SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫–સ્તોત્રાતિ સોદ ] •[ ૨૨ ] [ ૬૪ ] મુનિ શ્રી જિનહ રચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન અંતર્યામી સુણુ અલવેસર, મહિમા ત્રિજગ તુમારી, સાંભળીને આબ્યા હું તીરે, જન્મ મરણુ દુખ વારા; સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપેા, આપે આપાને મહારાજ, અમને મેાક્ષસુખ આપેા. સેવક (૧) સા કાનાં મનવાંછિત પૂરા, ચિંતા સાની ચૂ; એવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખેા છે। દ્વા. સેવક૦ (૨) સેવકને વલવલતા દેખી, મનમાં મહેર ન ધરશેા; ઉપકાર ન કરશેા. સેવક૦ (૩) પ્રત્યક્ષ દર્શન દીજે, કરુણાસાગર કેમ કહેવાશેા, જો લટપટનું હવે કામ નહીં છે, ધુમાડે ધીજું નહીં સાહિબ, પેટ પડવાં પતીજે. સેવક૦ (૪) શ્રી શખેશ્વર મડન સાહિમ, વિનતડી અવધારી; કહે જિનહ મયા કરી મુજને, ભવસાગરથી તારા. સેવક૦ (૫)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy