________________
-~-રસ્તોત્રારિ-સો –
-ર૦૧] ખડેખલી કરિ જીલણું રે, કેસર છાંટા છાંટ, ચૂઆ ચંદન અંગિઈ ભરિ રે, કપૂર કસ્તુરી જબાદ. (૩) કપૂર કસ્તુરી જબાદ તે ગધઈ, અંગો અંગિ બાંધઈ તે બંધઈ; લઈ ગાઈ વસંતને રાસ, વાણુરસીઈ શ્રીપારશ્વનાથ.
જી. (૪૪) તાપસ એક તિહાં આવીઓ રે, મન ધરી અતિ અભિમાને, પંચાગનિ સાધઈ ખરી રે, પુતાનું વધારઈ માને અમરભૂતને ભાઈ હતો રે, દસમઈ ભવિ કમઠનું છે, અજ્ઞાન કષ્ટ કરઈ ઘણું રે, નરગમાં કરસ્યઈ રી. (૪૫) નરગમાં કરસ્ય રીવ તે પ્રાણી, પાર્શ્વનાથ આવ્યા તિહાં જાણું, કાઠું બેડ નિ દીધું ઘાય, બલતું પન્નગ કાઢયું રાય.
૨.
રાઈ રવિ તે મ
પન્નગ કાવ્યું
છે. (૪૬)
ભગવંતના દરિસન થકી રે, ઉત્તમ હુએ અવતારે, સઈ મુખ્યઈ નવકાર કહિએ રે, ઉતાર્યું ભવપારે; ધરણંદ્રની પદવી લહી રે, તુછ કર્યું સંસારે, માનભ્રષ્ટ કમઠ થયે રે, દસ ભવનું જાણ્યું વઈરે. (૪૭) દશ ભવનું ભાગ્યે વઈર તે જાણું, રુદ્ર ધ્યાન મનમાંહિ આંg, આર્તધ્યાનિ કીધુ કાલ, મેઘમાલિ થયે તતિકાલ.
છે. (૪) એણે પિરઈ રાજ ભેગવિ રે, કરઈ પરઉપગારે, આજ્ઞા કે લેપઈ નહી રે, નર તે વરતાઈ ન્યાયે; મનિ વયરાગ આણુ કરી રે, જાયે અથિર સંસારે. રાજ ઋદ્ધિ ઝંડી કરી રે, લીજઈ સંયમભારે. (૪૯)