________________
૪૦ ૪ : તીથેની ઉત્પત્તિ ].
[ ૨૭ ]
આવરિયાણા ( આરિયાણા), જાડીયાણા, મહુઆ, રાણી વગેરે ગામેાની પાસે શ્રીકૃષ્ણના લશ્કરને પડાવ હાવાનું; વાઘેલ ગામની પાસે જરાસ`ધના લશ્કરના પડાવ હાવાનું અને મુ ંજપર, સમી,` લુંટાના (લેાટી) વગેરે ગામેા પાસે બન્ને સૈન્યાએ સામસામા યુદ્ધ કર્યાનું લખ્યું છે. આમાંથી ફક્ત મહુઆ અને રાણી એ બે ગામા સિવા
૧ ઉપાક્ત બધાં ગામા ટ્રીગ્મોમેટ્રિકલ સર્વેના નકશામાં આ પ્રમાણે આપેલાં છે:–
શખેશ્વરથી
એવુ
પંચાસર
ઝીંઝુવાડા
ધામા
આદરિયાણા
જાડિયાણા
લાલાડા
મેમણા
સમી
મુંજપુર
વાધેલ
..
,,
دو
""
""
""
""
""
""
""
દક્ષિણ દિશામાં
નૈઋત્ય ખૂણામાં
,,
""
""
..
""
પશ્ચિમ દિશામાં
વાયવ્ય ખૂણામાં ઉત્તર દિશામાં ઈશાન ખૂણામાં
૨૦ા
}
૧૪
૧૦મા
રા
૬
ધ્રા
७
૧૨
કા
૧૩
માઇલ દૂર છે.
""
,,
..
""
""
,,
""
""
""
""
""
"P
""
""
,,
""
,,
""
,,
૨ મહુઆ અને રાણી આ બે ગામાના યા ા સાવ નાશ થઈ ગયેા હાય અથવા તે તેનાં નામેાનું સંપૂર્ણ પરિવર્તન થઇ ગયું હાય. શ્રી શખેશ્વરથી ઉત્તરમાં પાંચ માઇલ દૂર અને મુંજપુરથી દક્ષિણમાં ૧૫ માઇલ દૂર લોટી નામનું ગામ છે. તેની પાસે લેાટેશ્વર મહાદેવનું સ્થાન છે. એ જ લુંટાના ગામ હશે એમ લાગે છે..
2