________________
[ રદ ]
– વેશ્વર મહાતીર્થનાસે સુભટ આણંદ જિણિરણિ તિહાં લચ્છી રે, શ્રી વિજયાણંદસૂરિ સેવક કહે પ્રભુ મન સાંભરે. (૧૦) સાંભરે માય અને તાય અતિચંડ વાજે વાય, કલેલ લોલ નિકાય ઉછલી ગયણસ્ય ધાય; ઉછલી ગયણસ્ય ધાય જલનિધિ સરખેસર જિન જા૫ એ, શ્રી વિજયાણંદસૂરિ સેવક ભણે ટલે સંતાપ એ. (૧૧) સંતાપ કારક જેહ ખસ સ્વાસને પરમેહ, ગડ ગુંબડાદિક દેહ પાસ નામ ઔષધ તેહ પાસ નામ ઔષધ તેહ રેગા વેગથી નાસે સહી, શ્રી વિજયાણંદસૂરિંદ સેવક કહૈ તસ આપદ નહીં. (૧૨) નહિ કે જિહાં આધાર ગિરિ દરી ગુહીર અંધાર, વટ કુટ નેં સહકાર જનને નહિ સંચાર જનને નહિ સંચાર જિણિ વનિ ચાર મિત્ર થઈ મિલે, શ્રી વિજાણંદસૂવિંદ સેવર ભણે તસ એ ભય ટળે. (૧૩) ભય ટળે આઠે એહ સમરતાં શ્રી જિનનેહ, કલ્યાણ કમલા ગેહ નવજલધરપમ દેહ નવ જલધરેપમ દેહ જેહનું નાગ લંછણ સહએ, શ્રી વિજાણંદસૂરિ સેવક કહું ત્રિભુવન મેહએ. (૧૪) મેહન સંખેસર ગામ દીપે જિહાં પ્રભુ ધામ, મિલી સંઘ આવું સ્વામી તુજ લેટવાને કામ; તુજ ભેટવાને કામ અંગિ જેહને ઉલટ થયે, શ્રી વિજયાણંદસૂરિ સેવક ભણે ત્રિભુવન તે . (૧૫) તે ત્રિભુવન દેવ જિણ લહી તુમચી સેવ, મુજ મન એક જ ટેવ સેવા કરું નિતમેવ;