________________
[ ૨૪ ]
[ રાજ્ય મહાતીય તેની સામે ભક્તિથી નમ્ર એવી પેાતાની મૂર્તિ પણ ત્યાં શ્રીકૃષ્ણે સ્થાપન કરી ( સ્નેા. ૧૭–૩૩-૩૯ ), અને તે શંખપુર નગર શ્રીપાર્શ્વપ્રભુજીની પૂજા વગેરેના ખર્ચ માટે શ્રીપાર્શ્વપ્રભુજીને અર્પણ કર્યું. (સ્તા. ૧૭, ૩૩, ૩૯).
ઉક્ત શ્રીપાર્શ્વનાથ પ્રભુજીની આ મૂર્તિ સાત ફાવાળી હતી, અને અત્યારે પણ સાત ફાવાળી છે.
છ
શ્રીકૃષ્ણે આ શંખપુર નગર ગઢ, મઠ, મંદિરા, ધર્મશાળાઓ, પાળાની લાઇના, દરવાજા અને તેારણેાથી યુક્ત વસાવ્યું હતું. ગામની બહાર માગ–બગીચા, વાડીએ, મેટાં વૃક્ષાનાં વના, અને તે બધામાં લેાકેાને બેસવા માટે સ્થાના પણ કરાવ્યાં હતાં. જેથી ત્યાં દેવ જેવા શાલતા મોટા ધનાઢ્ય વહેપારીઓ અને બીજા પણુ મીર, પીર, હમીર, મેટા વીર, સુભટો વગેરે લાકા પણ ત્યાં રહેવા આવ્યા (સ્તા. ૮૦). ત્યારપછી દિન પ્રતિદિન શંખપુર નગરની જાહેાજલાલી વધતી ગઈ અને શ્રીશખેશ્વર પાર્શ્વનાથજીના ઉપરોક્ત ચમત્કારની વાત ચારે દિશામાં ફેલાઇ જવાથી દેશેાદેશથી તે
ચવાનું જાણીને ધરણેન્દ્રે આપેલી અસલ મૂર્તિને શ્રી શખેશ્વરજીમાં જ પધરાવવાની સૂચના કરી હેાય અને તેથી અસલ મૂર્તિ શ ંખેશ્વરજીમાં જ પધરાવી હાય એ વધારે સંગત–ઠીક જણાય છે. તેા. ૯૮ની ૧૦મી કડીમાં પણ એ જ પ્રમાણે લખ્યું છે કે–દ્વારિકાની અસ્થિરતા જાણીને શ્રીકૃષ્ણે વઢીઆર દેશમાં શખેશ્વર ગામમાં ઉક્ત અસલ મૂત્તિને બિરાજમાન કરી.
૭ આ મૂર્ત્તિ સ્તા. ૬, ૪૬, ૧૧, ૧૦૩માં પણ સાત ડ્ડાવાળી અને તેા. ૧૩૬ માં ઘણી ફણાવાળી હાવાનું લખ્યું છે.