SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૮ ] – - શશ્વર મહાતીર્થવેદના કરમ દૂર કરી અલ૦, અવ્યાબાધ સુખ થાય રે, વાળ મોહની કરમને ટાલીને અલ૦, ખાયક ચારિત્ર ધાર રે. વા. (૪) આયુ કરમના નાસ્યથી અલ૦, અક્ષય સ્થિતિ ભંડારરે, વાઇ નામ કરમના નાસ્યથી અલ૦, અગુરુરૂપી પ્રગટાય રે. વા. (૫) ગોત્ર કરમ ટાલી કરી અલ૦, અગુરુલઘુ જિનરાજ રે; વાહ અંતરાય સવિટાલીયે અલ૦, અનંત વીરજ્ય ભગવંત રે. વા. (૬) એમ અનંત ગુણ જાણીએ અલ., કેવલી પણ ન કહાય રે વાવ જિનઉત્તમપદસેવતાં અલ., સીવરૂપલક્ષ્મીનિરધાર રે. વા. (૭) [૭૦] શ્રી દાનવિજયજીવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન* પાસ સંખેશ્વર ભેટીયે સાહિબ, જગગુરુ જગદાનંદ રે; મન માજિકુંદરાયતુમથકી સાથ,સંખેસર પુર મંડળે સાવ વદન ઈદ નરિદો રે. મન(૧) અશ્વસેન કુલચંદલો સાથ, વામા માત મલ્હાર હે સહ કમઠ હઠી મદ ગંજણે સાઇ, સંજણે કુમતિ કુઠાર હ. મ(૨) જાદવ જરા નિવારણે સા, સેવક જન સાધાર હે સક સમર્યા સાહાન્ય દિયેં સદા સારુ, અડવડીયાં આધાર હો. સા. (૩) સલ દેવસિરસેહરે સા, નિલવરણ શુતિ ધારહો. સા. તનમનથી કરી સેવીયૅ સાઇ, ઉતરાર્થે ભવપાર હો. સા. () કેસર ચંદન ઘેલીયે સા., પૂછયે જિનવર અંગ હો, સાહ દાનવિજયકર્તે ભાવથી સા,પામે તે સિવસુખચંગ હો.મ. (૫) પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy