________________
{ ૨૭૨ ]
–
- ફ્લેશ્વર મહાતીર્થ[ ૭૪ ] શ્રી જ્ઞાનવિમલસૂરિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
( રાગ-વાલહેસરની દેશી )
પાસ શંખેશ્વર ભેટીયે રે લોલ, એ વિદ્ધ વિકાર રે વાહેસર, અભુત કીર્તિ કળિયુગે રે લોલ, ભવિજનને આધાર છે. વાળ
પાસ૦ (૧) દેશ દેશના જન ઘણા રે લોલ, યાત્રા કરવા કાજ રે, વાવ આવે અતિ ઉલટ ભર્યા રે લોલ, લેઈ લેઈ પૂજ સમાજ રે. વા.
પાસ(૨) નવરંગી આંગી રચે રે લોલ, ભવિ અંગે ધરી ભાવ રે વાવ એહિ જ ભાવના ભાવતાં રે લોલ, ભવજલ તરવા નાવ રે. વાવ
પાસ. (૩) કમઠ હઠી હઠ ભંજણે રે લોલ, રંજણે જગ જન ચિત્તરે વાવ સાથ મિલ્યો હવે તારે રે લોલ, કીધે જન્મ પવિત્ત રે. વાળ
પાસ(૪)
વામાનંદના વાલા રે લેલ, પ્રભાવતીના નાથ રે, વાટ જ્ઞાનવિમલ ગુણ બાંહ્યથી રે લોલ, ગ્રહીને કરી સનાથ રે. વાળ
પાસ (પે