________________
--જોગા-ન્યોદ]–
– ૨૦૧] હરિ અઠમેં તે ધરણુંદ રે, આખ્યા શ્રીપાસ નિણંદ રે, જિન નવયું ગયું દુઃખ દૂર રે,
શંખેશ્વર૦ (૮) શંખસ્વરે આપ્યા જેણે રે, શંખેશ્વર નામ છે તેણે રે, મહીમા ગવરાયે કેણે રે,
શંખેશ્વર૦ (૯) દ્વારામતી અથીરતા જાણી રે, વઢીયાર માંહી ગુણખાણી રે, સંખેસ્વર ભૂમી પ્રમાણિ રે,
શંખેશ્વર (૧૦) મધ્યલેક એકકરી (3) પાસ રે, ત્રણ્ય ભુવનની પૂરે આસ રે; દુસમનની કાઢે કાસ રે,
શંખેશ્વર (૧૬) પદમાવતી પરતે પૂરે રે, ધરણિંદ વિઘન સવી સૂરે રે, સેવકનું વધારે સૂર રે,
શંખેશ્વર (૧૨) શ્રી જિન ઉત્તમ જે ધાવે રે, તે પરમ મહદય પાવે રે; કવિ રૂપવિજય ઈમ ગાવે રે, શંખેશ્વર૦ (૧૩)
[ ૯૯] શ્રી રૂપવિજયવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
(ગોકુલમાંહી પધારજે મેરારી છ–એ દેશી ) દિલભરીયા દરીસણ દીજીઈ નિણંદજી, દિલભર દરિસણ દીજીઈ સેવક પાવન કીજીઈ જિર્ણોદરાય, દિલભર દરિસણ દીજીઈ કાલ અનાદિની ગોદમાં વસીયે, રસી પુદગલ સંગે, જિ. સુહુમ બાયર વણુકાયને વાસી, ભીને ન દરીસણુ રંગે. જિ. (૧) ભૂ જલ અનલ અને વાયું, કાલ અસંખેવ ભંગું; જિ તુજ દરિસણ ફરસની નવી કીધે, લીને મમતા રંગે રે. જિ. (૨) * પાટણની મુ. શ્રી. સવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. ૧૪