________________
—[ શ્યામદાતીર્થ
[૭૨] રૂપવિબુધશિષ્ય મેહનવિજયજીવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (ઓલે પડવે સસરે સૂતો, પહેલે પડવે માજીએ દેશી.) રહને રહેને અલગી રહેને, હજી કાંઈ કુમતિ પડી છે કેડે હાજી કાંઈ તુજ હૃતિને કેણુ તેડે. અલગી
હજી તું મુજને શાને છેડે. અલગ. (૧) તે મુજ મેહ મહામદ પાયે, તેણે હું થયે મતવાલે; તૃષ્ણા તરુણી આણી પેલી, વચમાં કરીય દલાલે. અ. (૨) કામ નટવે તું તેડી આવી, તેણે પણ માંડી બાજી 'મિથ્યા ગીત તણે ભણકારે, મુજને કીધો રાજી. અ. (૩) નરક નિગોદ તણું મંદિરમેં, પાતક પલંગ બિછાવે; મુજને લવી ત્યાં બેસાડે, પણ સુમતિએ સમજાવ્યું. અ. (૪) તવ મેં મદિરા છાક નિવારી, સમક્તિ સુખડી ચાખી; ઉપશમરસ સુધારસ પીધો, ચિતે ચેતનતા રાખી. અ૦ (૫) શ્રી સંખેસર ચરણ સરહ, લાગી ધ્યાનની તાલી, રૂપવિબુધને મેહન પભણે, જિનગુણ સૂત લટકાળી. અ. (૬)
* શ્રી જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈથી પ્રકાશિત “શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર'ની ચેપડીમાંથી ઉતાર્યું.