________________
ત્તિરાઇ ૨૯ શિરોણો ] –– –[ 8 ]
| ( ૨૦ ) સં. ૧૫૨૪ ચૈત્ર વદિ ૫ ભમવારે, શ્રી શ્રીમાલી જ્ઞાતીય મંત્રી સિંઘાની ભાર્યા ધરમૂના પુત્ર ધનાએ પિતાની ભાર્યા રાણું તેના પુત્રે ૧ હાપા, ૨ હીરા, ૩ વસ્તા; તેમાં પાહાની ભાર્યા કુંવરી આદિ પરિવારથી યુક્ત (મંત્રી ધનાએ) પોતાના કલ્યાણ માટે મૂના શ્રી સંભવનાથથી યુક્ત ચતુર્વિશતિજિનપટ્ટ–ચોવીશી કરાવી. તેની પૂણિમાપક્ષની પ્રથમ શાખાના શ્રી વિદ્યાશેખરસૂરિની પરંપરામાં થયેલા શ્રી ગુણસુંદરસૂરિજીના ઉપદેશથી શ્રાવકોએ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી છે. વાચનાચાર્ય શ્રી જ્ઞાનકુશલ સદા નમસ્કાર કરે છે.
( ૨૧ ) સં. ૧૫૩૦ માઘ વદિ ૨ શુકવારે, પાડલાનિવાસી, શ્રી શ્રીમાલજ્ઞાતીય; પોતાના પિતા ખોખા, માતા શાણું અને ભાઈ રાજાના કલ્યાણ માટે પોતાની ભાર્યા ગુરી તેને પુત્ર વાઘા તેની ભાય ઊછી વગેરે પરિવાયુક્ત શેઠ રત્નાએ શ્રી વાસુપૂજ્ય પ્રભુનું બિંબ કરાવીને તેની પિ૦૫લગચ્છીય ભટ્ટારક શ્રી ગુણસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે.
| ( ર૨ ) સં. ૧૫૩૪ જેઠ વદિ ૨ સોમવારે, વીસલનગર નિવાસી, પિરવાડજ્ઞાતીય, વ્યવહારી-વેપારી વરસિંહના પુત્ર વ્યવટ સાલિગની ભાર્યા સાડૂના પુત્ર દેવરાજે પતાની ભાર્યા રત્નાઈ, ભાઈઓ ૧ વાનર, ૨ અમરસિંહ પ્રમુખ કુટુંબથી યુક્ત (દેવરાજ) શ્રી શ્રેયાંસનાથ પ્રભુજીનું