________________
-પ-સ્તોત્રવિ-લોદ –
---[૩] ત્રયલક દીપક, મેહ ઝીપક, શિવસરેવર હંસ, મુનિ ધ્યાન મંડન, દુરિત ખંડન, ભુવન શિરઅવતંસ, દ્રવ્ય ભાવ થાપન, નામ ભેદન, જસ નિખેવા ચાર, તે દેવદેવા, મુક્તિ લેવા, નમે નિત્ય સુખકાર. (૨) ષટુ દ્રવ્ય ગુણ– પરજાય નયગમ, ભેદ વિશદ વાણું, સંસાર પારા-વાર તરણી, કુમતિ કંદ કૃપાછું; મિથ્યાત્વ ભૂધર, શિખર ભેદન, વા સમ જેહ જાણી,
અતિ ભગતિ આણી, ભવિ પ્રાણી, સુણો તે જિનવાણી. (૩) જસ વદન શારદ, ચંદ સુંદર, સુધાસદન વિશાલ, નિકલંક સકલ, કલંક તમહર, અંગ અતિ સુકુમાલ; પદમાવતી સા, ભગવતી સવિ, વિન હરણ સુજાણી, શ્રી સંઘને કલ્યાણકારણ, હસ કહે હિત આણી. (૪)
[ ૧૨૬ ] શ્રીનવિમલવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ શંખેશ્વર પાસજી પૂજીએ, નર ભવને લાહો લીજીએ; મન વાંછિત પૂરણ સુરતરુ, જય રામાસુત અલવેસરુ. (૧) દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોલા જિનવર ગુણનીલા; દેય નીલા દય સામળ કહ્યા, સેલે જિન કંચનવર્ણ લહ્યા. આગમ જે જિનવરે ભાખી, ગણધર તે હિયડે રાખીયે; તેહને રસ જેણે ચાખીયે, તે હુએ શિવસુખ સાખી. (૩) ધરણીધર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘનાં સંકટ સૂરતી, નયવિમલના વાંછિત પૂરતી. (૪)
* આ કવિનું બીજું અને વધુ પ્રસિદ્ધ નામ જ્ઞાનવિમલસરિ છે.