________________
-પ-સ્તોત્રાદિ-સદ –
– ર૪ ] [ ૧૨૯ ] શ્રી રંગવિજયવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ* શ્રી શંખેશ્વર પાસ જિણેસર, વીનતી મુજ અવધારે છે, દુરમતિ કાપી સમક્તિ આપી, નિજ સેવકને તારે જી; તું જગનાયક શિવસુખદાયક, તું ત્રિભુવન સુખકારી છે, હરિ હિતકારી પ્રભુ ઉપગારી, યાદવ જરા નિવારી છે. (૧) શ્રી શખેસરપુર અતિ સુંદર, જિહાં જિન આપ વિરાજે છે, સુરગિરિ સમ અતિધવલ પ્રાસાદે, દંડ કલશ દેવજ રાજે છે; ચિહુ દિસિ બાવન જિન મંદિર, ચોવીસેં જિન દેજી, ભીડભંજન જગગુરુ મુખ નિરખે, જિમ ચિર કાલે નંદેજી. (૨) શ્રી શંખેશ્વર સાહિબ દરીસન, સંઘ બહુ તિહાં આવૅ , ઘન કેકી જિમ જિનમુખ નિરખી, ગોરી મંગલ ગા છે; આઠ સતર એકવીસ પ્રકારે, અઠત્તર બહુ છેદે છે, આગમ રીતેં જે જગગુરુ પૂજે, તે કર્મ કઠિનને છેદે છે. (૩) શંખેશ્વરજીને જિમણે પાસે, મા પદમાવતી દીપે છે, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિશશી આપે છે; તપગચ્છપતિશ્રીવિજયજિહેંદસૂરિ, અનિસિ તસ આરાધે છે, કૃણુવિજય જિનેસવા કરતાં, રંગ અધિક જસ વધે છે. (૪) | ઇતિ શ્રી શંખેશ્વર જિનરાજની સ્તુતિ છે. લિ. શ્રી સૂરતિનગર
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન પ્રસાદે. * પાટણની મુ.જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.