________________
[૨૨૮]–
–[ શા મદ્દાતીર્થભગવતી જંઘાચારણ, વિજાચારણ સાધ; ઉવાઈ સૂત્રે અંબડ નમે, જિનપ્રતિમા નિરાબાધ. શાસ્વતી પ્રતિમા જગતમેં, તેહવી અશાસ્વતી જાણ ભેદ ન કેઈ તેહમાં, એહવી જિનવર વાણ. (૬) અન્ય તિથી કિમ ગ્રહી શકે, શાસ્વતી પ્રતીમા જેહ, અશાસ્વતી લેઈ જાય, એહમાં નહીં સંદેહ. પ્રતિમા પુસ્તક મેહપતિ, માલા ને રજોહરણ એ એકેંદ્રીય દલ અછે, ધમેને સદા ગુણકરણ ચિત્રિત જે ભેગાસન (૧), શસ્ત્ર (૨) ને અરિપત્ર (3) દેખ વિષય (૧) ભય(૨) ક્રોધાદિક (૩), હિત મિત્રે પત્રે વિશેષ (૯) માતા (૧) ભગિની(૨) ને ભારજ્યા (૩), એહમાં સ્નેહને ફેર તિમ એકેંદ્રી ગુણ ફળ, સમક્તિ ગુણ ઠેર. (૧૦) દ્રવ્ય(૧) ભાવ(૨) પૂજા કરે, તે લહે અપવર્ગ, કર્મ સકલને ત્રાસ, વાંછિત પામે સ્વર્ગ. જલ(૧) ચંદન(૨)ફલ(૩) ફૂલ(૪)શું, દીપ(૫) ધૂપા(૬) ક્ષત(૭) ચંગ ગીત(૮) નૃત્ય(૯) વાજિત્ર(૧૦) શુદ્ધ, કરી પૂજે મનરંગ. (૧૨) પૂજા ફલ ફુલાદિર્ક, એકેંદ્રી હણે કેમ; તિહાં હિંસા નવિ નિપજે, જિનવર વચન છે એમ. (૧૩) પણ હિંસા ત્રિવિધ કહી, હેતુ(૧), સ્વરૂપ (૨), અનુબંધ(૩); સાધુ શ્રાવક છાંડજે, ધમ્મી મહામતિવંત. સાધુ સર્વથી રહિત છે, દયાવંત પ્રવીણ એકેદ્રીની ના હિંસા કરે, રહેતા ધ્યાનમાં લી. (૧૫) લોકમાં સઘર્લે સંપૂતિ, સૂક્ષ્મ એકેંદ્રી પાંચ તીમ બાદર વાયુ પ્રર્ત, હણતાં ન ધરે ખાંચ.
(૧૧)
(૧૪)