________________
[ ૨૩ ]પાવિત્રાભરણું, ત્રિભુવનસરણું, મુકટાભરણું આચરણું, સુરવર ચિતચરણું, શિવસુખકરણું, દાલિદ્રહરણું, આવરણું; સુખસંપત્તિભરણું, ભવજલતરણું, અઘસંહરણું, ઉદ્ધરણું, ગાઅમૃતઝરણું, જનમનહરણું, વરણાવરણું, આદરણું. આદરણા પાર્લ, ઝાકઝમાલ, નિજ ભૃપાલં, અનુઆä, અષ્ટમી શશિભાલ, દેવદયાલ, ચેતનચાલ સુકમાલ; ત્રિભુવનરખવાલે કાલ હૂકાલં, મહાવિકરાલ ભેટાલં, શૃંગારરસાલ, મહેકે માલ હૃદય વિશાલ, ભૂપાલં ( કલશ)
[ રાશ્ર્વર મહાતીર્થં
(૪)
(૫)
અકલ રૂપ અવતાર સાર શિવ સંપત્તિ કારક, રાગ સાગ સંતાપ રિઆ દુઃખદાહગ નિવારક, ચિહું દિસિ આણુ અખંડ ચંદ્ર તપ તેજ દિણુંદહ; અમર અપછર કાડ ગાવે જસ નામે નહિ; મુનિ મેઘરાજ કહે જિનવર જયા શ્રી પાર્શ્વનાથ ત્રિભુવન તિલે. શ્રી સપ્રેશર સુરમણી પાય અધિક મંગલ નીલેા.
(૬)
[ ૫૦ ]×
૫. હુંસરત્નશિષ્ય કનકરત્નકૃત શ્રી શખેશ્વર પાર્શ્વનાથ છંદ ( પધડી છંદ )
સરસતિ સાર સદા બુધ જાગી, સમરતા દુઃખ દૂરતિ ભાગી; શ્રી સખેશ્વર પાર્શ્વ પ્રતાપી, ધરણીધર જસ મહિમા થાપી. (૧)
× શ્રી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રગટ થયેલ “ શ્રી મણિભદ્રાદિકાના છઠ્ઠા ” પૃ. ૬૧થી ઉતાર્યાં.