________________
परिशिष्ट १ : शिलालेखो ]
( ૩૧ )
સંઘવી વમાન સમરસિંહ પટણીની દેરી
( ૩૨ ) સં. ૧૬૬૩ પોષ સુઢિ ૧૩, પટણા........... ( ૩૩ )
પટણી સેાની લહુઆની ભાર્યા ૧ ખાઈ અણુ,
આઇ અરમીની દેરી.
−[ ૬ ]
( ૩૪ )
પરીખ પદમા લાલા પટણીની દેહરી.
( ૩૫ )
સિદ્ધપુરનિવાસી સંઘવી વરધના પુત્ર વીરજીની
દેરી. સ’. ૧૬૫૨.
( ૩૬–૩૭–૩૮-૩૯-૪૦-૪૧-૪૨ ) આ સાતે લેખા; પાટઝુનિવાસી, માતરાજી અટ વાળા, સોની તેજપાલના–એક જ ધણીના હેાય તેમ લાગે છે. તેણે પેાતાના કુટુંબની જુદી જુદી વ્યક્તિઓના શ્રેય માટે મંદિરની પાછળના ભમતીના માટા ગભારા ૧ અને તેની પાસેની ન. ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ વાળી દેરીઓ પાંચ કરાવી છે.
તેમાંના પ્રથમના બે લેખ પાછળના ગભારાની મને આજીના બે સ્ત ંભો પર એક સરખી જ મતલમના છે. બાકીના પાંચ લેખા નં. ૨૫ થી ૨૯ સુધીની દેરીઆની આરશાખા પર ખાદેલા છે. આ સાત લેખામાંથી પ્રથમના પંચ લેખા સ. ૧૬૬૨ ના કારતક સુદિ ૭ રવિવારના છે,
જ્યારે છેલ્લા બે લેખા સ. ૧૬૬૩ કારતક સુદિ ૯ ના છે.