૂરિજી ૯-૪૦ ૨૬ દ્રવ્યપ્રદીપ ઉ. શ્રી. મંગળવિજયજી –૪–૦ ૨૮ ધર્મોપદેશ આ. શ્રી. વિજયધર્મસૂરિજી ૦-૬-૦ ૨૯ સપ્તભંગીપ્રદીપ ઉ. શ્રી. મંગળવિજયજી ૦-૪-૦ ૩૨ ધર્મપ્રદીપ ૪. શ્રી અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ (આબૂ ભાગ બીજે) (મૂળ-સંસ્કૃત શિલાલેખે યુક્ત) મુ. શ્રી. જયન્તવિજયજી ૩-૦-૦ ૪૫ વિદ્યાવિજયજીનાં વ્યાખ્યાને મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦–૮–૦ ૪૬ શ્રી હિમાંશવિજયછના લેખો , ૧-૮-૦ ૫૧ જેનધર્મ પ૩ મારી સિંધયાત્રા . શ્રી. વિદ્યાવિજયજી ૨-૮-૦ પપ અમારા ગુરુદેવ પ૭ શંખેશ્વર મહાતીથી ભાગ ૧-૨ મુ. શ્રી. જયન્તવિજયજી ૧-૪-૦ (સંસ્કૃત પ્રાકૃત હિન્દી સ્તવનાદિ યુક્ત) Page #559 -------------------------------------------------------------------------- ________________ [३०२] હિન્દી, સિંધી અને અંગ્રેજી પુસ્તકે ४ श्रावकाचार मु. श्री. विद्याविजयजी ०-४-० ५ श्रीविजयधर्मसूरिके वचनकुसुम ,, ०-४-० Saying of Vijaya Dharma Suri Dr. Krause. (ASH ३ विनयधम सूरि) . ४-० ९ विजयधर्मसूरि अष्टप्रकारी पूजा । मु. श्री. विद्याविजयजी ०-४-० १६ An Ideal Monk A. J. Sunawala (मेन आयिद म) २१ ब्रह्मचर्य-दिग्दर्शन आ. श्री. विजयधर्मसूरिजी -४-० ३३ मेरी मेवाडयात्रा मु. श्री. विद्याविजयजी ०-३–० ३५ वक्ता बनो ३७ अहिंसा ४१ सच्चो राहबर (सिंधी) पार्वती सी. एडवानी मेट ४२ वीरवंदन (कविता) वीरभक्त ०-२-० ४३ अहिंसा (सिंधी) पार्वती सी. एडवानी भेट ४४ फुलनमुठ (सिंधी) मेट ४७ जैनधर्म मु. श्री. विद्याविजयजी ०–२–० ५० नयी ज्योती (सिंधी) मेट ५४ Theism ( थाम) (49) ०-१२-० आबू (हिन्दी) मु. श्री. जयन्तविजयजी २-८-० (७५ फोटूके साथ) છપાતાં પુસ્તકે - મારી કશ્યાત્રા મુ. શ્રી. વિદ્યાવિજયજી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીનાં વ્યાખ્યાનોને અંગ્રેજી અનુવાદ. શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા छोटास२।३१, रेन (भासा ) Page #560 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજ શ્રીજયન્તવિજયજી લિખિત-સંપાદિત-સંગૃહીત પુસ્ત १ श्रीउत्तराध्ययनसूत्र सटीक भा. १-२-३-४ दरेकना ३-८-० (કમલસંયમી નામક વિસ્તૃત ટીકાયુક્ત) ܒ ૨ શ્રીદેમચંન્દ્રવચનામૃત (યૂઝાતી અનુવાદ્યુ ) ૦-૮-૦ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય'કૃત ત્રિશષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર 'ના દશ પČમાંથી કરેલ વિવિધ વિષયેાનાં સૂકતાના સુંદર