________________
૧ ૨૨૬ ]
–ાદ માણતી ઉપર, કારખાનાના નેકરે ઉપર કે યાત્રાળુઓ ઉપર કઈ જાતનો કરવેરે કે ટેકસ નથી, કઈ જાતની કનડગત નથી. શિકારની મનાઈ, મેળા ઉપર અમલદારોની હાજરી, રાજ્ય તરફથી ચેકીપહેરાને સારામાં સારે બંદેબસ્ત વગેરે વગેરે બાબતે જ રાજ્યને–સ્ટેટને આ તીર્થ પ્રત્યે અપૂર્વ પ્રેમ હિોવાનું સ્પષ્ટ રીતે બતાવી આપે છે.
તે ઉપરાંત નામદાર નવાબ સાહેબ તરફથી કે સ્ટેટ તરફથી આ તીર્થને જમીન વગેરે કંઈ ને કંઈ બક્ષીસમાં પણ મળ્યું હશે જ, પરંતુ તે સંબંધી કંઈ પણ લેખ કે દસ્તાવેજો મને મળી શક્યા નહીં હોવાથી–ચોક્કસ માહિતી નહીં મળવાથી તે બાબત અહીં વધારે વિગતથી રજૂ કરી શક નથી. પરંતુ પૂજાનાં કપડાં પહેરવાની ઓરડીની ઓસરીની પાસે દાનપત્રને એક પત્થર ખોલે છે, તેમાં સત્તરમી સદીના કેઈ નવાબ સાહેબના વખતને શિલાલેખ છેદે છે, પણ તેના અક્ષરે બેડિયા અને ઘસાઈ ગયેલા હોવાથી મહેનત કરવા છતાં પણ તે લેખ પૂરેપૂરે વાંચી શકાયું નથી. પરંતુ કાંઈક જમીન વગેરે નેટ કયોને અથવા તો દાણું–જકાત માફ કર્યાના દાનપત્રનો જ આ શિલાલેખ હોવો જોઈએ એમ જણાય છે. શિકારની સખ્ત મનાઈ–
શખેશ્વર ગામની હદમાં કઈ પણ જાતને શિકાર કરવાને નામદારનવાબ સાહેબે સખ્ત મનાઈહુકમ બહાર પાડેલો છે. તે અનુસાર નામદાર નવાબ સાહેબ પોતે અથવા તે તેમના કુટુંબના કેઈ પણ માણસ કે તેમના મહેમાને પણ શખેશ્વર ગામની હદમાં કઈ પણ જાતને શિકાર કરતા નથી અને જે કઈ શિકાર કરે તેને સજા કરવામાં આવે છે. તે