SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક ]– -[ शलेश्वर महातीर्थ થયું હતું. એટલે ૧૧મી શતાબ્દિમાં પણ અહીં શ્રાવકનાં ઘણું ઘર, દેરાસર, ઉપાશ્રય અને જૈન ધર્મશાળા વગેરે પણ હશે, તથા શ્રાવકે ભક્તિવાળા હશે એમ સહેજે જાણી શકાય છે. વળી યશોધન ભણશાળીના વંશના માણસોની શખેશ્વરીયાની એડક થઈ હતી, એટલે ૧૧મી સદી પછી પણ અહીં શ્રાવકોની વસ્તી સારા પ્રમાણમાં હશે, અને શંખેશ્વર ગામની જાહોજલાલી પણ સારી હશે, એ વાત સમજી શકાય તેવી છે. શંખેશ્વરની વસ્તી ફાર્બસ ગુજરાતી સભા મુંબઈ તરફથી સંવત ૧૯૮૪માં પ્રકટ થયેલ “ગુજરાતનાં ઐતિહાસિક સાધન” ભાગ ૧-૨, પૃ. ૨૨૦ માં શંખેશ્વર ગામની જાતિવાર ઘરની સંખ્યા આપેલી છે, તે આ પ્રમાણે છે – જાતિ જાતિ ૨૫ વાણિયાનાં કુંભારનાં બ્રાહ્મણનાં ઘાંચીનું નાડેદાનાં ભાડભુંજાનું કણબીનાં સુતારનાં ગેસાઈનાં દરજીનું ચારણના લુહારનાં રજપુતનાં હજામનાં ભરવાડનાં સીપાઈનાં ભાટનાં ૩૦ ઢેઢ, ચમાર, કોળીનાં વાઘરી, રીનાં કુલ ઘર-૩૩૬ ઘર - ૦ - ૪૦ - ૨ - - છ » ૧૦. ટ ૨ ૧૦૦
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy