________________
[ ૨૭૦ ]
-[ शङ्केश्वर महातीर्थ
પરિશિષ્ટ-ર
શ્રી શંખેશ્વરજીની પંચતીર્થી
રાધનપુર, સમી, મુંજપુર, વડગામ તીર્થં અને ઉપરીયાળા તી-આ પાંચ ગામાને શ્રી શંખેશ્વરજીની પંચતત્વથી કહી શકાય છે. તેમાં ઉપરીયાળા અને વડગામ તા તી જ છે, જ્યારે રાધનપુર, સમી અને મુજપુર તથા તે ઉપરાંત રસ્તામાં આવતાં બીજા પચાસર, માંડલ, પાટડી વગેરે ગામા પણ તીર્થં સ્વરૂપ અને પ્રાચીન હેાઇ, સમક્તિને નિર્મળ કરવા ઇચ્છનાર તીર્થ પ્રેમી ભવ્યાત્માઓએ, આ પંચતીર્થીની યાત્રા અવશ્ય કરવા લાયક છે. શ્રી શખેશ્વરજીથી એક વાર ઉત્તર દિશામાં અને એક વાર દક્ષિણ્ દિશામાં ચક્કર લગાવવાથી ઉપર્યુક્ત પંચતીથી અને રસ્તામાં આવતાં ગામાનાં જિનમદિરાની યાત્રા થઈ જાય છે. તેના રસ્તા નીચે બતાવેલ અનુક્રમ પ્રમાણે લેવાથી અહુ સુગમતાવાળા થઇ પડશે.
( ચક્કર પહેલુ –ઉત્તર દિશાનું ) શ્રીશ ખેશ્વરજીથી ઈશાન ખૂણામાં મુંજપુર' મુજપુરથી વાયવ્ય ખૂણામાં સમીર
સહેલા
"9
૧ મુજપુરની હકીકત માટે ‘શંખેશ્વર મહાતીં,' પ્રથમ ભાગ, પૃ. ૧૨ અને પૃ. ૮૪ની ફ્રુટનેટ જુએ. આ મુજપુર, મુંજરાજાએ . વિ. સ. ૧૩૦૧ માં વસાવ્યું છે. અહીં વિ. સ. ૧૬૬૬ માં જોટીગા પાર્શ્વનાથ પ્રભુજી મૂળ નાયક હતા.
૨ સમી માટે શ॰ મ૦ પ્ર॰ ભા॰ પૃ. ૧૨ માં જુઓ.