SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦ – – એશ્વર મતીર્થ તે સમયમાં જ આ “ગઢવાળી” નામની ધર્મશાલા બનવા લાગી ગઈ હશે. ધીમે ધીમે થોડાં વર્ષોમાં આ નવા દેરાસરની ચારે તરફ ફરતી ધર્મશાલાની ઓરડીઓની લાઈને બની ગઈ હતી. ઉત્તર તરફની ઓરડીઓની પછવાડે જમણવાર કરવાને મેટ વડે હતે. દેરાસરથી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફની ધર્મશાલાની ત્રણે લાઈનની એારડીઓ દેરાસરથી બહુ જ નજીક હેઈ આશાતના થતી હતી અને રથયાત્રા વખતે રથ ફેરવવામાં બહુ અડચણ પડતી હતી. તેથી છેલ્લાં ૨૫–૩૦ વર્ષની અંદર ધીરે ધીરે તેમાં સુધારે થતે ગયે. દેરાસરની પછવાડેની (પશ્ચિમ તરફની) ધર્મશાલાની એારડીઓની આખી લાઈન કાઢી નાખીને રથયાત્રા માટે ન રસ્તે મેટો કર્યો. ઉત્તર દિશા તરફની ઓરડીઓની લાઇન કાઢી નાંખીને રસ્તે પહોળા કરીને નવી ઓરડીઓ બનાવીને તેનાં બારણું જમણવારના વંડામાં મૂક્યાં. આ દેરાસરથી દક્ષિણ દિશા તરફની ઓરડીઓની લાઈન “પંચાસરવાળાની ધર્મશાલા કહેવાય છે. તેની ઓરડીઓ ઊંડી અને ઓશરી પહોળી હતી, તેને કાઢી નાંખીને રસ્તો પહોળો કરીને દેરાસરથી જરા છે. એાસરીઅંધ ઓરડીઓની લાઈન નવેસરથી બંધાવી. આ લાઈન પૂરી થયા પછી તેની પાસેના ગઢના એક કેડાની પાસે મેડીબંધ એક મકાન હજી સુધી જૂનું રહી ગયું હતું, કે જે ઘાસ-ચારે વગેરે ભરવાના ઉપયોગમાં લેવાતું હતું, તેને પણ પાડી નાખીને તે જગ્યાએ નીચે ચાર ઓરડા તથા ઉપર ના વાઈન સગઢના એક હતું કે જે
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy