________________
--સ્તોત્રાદિ –
– } જે કઈ તાહરી નિજરે ચઢી આવે, કારજ તેહનાં સકલ સર્યા છે. તા. (૧) પ્રષ્ટ થઈ પાતાલથી પ્રભુ તેં; ચાદવનાં દુઃખ દૂર કર્યો છે. તા(૨) પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જનમ મરણ ભય તેહનાં હર્યા છે. તા. (૩) પતિત પાવન સરણાગત તુંહી; દરિસણ દીઠે માહરાં ચિત્તડાં ઠર્યા છે. તા. (૪) શ્રી શંખેશ્વર પાસ જિનેસર; તુજ પદપંકજ આજથી ધર્યા છે. તા. (૫) જે કઈ તુજનેં ધ્યાને ધ્યાવે, અમૃતસુખ તેણે રંગથી વર્યા છે. તા. (૬)
[ ૮૯]. શ્રી રંગવિજયવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન જીિ પ્રભુજી પાસજી પાસજી કીજીઈ છે,
પ્રભુજી પાસછ છો પરમ આધાર રે, વાલા પ્રભુ, જાસ પસાયથી પાંમીઈજી, નવનિધિ ત્રાદ્ધિસુખકાર રે, વાલા પ્રભુ દરિસણને સુખ દીજીઈ છે, પ્રભુજી કીજીઈ મહેર મહારાજ રે.
વાલાજી. (૧) ચારિત્ર જ્ઞાન તમે કહ્યાં છે, આતિમના ગુણ ગેહ રે વાહ દરિસણુવિણ નવિશુદ્ધ છે જ, જિમ દુરિજનને નેહ રે. વાજી (૨) * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.