SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેરમું : ધર્મશાલા અને બીજા મકાને અહીં શ્રી શખેશ્વરજીમાં નાની-મોટી મળીને કુલ ૬ જૈન ધર્મશાલાઓ છે ૧ ગઢવાળી નામથી ઓળખાતી (નવા દેરાસર પાસેની) મેટી ધર્મશાલા. ૨ નવા દેરાસરથી દક્ષિણ દિશામાં ધર્મશાલાની એરડિએની એક લાઈન છે તે “પંચાસરવાળા ની ધર્મશાલા. કહેવાય છે. ૩ ટાંકાવાળી, આની અંદર પાણીનું ટાંકું હોવાથી આ ટાંકાવાળી” કહેવાય છે. ૪ નવા દેરાસરની સામેની ૫ જેમાં હાલ ભોજનશાલા ચાલે છે તે. ૬ ગામના ઝાંપામાં નવી થયેલી છે તે. (શેઠ મોતીલાલ મૂળજી હસ્તકની.) આમાંની પ્રથમની પાંચ ધર્મશાલાઓ આ તીર્થને વહીવટ કરનાર શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (શંખેશ્વરજી કારખાના) ને તાબે છે, જ્યારે છેલ્લી ધર્મશાલાને. વહીવટ જુદો છે. તે ધર્મશાલાઓની વિશેષ માહિતી આ પ્રમાણે છે – (૧-૨) શ્રી શંખેશ્વર પાશ્વપ્રભુજીના આ નવા દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૭૬૦ ની આસપાસમાં થઈ હતી. લગભગ
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy