SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. १५ : मेळा अने राज्यप्रेम ] -[ ૨૬ ] મહમ્મદ શ્રી જલાલુદ્દીન ખાનજી બાબી બહાદુર, કે. સી. આઈ. ઈ. ના પણ હતા. આ બન્ને નવાબ સાહેબેએ તથા તેમના પૂર્વજોએ આ તીર્થને અમુક અમુક હક્કો આપેલા છે, તે આજસુધી ખરાબર પળાય છે. ઉપરોક્ત બન્ને નવાખ સાહેબે। આ તીર્થ પ્રત્યે જેવી જીભ લાગણી રાખતા હતા, એવી જ લાગણી તેમની ગાદી પર આવેલા નેકનામદાર નવાબ સાહેબ શ્રી મૂર્તિજાખાનજી બાબી બહાદુર પણ રાખશે, એવી આશા રાખવામાં આવે છે. જેવી રીતે નામદાર નવાબ સાહેબે અને રાજ્યકુટુંબે આ તીર્થ પર શુભ લાગણીએ ધરાવે છે, તેવી જ રીતે રાજ્યના નાનાથી મેટા અમલદારે પણ શુભ લાગણી ધરાવે છે. અમલદારા તરફ્થી પણ કાઈ પ્રકારની કનડગત, હેરાનગતિ કે અથડામણી થતી નથી. ઈસ્લામ ધર્મવાળા નવાબ સાહેબેાનું રાજ્ય હાવા છતાં પણ આ જૈનતીર્થ ઉપર રાજ્યના આટલા પ્રેમ છે એ કાંઈ ઓછું ખુશી થવા જેવું નથી. દાણ માફ: જેમ ચૈત્રી પૂનમના મેળા ઉપર ગામના કે બહારગામના વેપારીએ ગમે તેટલેા માલ વેચવા માટે લાવે કે મગાવે તે પણ તેનું દાણુ–જકાત સર્વથા માફ છે, તેમ આ તીર્થને અંગે શેઠ જીવણદાસ ગેાડીદાસની પેઢી દેરાસર, ધર્મશાળા, ઉપાશ્રય, કુવા, ચબૂતરા, પેઢીનાં મકાના વગેરે બંધાવવા કે સમરાવવા માટે; પૂજા-પાઠ માટે; જમણવાર માટે; આંગી માટે કે ફનીચર માટે ગમે ત્યારે ગમે તેટલી કિંમતની ચીજો અહીંથી ખરીદે અથવા બહારગામથી મગાવે તેનું દાણુ કેટલાંય વર્ષોથી કાયમને માટે માફ છે. કારખાના
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy