________________
પ્ર. ૧ : મૂર્તિનો પ્રતિદાસ ]
-[ ૩૩ }
6
સ્વાભાવિક છે. પણ વાચકાએ ધ્યાનમાં રાખવું જોઇએ કે ખીજા કાઈ પણુ પૂર્વાચાર્ય મહારાજે બનાવેલ શ્રીપાર્શ્વનાથ પ્રભુજીના બૃહત્ કલ્પ ’માંથી સારાંશ ગ્રહણ કરી શ્રીમાન્ જિનપ્રભસૂરિજીએ પહેલે સંક્ષિપ્ત પ બનાવેલા છે. એટલે મેટા કલ્પમાં જે વાત લખી હાય, તેને અનુસારે આ સંક્ષિપ્ત કલ્પમાં પણ તે વાત લખવામાં આવી હાય, તે બનવા ચેાગ્ય છે. જ્યારે ખીજે ‘ શ્રીશંખપુર ૫ ’ શ્રીમાન્ જિનપ્રભસૂરિજીએ, ગુરુપરંપરાથી હકીક્ત જાણીને પેાતે સ્વતંત્ર રીતે રચે છે. એટલે આ ખીજા પમાં જે વાત લખી છે, તે શ્રીજિનપ્રભસૂરિજી મહારાજને વધારે માનનીય હાય એ વાત સમજી શકાય તેવી છે.
‘ શ્રી જૈન સત્ય પ્રકાશ ’(અમદાવાદ)ના વર્ષ ૧ અંક ૫ માં “ શ્રીસ્તંભન પાર્શ્વનાથ ” નામના લેખમાં તેના લેખક શ્રીમાન્ . પદ્મવિજયજી ગણી ( હાલ આ. શ્રીવિજયપદ્મસૂરિજી ) મહારાજે લખ્યું છે કે— ખ'ભાતમાં આવેલા શ્રીસ્ત`ભન પાર્શ્વનાથપ્રભુજીના જિનાલયમાં બિરાજમાન મૂળનાયક શ્રીસ્ત ંભન પાર્શ્વનાથના નીલમ મણિમય ખિમની આજુના શ્રીપાશ્વ નાથજીના વિશાળ ખિંખ પરના લેખથી જાણી શકાય છે કે–ગઇ ચાવીશીના સેાળમા તીર્થંકર શ્રીનમિનાથ (નિમીશ્વર )૧ ભગવાનના નિર્વાણુ પછી ૨૨૨૨ વર્ષ વીત્યા મદ આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રીપાર્શ્વનાથ
૧ ‘અભિધાન ચિંતામણિ', દેવાધિદેવકાંડ, શ્લોક પરમાં તથા શ્રી પ્રદ્યુમ્નસૂરિષ્કૃત ‘વિચારસારપ્રકરણ ’ગાથા ૫૭માં સેાળમા નેમિનાથ નહીં પણ નેમીશ્વર કહેલ છે.
3