________________
कल्प-स्तोत्रादि-सन्दोह ]
– ૧૨ ] (કલશ) ઈમ પાસ જિવર ભવિક સુખકર યાદવ જરા નિવારણ, અંધિ ગજ રસ શશી વરર્ષિ અભયદેવ રોગ વારણે ધરણંદ્ર પદ્માવતી પૂજિત ભવ મહોદધિ તારણે, શ્રી હીરવિજયસૂરીંદ સીર્સિ થી વંછિત પૂરણે. (૬૪)
મુનિ ગુણવિજયેનાલેખિ. સં. ૧૭૧-(2) વર્ષે શુચિ શુક્લ ચતુર્થી ભાર્ગવ ઈતિ ભદ્રમ્ | પાસજિણે શ્રી નવાનગરે લિખિતમ !
[૬૪] શ્રી ગુણવિજયજીરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન સલમંગલ સદા અતુલ સુખ સંપદા, પાસજિનનામિ શુભકામ થાઈ જગજનાધાર દીદાર તુજ દેખતાં, દુરિત ભાગ દુખદૂરિ જાઈ
સકલ૦ (૧) આજ મુજ અંગિ આનંદ ઉદ્ઘટ ઘણો, આજ રુડી દશા ઉદયવંતી; આજ જિનરાજ મુજ કાજ સઘલાં સરિઆ, આજ સઘળી ફલી મનહ
ખંતી. સકલ૦ (૨) સુરવરા નરવરા અસુર વિદ્યાધરા, જાસ નિદાસ પરિ કરતિ સેવ; તારું ધ્યાન સનમાન કરિ જે ધરઈ તે તરઈ ભવજલધિ નિત્યમેવ.
સકલ૦ (૩) તુજ મુખચંદ અરવિંદને જીપતું, દીપ, સૂરપરિ નૂર ઝાઝઈ; રંગની રેલિ શુભ વેલિ ચઢતી સદા, પુત્ર પરિવાર સુખકાર છાજઈ.
સકલ૦ (૪) પાટણની મુ. શ્રી. જસવિજયજીના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.