________________
प्र० ४ : तीर्थनी उत्पत्ति ]
– ર ] તીર્થની યાત્રા કરવા માટે સંઘે આવવા લાગ્યા. શ્રી રાખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વિવિધ પ્રકારે પૂજા થવા લાગી. હમેશાં, ગીત, ગાન, સંગીત, નૃત્ય વગેરે થવા લાગ્યું. આ પ્રમાણે ઘણું કાળ સુધી ચાલતું રહ્યું.
૧ આ “ તીર્થની ઉત્પત્તિ” નામક પ્રકરણમાં ઉપર જે હકીકત આપેલી છે તેમાંથી કોઈ કઈમાં કાંઈક કાંઈક ઓછી-વધતા પ્રમાણમાં પણ લગભગ તેને મળતી જ હકીકત નીચે આપેલા નંબરવાળાં બધાં સ્તોત્રમાં આપેલી છે. સ્ટે. નં. ૧, ૨, ૩, ૭, ૧૭, ૧૮, ૨૨, ૩૩, ૩૪, ૩૫, ૩૮, ૩૦, ૪૧, ૪૨, ૪૩,૪૬, ૪૮,૫૦, ૫૧ થી ૫૪,૫૬, ૬૦, ૬૧, ૬૩, ૬૬, ૭૦, ૭૧, ૭૩, ૭૮, ૮૦, ૮૩, ૮૪, ૮૬, ૮૮, ૯૨ થી ૯૪, ૯૭, ૯૮, ૧૦૦, ૧૨, ૧૦૩, ૧૫, ૧૬, ૧૮, ૧૦, ૧૨૩, ૧૨૯, ૧૩૧, ૧૩૪, ૧૪૧, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૫, ૧૫૭, ૧૬૦, ૧૬૧.