________________
૫-સ્તોત્રાવિશ્વનોદ ].
-[ ૨૩૭ ]
સ્તુતિએ
[ ૧૨૪ ]
શ્રીધનહ મુનિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ શ્રી શખેશ્વર પાસજી સાહે‚ મહિમા માટા મહિયલ મેહે, માને નરવર કેડ, અહુ ભવકેરાં પાતિક ધ્રૂજે, ચંપક કેતકી કુસુમેં પૂજે, વાસવ પરિ જોડી; અતિ નિરમલ સુંદર ગુણુભરીએ, સંયમ લેઇ કેવલ વરીએ, અષ્ટ કરમલ મેડિ, ધનહ સેવક ઈણિપરે' કહેવે, તુજ પદ પંકજથી સુખ લહવે, સ્વામી ભવભય છેડી. (૧) નામ જિા જિષ્ણુનામસરૂપ, વણુ જિા જિષ્ણુપડિમારૂપ, શ્રી સિદ્ધાંતે કહી, દ્ભવ્ય જિણા જિષ્ણુવરના આપ્યા,ભાવ જિણા જિણ જે બહુ માહખ્યા, કેવલનાણે હિઆ; જે છે જે હુઆ જે થારૂં, તે તિત્યયરા જે નર ચાસ્ત્રે, તેણે આણા વિહ, સિવ પદ હાવે જસ સંપદ વં,િ તે વલિ જિનવર સયલ સુર,િ કિત્તિય વંયિ મહિઆ. (૨) દુવાલસ ંગિ તતખિણુ થાપે, જિનવર મહિમા એહ,
ત્રિપદી જવ ગણધરને આપે,
* પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું,