________________
---સ્તોત્રવિ-સ્ટન્દ્રોદ ]–
-૨૨૧] નેમિનાથઈ કહિએ સંકેત તે જાણું, પારસનાથની પ્રતિમા આંણ, નમણુ કરીનઈ છાંટુ સાર, યાદવ દલ જીવાડણહાર.
જી. (૮૪) તે પ્રતિમા કિમ પામી રે, તેહની કહુ મુજ વાત, ધરણંદ્રનઈ દેહરાસરિ અછિ રે, રતનમઈ પ્રતિમા સાતે; શ્રીપાસને મહિમા અતિ ઘણું રે, સીજઈ વંછિત કાજે, સંકટ તુમ્હારાં તુટલઈ રે, ત્રણ કરો ઉપવાસો. ત્રણિ કરુ ઉપવાસ તિહાં થાપી, ધરણીધરિ પ્રતિમા તે આણી; પૂજા કરીનઈ લાગા પાય, જરા નાઠી તવ યાદવરાય.
જરાસંધનઈ જીપીઓ રે, તમે વાસુદેવ કરિ રાજે, નગર સખેશર વાસીઓ રે, થાણ્યા સખેસર પાસે, ઉતંગ તેરણ પ્રાસાદ કર્યો છે, જાણે સ્વર્ગ વિમાને, મહિમા પાર ન પામી રે, શ્રી સંખેસર પાસે. (૮૭) શ્રીસંખેસર પાસ તે કહીઈ, મહિમાનુ તે પાર ન લહઈ પ્રગટ પ્રભાવિ પૂરઈ આસ, મન સમ શ્રી પાર્શ્વનાથ.
જી. (૮૮) જખ્ય રક્ષ ઉલગ કરઈ રે, સુરનર સેવઈ પાયે, મહિમા મહિઅલિ વિસ્તારો રે, દેવાંગના ગુણ ગાયે, રેગ શોગ સંકટ લઈ રે, વિષમ વરાધિ ચઉરાશી વા, સાસ ખાસ હિઆ હેડી રે, પાઠું ભગંદર જાયે. (૮) પાઠું ભગંદર જાય તે જાણઈ, રેગ સઘલાંનુ અંતજ આણુઈ, સાર કરઈ શખેસર દેવ, કોઢ અઢાર જાઈ તે હેવ.
જી. (૯૦)