SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [ રૂ ] – કેશ્વર મહુતી જીની ઉક્ત મૂર્તિ ઘણી પ્રાભાવિક જાણીને તે મૂર્તિને પિતાના વિમાનમાં લાવીને તેમણે તથા ઇંદ્રાણીઓએ ૫૪ લાખ વર્ષ સુધી પૂછ. ત્યારપછી તે મૂર્તિને તેમણે રેવંત, ગિરિ (ગિરિનાર પર્વત)ની કંચનબલાનક નામની સાતમી ટૂંક પર સ્થાપના કરી. ત્યાં નાગકુમાર વગેરે દેવોએ ઘણાં વર્ષો સુધી તેની પૂજા કરી. વર્તમાન સમયના સૈધર્મજના પૂર્વભવમાં–કાર્તિક શેઠના ભવમાં કાર્તિક શ્રેષ્ઠીએ. આ મૂર્તિના પ્રભાવ–માહાસ્યથી શ્રાવકોની ૧૧ પ્રતિમાનું એક સે વખત વહન-આરાધન નિર્વિધનપણે કર્યું હતું. 1. શ્રીનિસુવ્રતસ્વામી તીર્થકર ભગવાનના સમયના સોધને ઉક્ત પ્રતિમાજીને લાવીને પોતાના વિમાનમાં પધરાવીને તેમને ઘણા કાળ સુધી પૂછ. પછી શ્રીરામચંદ્રજીના વનવાસ વખતે તેમને દર્શન-પૂજાદિ કરવા માટે સાધર્મન્ડે આ મૂર્તિને રથમાં પધરાવીને બે દેવની સાથે દંડકારણ્યમાં શ્રી રામચંદ્રજીને મોકલી આપી. ત્યાં રામચંદ્રજી અને સીતાજીએ આ પ્રતિમાજીને ભાવપૂર્વક પૂછ. વનવાસ પૂરો થતાં આ પ્રતિમાજીને સધર્મેન્દ્ર પાછી મંગાવી લઈ પોતાના વિમાનમાં બિરાજમાન કરીને ઘણા કાળ સુધી ત્યાં પૂછે. ત્યાંથી તેમણે પાછી ગિરિનાર પર્વતની કંચનબલાનક નામની સાતમી ટૂંકે પધરાવી. ત્યાં નાગકુમાર વગેરે દેવે તેની પૂજા કરતા હતા. ત્યારપછી કઈ જ્ઞાની પુરુષના વચનથી આ મૂર્તિને ઘણું જ ચમત્કારિક જાણુને તે સમયના નાગરાજ ધરણેન્દ્ર ઉક્ત પ્રતિમાજીને લાવીને પોતાના આવાસમાંના જિનભવનમાં પધરાવી. ત્યાં
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy