________________
[ ૨૮૪ ]
– [ શ્વર મહાતીલોચન સુધાઈ આપ સવી ટાલેં તેહને તાપ વિગત સંતાપ બાપ જગ પાસ રેં; નેકાર સુણાઈ હવે તેહનેં કીધો ધરણંદ દેવ સુરનર કીધે સેવ ધન ધન ગાઈજે રે, સકલ મળ્યાં જે લોક પાસ પૂજ઼ બહુ થોક વાલે જિન સુર લોક પ્રેમ વૃદ્ધ પાઈજે રે. એલગપુર રાય અલંગદે નામ કહેવાય .............કીધી કાયા ચંગ રે, નેમવાચક બલહારી અણુવી પ્રતિમા તારી યાદવ જરા ઉતારી કીધા બહુ રંગ રે; તિવારે વાસીઉં ગામ સંખેસર દીધું નામ મહીમા જસ ઠામઠામ કીધાં બહુ કામ રે, રંગીલો રચીએ આવાસ તીહાં બેંઠા શ્રી પાસ સર્વ જનની પોહતી આસ જપતાં શ્રીપાસજીનું નામ રે. (૪)
[ ૧૬૧ ] "શ્રી સુખસાગરવિરચિત (?)
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન છંદ શ્રી જિન ત્રિભુવન મંડણઉ, સામી લીલ વિલાસ જાગઈ જગિ મહિમા નિલઉ, જયઉ સંખેસર પાસ. (૧) સેવ્યઉ સુખ સંપત્તિ કરઈ, પૂજ્યઉ પૂરઈ આસ; આસસેન કુલ ઉદ્ધરણ, સાધ્યઉ સિવિ૫રિ વાસ. (૨) વાસિગ નાગ કુમારનઉ, પિમાવઈ સંયુત્ત, સપ્ત ફેણ મણિ સિર ધરઈ, સુર સેવઈ નિત નિત. (૩) * પાટણની મુ. જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યો.