________________
[ ૨૬૪ -
– – શ્વર મહાતીર્થ એટલે એક ગભારે અને ત્રણ દેરીઓની પ્રતિષ્ઠા એક સાથે સં. ૧૯૬૨ માં અને છેલ્લી બે દેરીઓની પ્રતિષ્ઠા સં. ૧૯૬૩ માં એક સાથે થઈ હોય તેમ લાગે છે. | (૩૬-૩૭) સોની તેજપાલની ભાર્યા બાઈ અપૂના શ્રેય માટે ભમતીમાં પાછળનો ભેટો ગભારે કરા.
(૩૮) સોની તેજપાલની પુત્રી બાઈ કામાના શ્રેય માટે દેહરી ૧.
(૩૯) ની તેજપાલના પુત્ર વિજયધરની પ્રથમ ભાર્યા બાઈ જમાના શ્રેય માટે દેહરી ૧. | (૪૦) ની તેજપાલના પુત્ર વિજયધરની બીજી ભાર્યા બાઈ સરભુના શ્રેય માટે દેહરી ૧. (૪૧)...
.......અંબાઈના શ્રેય માટે દેહરી ૧.
(કર) સેની તેજપાલના પુત્ર વિજયધરની) પુત્રી બાઈ વછાઈના શ્રેય માટે દેહરી ૧.
(૪૩) સં૧૯૯૧ માઘ વદિ ૮, પારી કાલરાજ.
(૪૪) સં. ૧૮૬૨ કારતક સુદિ ૭, અમદાવાદનિવાસી બાઈ પૂનાની દેહરી.
( ૪૧ ) સં. ૧૯૮૬ અષાડ સુદિ ૧૩ રવિવાર, શાહ સુંદરમણની ભાર્યા સરવદેના પુત્ર શામલદાસની ભાર્થીઓ (૧) કેસરદે, (૨) સુજાણદેના પુત્ર અચલદાસની દેહરી: