________________
[ ૭૪ ]
– શ્વર મહામહિચલમાં મહિમા ઘણેરેલોલ,તાહ અગમ અપાર રેજિમુંદરાય, વચન ગુણે કહેવા થકી રે લોલ, કુણ પામે તસ પાર રે
જિમુંદરાય. પ્રભુ (૨) નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ સંપદા રે લોલ, આવી માહરે હાથ રે જિદરાય; અંતર અનુભવ જે લો રે લોલ, તેહ સુખને કેણ સાથ રે
જિમુંદરાય. પ્રભુ (૩) તારે મારે પ્રીતડી રે લોલ, લોકિક રીતિ ન હોય રે જિમુંદરાય, જેહ અભેદપણે રહે રે લોલ, અવર ન એ સમ કેય રે
જિમુંદરાય. પ્રભુ (૪). અશ્વસેન નૃ૫ કુલ જલધિમાં રેલોલ,વિધુસમવામાનંદ રેજિમુંદરાય; જ્ઞાનવિમલગુણ વધતા રે લોલ, હોવે પરમાનંદ રે
જિમુંદરાય. પ્રભુ (૫)
[૭૭] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સમતા રાણીના વાલિમ છે રસિયા, આપ ગુણે છકે છકીયા મેં હૈં તુમ્હારે હાજર નજરે, તેહિ જ મેરે મન વસીયા. સ. (૧) હું તુહુ ચાહું ગેદ બિછાઉં, પ્રેમકી કસવટી કશિયા. સ. (૨) આતમકતા તું મતિવંતા, નિરખિત રેમ ઉલ્લસિયા. સ. (૩) તેરી દેલત અક્ષય સ્વભાવે, દેખી મેહાદિક અરિ ખસીયા. સ. (૪) તુમ્હ આણુ વિણું તેવે કાંઈ ભાગ અસંખ બદામ. સ. (૫) તે ખસિયા પરે હાથ ઘસે નર, દુઃખ લહે જેમ ગદ પામ. સ. (૬) પાસ શંખેશ્વર પુરતા પૂરણ, પુહવીએ દશશત ધામ. સ. (૭) જ્ઞાનવિમલ પ્રભુ સંગતિ એહી જ, લાખકેડિનિધિ દામ. સ. (૮)