SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ રિશિષ્ટ ૨ : ચિહેરો – ૧૬૬૬–૧, ૨૯, ૩૦, ૪૯ ૧૯૪૭ ૧૬૭૨-૫૫ ૧૮૩૦-૧૦ ૧૬૮૬-૪૫, ૪૭. ૧૮૩૬-૫૯ ૧૯૯૮-૫૧ ૧૮૫૪-૬૦ ૧૭૬૨-૬૩ ૧૮૬૮–૧૧ ૧૭૩૨–૬૫ ૧૮૭૪-૬૧ ૧૭૫૫-૬૪ ૧૯૧૬-૬૨ નવા દેરાસરના લેખે નવા મંદિરમાંથી કુલ ૨૪ શિલાલેખો મલ્યા છે. તેમાં કાઉસગ્ગીયા પરના ૩, પરિકરની ગાદીને ૧, ધાતુની મૂર્તિઓના ૧૩, પાવતી દેવીની મૂર્તિઓના ૨, પાદુકા પરના ૪ અને દીવાલને ૧ છે. આમાં રર લેખે સંવતવાળા છે, જ્યારે ૨ લેખે સંવતવિનાના છે. તેમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ ને છે અને નવામાં ન વિ. સં. ૧૮૯૮ નો છે. તે સિવાય મૂળનાયકની બન્ને બાજુના અને કાઉસ્સગીયા એક જ ધણીએ કરાવેલા હોવાથી તે અને પર એક સરખો જ લેખ હોવાથી તેમાંથી એક લેખ આમાં આપ્યો નથી. ધાતુની એક એક્ષ મૂર્તિને લેખ ચૂનામાં દટાયેલું હોવાથી લઈ શકાણે નથી અને પગલાં જેડી ૮ ઉપર થોડા થોડા અક્ષરે ખેદેલા છે, પણ તે ઘસાઈ ગયેલા અને નિરુપયોગી હેઈને ઉતાયા નહીં હોવાથી આમાં આપી શકાયા નથી, સંવત ૧૬૬૬ પોષ વદિ ૮ રવિવારે, અમદાવાદનિવાસી શાહ જયતમાલની ભાર્યા જીવાના પુત્ર પુણસ
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy