SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] - राजेश्वर महातीर्थ શ્રી શ ંખેશ્વર મહાતીર્થના શિલાલેખાનું અવસાન શ્રીશંખેશ્વરજીમાંથી નાના—મેટા મળીને કુલ ૬૫ શિલાલેખા અમને પ્રાપ્ત થયા છે; તેમાં નવા મંદિરના ૨૪, જૂના મંદિરના ૩૪, બગીચાના ૧, ધર્માંશાળાના ૩ અને સુરભી–સરઈના ૩ છે. તેમાં ૫૫ શિલાલેખા સંવતવાળા છે, જ્યારે દસ લેખા સવવનાના છે; જે સંવવિનાના છે, તેમાંથી ૨-૩ લેખાના સંવત અનુમાનથી નક્કી થઈ શકે તેમ છે. સંવતવાળા લેખામાં સૈાથી જૂનામાં જૂના વિ. સ. ૧૬૧૪ ના અને નવામાં નવા વિ. સ. ૧૯૧૬ ના છે. તે શિલાલેખાની સાલવાર અનુક્રમણિકા આ પ્રમાણે છે:— સંવત. લેખાંક સવંત. લેખાંક ૧૨૧૪–૧૨ ૧૫૩૦-૨૧ ૧૨૩૮-૯ ૧૫૩૪–૨૨ ૧૩૨૬ ૨, ૩, ૫, ૬ ૧૬૨૮૨૩ ૧૪૨૮૧૮. ૧૬૫૨–૩૫ ૧૪૬૮–૧૩ ૧૪૭૮–૧૪ ૧૪૮૭–૧૫ ૧૫૦૦–૧૬ ૧૫૦૭–૧૭ ૧૫૧૩–૧૯ ૧૫૨૩–૧૯ ૧૫૨૪–૨૦ ૧૬૫૩–૨૭ ૧૬૬૧–૪૩, પર. ૧૬૬૨-૩૬, ૩૭, ૩૮, ૩૯, ૪,૪૪,૪૬,૫૦,૫૩, ૧૬૬૩–૩૨, ૪૧, ૪૨, ૪૮, ૫૪, ૫૮. ૧૬૬૪–૫૬ ૧૨૬૫–૨૬
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy