________________
[ ૨૩૮ ]
– ર મતિતિહાં કહીએ મુનિજન આચાર, નવતત્વાદિક ભેદ વિચાર,
વારિ સવિ સંદેહ, એગ વહિ ગુરુ પાસે ભણિઈ, ઈમ ભવ સંચિત પાતિક હણિઓ,
બેધિ બીજ તર મેહ, ભણતાં ગુણતાં સાંભળતાં, જે કહિ કરણી તે આચરતાં,
નિર્મલ થાઈ દેહ. (૩) શ્રી શંખેશ્વર પાસની સેવા, અહનિસ કરવા જેહને હવા;
તે શ્રી ધરણ કહાવે, વલ્લી દેવી પઉમાવઈ નામ, પ્રભુ સેવકનાં સારું કામ,
વંછિત ભોગ લહાવે, તે સુર સુરિ સયલ સુખ પૂરે, વિઘન વલી તે ભવિનાં સૂરે,
- યે યાત્રાઈ આવે, હીરવિજયસૂરિનિર્જિતકામ, તસ શીસુ ધર્મવિજય બુધ નામ,
તાસ સીસ ઈમ બેલે. (૪) [૧૨૫]. શ્રીહસરત્નવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ કલ્યાણ કારક, દુ:ખ નિવારક, સક્લસુખ આવાસ, સંસાર તારક, મદન મારક, શ્રી સંખેશ્વર પાસ, અશ્વસેન નંદન, ભવિ આનંદન, વિશ્વ વંદન દેવ, ભવ ભીતિ ભંજન, કમઠ ગંજન, નમીજે નિત્યમેવ. (૧) 1 x શા. શિવનાથ લંબાજી, પૂના સીટીથી પ્રકાશિત “શ્રી ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ” ભાગ ત્રીજામાંથી ઉતારી.