SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૦ ] —[ a માથે બિંબ કરાવીને તેની દ્વિવંદનિકગચ્છીય શ્રી લબ્ધિસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ( ૩ ) સં. ૧૯૨૮ ફાગણ સુદિ ૭ બુધવારે, પાટણનિવાસી, પિરવાડજ્ઞાતીય; પોતાની ભાર્યા કસ્તુરાઈ, તેના પુત્ર જયવંત, તેની પ્રથમ ભાર્યા પૂંછ, બીજી ભાર્યા હરખાઈ, તેમના પુત્ર ૧ શ્રીવંત, ૨ શ્રીપાલ વગેરે કુટુંબથી યુક્ત શેઠ દાસૂએ શ્રી નેમિનાથ પ્રભુજીનું બિંબ કરાવીને તેની શ્રીમાન વિજયદાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (આ પંચતીથી મોટી છે અને તેમાં મૂ. ના. ની મૂર્તિ સ્ફટિક રત્નની છે.) પંચાસરનિવાસી કેઈ શ્રાવકે આ વીશી કરાવી છે, અને તેની બ્રહ્માણગચ્છીય શ્રી મુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખને પ્રારંભને ભાગ ખંડિત છે. જૂના દેરાસરના લેખે જૂના મંદિરનાં મૂલ ગભારે, ગૂઢમંડપ, ચેકીએ અને સભામંડપનું અત્યારે નામ–નિશાન પણ રહ્યું નથી. તેથી તેમાંના લેખો મળી શક્યા નથી. ભમતીની લગભગ બધી દેરીઓ અને ગભારાની બારશાખ વગેરે પર લેખે છે, તે બધા ઉતારીને અહીં આપ્યા છે. જૂના દેરાસરમાંથી કુલ ૩૪ લેખો મળ્યા છે. તેમાંથી ૨૮ લેખે સંવતવાળા અને ૬ લે સંવતવિનાના છે. સંવતવાળા લેખેમાં સૌથી
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy