________________
રિદિ૨ : રાણો]–
– ૨૬ ] ઓએ પિતપોતાના ભાગની જમીન જુદા જુદા સંવતેમાં ૌચર માટે છૂટી મૂકી હશે, એમ જણાય છે. તે ત્રણે લેખને ભાવાર્થ આ પ્રમાણે છે –
" ( 8 ) શેઠ શ્રીગણેશચંદ શાંતિદાસ, ઝાલા શ્રી અમરાજી, ઝાલા શ્રી રામદાસજી, પટેલ સજણ, અભેરામ, પુંજા, વઢેલ કરશન વગેરેની સાક્ષીથી, ગામ શખેશ્વરના પટેલ સિંધવ જોધા દેવલોક પહોંચ્યા, તેનું આ “ઉંટવાળીયું ખેતર, ગામના સમસ્ત લેકેએ મળીને રાજ્યને તેની કિંમત આપીને સં. ૧૭રર ના માઘ સુદિ ૨ ને બુધવારે શ્રી શંખેશ્વરજીને અર્પણ કરીને ગેચર માટે છૂટું મૂકયું છે. તેને જે લેપે તે હિંદને ગાય માર્યાનું અને મુસલમાનને સૂવર માર્યાનું પાપ છે.
- સં. ૧૭૫૫ના કારતક વદિ રને દિવસે, પટેલ સિંધવ અભેરામ વરખાનું આ “ઉંટવાળીયું ખેતર, ગામના સમસ્ત લોકેએ મળીને દેરાસરજીમાં અર્પણ કરીને ગોચર માટે છૂટું મૂકયું છે. ગામના લોકોએ મત કરીને ગોચર મૂકહ્યું છે તેને બરાબર પાળે. આને જે લોપે તે હિંદને વાછડા શીખે ગાય માર્યાનું અને મુસલમાનને સૂવર માર્યાનું પાપ છે.
- સં. ૧૭૩૨ ના ચૈત્ર વદિ ૮ ને રવિવારે તથા સંજાણ, દેવા ગામ મળીને ગેચર મૂકયું છે.