________________
[ ૨૪૦ ]
-[ સંદેશ્વર મહાતીર્થ
""
[ ૧૨૭ ] ઉપાધ્યાય શ્રીતેજ રુચિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ+
શ્રી શખેશ્વર પાસ જિષ્ણુર્દ, દરિસણુ દીઠે અતિ આનંદ, મેાહનવલ્લી કંદ, પ્રત્યક્ષ મહીમા જેના જાણી, આવે સુરનર ઉત્તમ પ્રાણી, ભાવ ભક્તિ મન આણી; પુરિસાદાણી પુઢવી પ્રસિદ્ધ, નામ જપતા સઘળી રિદ્ધ, દરિસણુથી નવે નિદ્ધ, મહિમાવંત મન માહન સ્વામી, પૂરવ પુન્યપસાયે પામી, સેવા અહાનિશ ધામી. (૧) સિત્તેર સે। જિન સમરણ કીજે, માનવ ભવના લાહા લીજે, કારજ સઘળાં સીજે, પન્નરે ક્ષેત્રે એહ જિષ્ણુ, સેવ કરે જસ સુરનર ઈંદ્ર, ટાલે દાગ ક6; સંપ્રતિ કાલે જિનવર વીશ, સીમંધરાદિક નામું શીશ, ભાવ ભલે જગદીશ, સિત્તેર સા જિન યંત્ર પસાય, અલીય વિશ્વન સવી ક્રૂરે જાય, મનવાંછિત ફલ થાય. (૨) સાધુ સાધ્વી વૈમાનિક દેવી, અગ્નિ ખુણે અહ ૫ દા લેવી, જિનવાણી નિપુણૅવી,
ભુવનપતિ વળી જંતર દેવી, જ્યાતિષી દેવી એમ કહેવી, નૈઋતખુણે રહેવી;
+ શ્રી જાલેારગઢ નિવાસી, ગારુમલજી ઉમેદરામજીએ છપાવેલ ચૈત્યવંદન સમુચ્ચય ”માંથી ઉતારી.