________________
---સ્તોત્રા રિ-સોદ –
– રદ ] [૭૧] મુનિ દીપવિજયજીવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન સાહેબ શ્રીસ ખેસર પાસજી, પ્રભુજી ભધિતરણ જહાજ,
સંદેશ સુણજે વામાનંદજી (આંકણી) સાહિબા ધારક તારક બિરુદને, પ્રભુજી અહો અહો ગરીબનિવાજ.
સંદેશે(૧) સાહિબા અતીત ચોવીસીમાં વર્તતા, પ્રભુજી દાદર ભગવંત; સં. સાહિબા તસલી જીવ ગણધર તેણે પ્રભુજી બિંબ ભરાવ્ય ગુણવંત.
સં(૨) સાહિબા ધ્યાન ધર્યું જબ આપનું, પ્રભુજી સખેસર રાય, સં. સાહિબા પ્રગટ થયા પાતાલથી, પ્રભુજી વિન હર્યો સહુ જાય.
સં(૩) સાહિબા જન્મમરણ ભય સવિહરે પ્રભુજી તો એ ઉપદ્રવ કુણ માત્ર સં. સાહિબા ઈદ્ર ચંદ્ર નાઝિંદ્રથી, પ્રભુજી રૂપ અનંતગણું ગાત્ર.
સં૦ (૪) સાહિબા પ્રાતિહાર્ય સવિ સુંદર, પ્રભુજી ભિત ગુણવંદ સં. સાહિબા સુરપતિ નરપતિ મુનિવરા, પ્રભુજી સેવિત પદઅરવિંદ.
સં. (૫) સાહિબા અહોનિસ પદજ્જ સેવના, પ્રભુજી ચાહું છું દરિસ દેદાર; સં. સાહિબા દીપવિજય કહેદીજીયેં, પ્રભુજી તુમ દરિસણ સુખકાર..
સં૦ (૬) * જૈન પ્રબોધ” પુસ્તક, ભાગ પહેલામાંથી ઉતાર્યું.