સંગ્રહ, ૩ આબૂ ( ગૂજરાતી ) ( ૭૫ ચિત્રા યુક્ત ) જગવિખ્યાત આબૂ ગિરિરાજની નાની મેાટી દરેક બાબતનું વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવેલ હોવાથી આમૂના યાત્રીને એક ભોમિયાની ગરજ સારે એવું આ પુસ્તક છે. અતિહાસિક દષ્ટિએ પણ આ ગ્રંથ અતિ મહત્ત્વના છે. ત્યાંના ભવ્ય જિનમદિરાનું વિસ્તૃત વર્ણન આવતું હાવાથી કલાની દૃષ્ટિએ પણ આ ગ્રંથ અતિ ઉપયેાગી છે. સુંદર ૭૫ ચિત્રા આ ગ્રંથની સુંદરતા, મહત્તા અને ઉપયેાગિતામાં વિશેષ વધારા કરે છે. आ ग्रंथनुं हिन्दी भाषान्तर पण उपर लखेल किंमते जमली शके छे. ४ श्री अर्बुद प्राचीन जैन लेख सन्दोह ( આબૂ ભાગ બીજો ) આબૂ . ઉપરનાં જિનમદિશમાંની જિનપ્રતિમાઓ વગેરે ઉપરના શિલાલેખા અને સાથે સાથે એ આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. લેખેાનાં અનુવાદ તથા અવલાકન ૧-૮-૦ ૩-૦-૦ Page #561 -------------------------------------------------------------------------- ________________ [૩૦] પણ આપવામાં આવેલ છે. આ રીતે આ ગ્રંથ ઈતિહાસની દૃષ્ટિએ અત્યંત મહત્વનું છે. જુદી જુદી અનુક્રમણિકાઓ આપીને આ ગ્રંથને વિષેશ ઉપયોગી બનાવવામાં આવ્યું છે. ૫ બ્રાહ્મણવાડા આ ગ્રંથમાં મારવાડના એક પ્રાચીન તીર્થનાં વર્ણન અને ઈતિહાસ આપવામાં આવેલ છે. ૬ વિહારવર્ણન ૧-૦-૦ આ ગ્રંથમાં મુનિરાજ શ્રી જયન્તવિજયજીએ પોતે ગૂજરાતથી લઈને કાશી અને કલકત્તા તેમજ મારવાડ, મેવાડ અને માળવા આદિ પ્રદેશોને પગપાળા વિહાર કર્યો હતા તે દરમ્યાન મુખ્યત્વે જૈન દૃષ્ટિએ નોંધેલ જુદાં જુદાં ગામોની હકીકત આપવામાં આવેલ છે. પ્રવાસીઓને બહુ ઉપયોગી થઈ પડે એવો આ ગ્રંથ છે. ૭ શંખેશ્વર મહાતીર્થ આ ગ્રંથમાં ગૂજરાતમાં આવેલ એક અતિ પ્રાચીન અને મહાપ્રભાવક જૈન તીર્થને વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. ઈતિહાસ તેમજ પરંપરાગત લેકમાન્યતાની દૃષ્ટિએ આ તીર્થની બધી વિગતે આ ગ્રંથમાં સંગ્રહવામાં આવી છે. આ ગ્રંથમાં આ તીર્થ સંબંધી પ્રાચીન–અર્વાચીન સંસ્કૃત-પ્રાકૃત તેમજ ગુજરાતી-હિન્દી પ્રબંધસ્તોત્ર સ્તુતિ સ્તવન આદિને સંગ્રહ આપવા ઉપરાંત પ્રતિમા આદિના શિલાલેખ આપવામાં આવેલ છે. તેમજ ત્યાંના ભવ્ય જિનમંદિરનાં સુંદર ૧૫ ચિત્ર આપવામાં આવેલ છે. આ રીતે ધાર્મિક, ઐતિહાસિક અને કળાની દષ્ટિએ આ ગ્રંથ ઘણો ઉપયોગી છે. મળવાનું સ્થળઃ– श्रीविजयधर्मसूरि जैन ग्रंथमाला છોટા હાળા, વન (માટિયા) Page #562 -------------------------------------------------------------------------- ________________ F